________________
અલ્પ નિવેદન પરમ કૃપાળુ જગદીશની કૃપાથી નીતિશતકની પેઠે આ. વૈરાગ્યશતક પણુ સુજ્ઞ વાચકોના કરકમળમાં અર્પણ કરતાં પરમ સંતોષ થાય છે. જેવી રીતે નીતિશતકમાં વિષયોનું વગીકરણ દર્શાવવા માટે નિર્ણયસાગરના નીતિશતકને કમ સ્વીકાર્યો હતો તેવી રીતે આમાં પણ તે જ ક્રમ કાયમ રાખે છે. સાથે સાથે પૂર્વક્રમ પણ સચવાય આવી ગોઠવણ કરી છે. આમાં ૧, ૧૭, ૨૦, ૨૨, ૨૭, ૨૯, ૩૦, ૩૪, ૪૦, ૫૫, ૨, ૫, ૪, ૮૭, ૯૦ આ ૧૫ શ્લેકે નવીન દાખલ કર્યા છે. આમાંને ૧૭ મો શ્લોક શૃંગાર શતકમાં પણ આવી જાય છે. અનવધાનવશાત્ અથવા અમપ્રમાદાદિવશાત્ આમાં કાંઈ ઉણપ રહી ગઈ હોય તે સુધારી લેવા અને જણાવવા સુવાચકને નમ્ર વિનંતિ છે. મુંબઈ, ૧૦–૧૨–૫૩ ગુજરાતી પ્રેસના માલિકે,