________________
૫૯
વૈશગ્યશતક અર્થાતસંસારની પ્રવૃત્તિ મિથ્યા છે, એમ માન્યા. પછી જ આનંદથી ઇશ્વરપરાયણ થવાય છે અને તે જ કાળ સુખમાં જાય છે.
कदा वाराणस्याममरतटिनीरोधसि वसन्वसानः कौपीनं शिरसि निदधानोऽञ्जलिपुटम्। ૩ નાથ! ત્રિપુરા! ! tત્રનયન! प्रसीदेत्याक्रोशनिमिषमिव नेष्यामि दिवसान ॥८॥
કાશી નગરીમાં ગંગા નદીના તીર પર નિવાસ કરતે, લગેટી પહેરતે તથા મસ્તક પર અંજલિસંપુટ કરી અર્થાત્ હાથ જોડી નમસ્કાર કરતા કરતા હું હે ગારીનાથ હે ત્રિપુરાંતક! હે શંભે! હે બક! તું મારા પર પ્રસન્ન થા?’ આવી રીતે આક્રેશ કરીને ક્ષણ માત્રની પેઠે અનેક દિવસેને ક્યારે વ્યતીત કરું વારૂ? ૮૭
પરસેવાની નિંદા. स्रग्धरावृत्त स्नात्वा गाङ्गैः पयोभिः शुचिकुसुमफलैरर्चयित्वा विभो त्वां ध्येये ध्यानं नियोज्य क्षितिधरकुहरग्रावपर्यङ्कमूले। आत्मारामः फलाशी गुरुवचनरतस्त्वत्प्रसादात्स्मरारे दुःखान्मोक्ष्ये कदाऽहं समकरचरणे पुंसि सेवासमुत्थात् ॥८॥
હે સ્મરા ! હે શંકર ! સ્વસ્વરૂપમાં રમવાવાળો, સ્વર્ગ વગેરેની આશા ન કરનાર અને ગુરુના વચન ઉપર પ્રીતિ રાખનાર એવો હું, ગંગાના જળથી સ્નાન કરી, પવિત્ર પુષ્પ અને ફળવડે આપનું પૂજન કરી, પર્વતની ગુફાના પથ્થરપી શય્યાના મૂળમાં બેસીને ધ્યાન કરવા
ગ્ય એવા આપનું જ ધ્યાન ધરી, તમારી કૃપાથી, ચરણપર