________________
ભર્તુહરિકૃત માટે શેક કરે છે? ખરેખર તમે સ્વાર્થપરાયણ અને નીચ છે. ૧૧
તાત્પર્ય-દેહ તથા ઈદ્રિ આત્મા નથી, છતાં દેહાદિકને આત્મા માનનારા ચાર્વાકો પોતાના પિતા પુત્રાદિક સંબંધીઓના દેહને બાળી નાંખે છે. આથી તેઓ આત્માનાત્માના જ્ઞાનથી રહિત છે.
ઃ શિવરિળી:
(વિદ્વાનને દેહાભિમાન હોતું નથી.) विपश्चिदेहादौ क्वचिदपि ममत्वं न कुरुते परब्रह्मध्याता गगननगराकारसदृशे। निरस्ताहंकारः श्रुतिजनितविश्वाससुभगो નિrsધ્ય પ્રતિમપુરાઢાપરતુઃ II ૨૨
પરમ બ્રહ્મનું ધ્યાન ધરનારો, દેદિકને વિષે અહંકારરહિત, વેદે કરેલા ઉપદેશમાં વિશ્વાસ બેસવાથી જ્ઞાનસંપન્ન, પાંચ પ્રકારના કલેશથી રહિત, શાંત, સ્વાભાવિક રીતે મધુર ભાષણ કરનારે જ્ઞાની પુરુષ ગંધર્વ નગરના જેવા મિથ્યા દેહ, શેઠ વગેરે ઉપર મમત્વ કરતું નથી. ૧૨ : વિહિતવૃત્તઃ
नित्यानित्यपदार्थतत्त्व विषये नित्यं विचारः सतां संसर्गे मितभाषिता हितमिताहारोऽनहंकारिता। कारुण्यं कृपणे जने सुखिजने प्रीतिः सदा यस्य सः प्रायेणैव तपः करोति सुकृती शश्वन्मुकुन्द प्रियः॥१३॥
પુણ્યવાન પુરુષ પુરુષને સમાગમ કરીને હમેશાં નિત્ય તથા અનિત્ય વસ્તુના તત્વને વિચાર કર્યા કરે છે, થોડું ભાષણ કરે છે, હિતકારક, પરિમિત અને પચે તે આહાર