________________
૨૦
ભર્તૃહરિકૃત
તથા કેાઈથી પણ નિવારણ ન કરી શકાય એવા અક્ષય થાપણ જેવા, ભિક્ષાથી મળેલા અન્નના આહારની પ્રશંસા કરે છે. ૩૦
૪ ભાગાની અસ્થિરતા ૩૧-૪૦
शार्दूलविक्रीडितवृत्त
भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥ ३१ ॥
ભાગમાં રાગના ભયે, કુળમાં કુલભ્રષ્ટ થવાને ભય અથવા કુલીનતામાં લાંછનના ભય, ધનને રાજાને ભય, સૈાનમાં દૈન્યને ભય, ખળમાં શત્રુના ભય, રૂપમાં ઘડપણને ભય, શાસ્ત્ર ભણવામાં વાદના ભય, ગુણમાં ખલ–નઠારાં માણસના ભય અને શરીરને કાળના ભય છે; આ રીતે જગતમાં સઘળી વસ્તુઓ માટે માણસને ભય રાખવા પડે છે, માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. ૩૧
તાત્પર્ય—આ જગતમાં માણસ જો ભેગ ભગવે તે રાગ થવાના ભય રહે છે, કુળવાન હાય તેા લાંછનના ભય રહે છે, ધનવાન હૈાય તે રાજાને ભય રહે છે, બળવાનને શત્રુના ભય, રૂપાળાને ઘરડું થઇ જવાના ભય, ભણેલાને બીજાઓ સાથે વાદના ભય, ગુણુ હૈાય તેને નઠારા માણુસાની નિંદાના ભય અને શરીરને મરણુતા ભય છે. અર્થાત્ જગતમાં સઘળું ભયવાળું છે, માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. शार्दूलविक्रीडितवृत्त
आक्रान्तं मरणेन जन्म जरया विद्युश्ञ्चलं यौवनं संतोषो धनलिप्सया शमसुखं प्रौढाङ्गनाविभ्रमैः ।