________________
વિજ્ઞાનશતક
૨૯ અરેરે! ધનના મદમાં આંધળા બની ગયેલા અને સંસારમાં મેહને લીધે બિલકુલ બહેરા થઈ ગયેલા તથા મિથ્યા અભિમાનથી ઉદ્ધત થઈ ગયેલા અજ્ઞાની જીવડાઓ ! તમે સંસારરૂપી કેદખાનામાં મારું અને તારું એમ મમતા રૂપી બેડીવડે કેદી થઇ ગયા છે અને દેવતા, બ્રાહ્મણ, ભિક્ષુક વગેરેને માટે સ્વમામાં પણ ધનને વ્યય કરતા નથી પરંતુ ધનનું રક્ષણ કર્યા કરે છે, પરંતુ ધનનું રક્ષણ કરવાની તમારી આ પ્રીતિ વ્યર્થ છે. પર
તાપ- લેકે ધારે છે કે અમે લક્ષ્મીનું રક્ષણ કરીએ છીએ. પરંતુ તે કોઈની થઈ નથી ને થશે પણ નહિ. માટે પોપકારમાં તેને ઉપગ કરે કે જેથી તેનું અનંત ફળ મળે.
: ધરાવૃત્ત: नाभ्यस्तो धातुवादो ने च युवतिवशीकारकः कोप्युपायो नो वा पौराणिकत्वं न सरसकविता नापि नीतिने गीतिः। तस्मादार्थिनां या न भवति भवतश्चातुरी कापि विद्वन् शात्वेत्थं चक्रपाणेरनुसर चरणाम्भोजयुग्मं विभूत्यै ॥ ५३ ।।
હે વિવેકી જીવડા! તું નથી ભો કીમિયાની વિદ્યા, તેમજ તરુણને વશ કરવાની પણ એક વિદ્યા ભણ્ય નથી; પુરાણુવિદ્યા જાણતા નથી, તેમ જ સરસ કવિતા પણ કરી જાણ નથી; નીતિ જાણુ નથી, તેમ જ સંગીતવિદ્યા પણ જાણતા નથી. આ રીતે ધન સંપાદન કરનારાઓમાં જે ચાતુરી છે, તેવી કોઈ પણ ચાતુરી તારામાં નથી. તે પછી એ સમજીને હવે તું દૈવી સંપત્તિ મેળવવા માટે ચક્રપાણિનાં ચરણકમળનું શરણ લે. પ૩