________________
શૃંગારશતક તાત્પર્ય–વૈરાગ્ય ન વ્યા હોય તે બનવંતી ચી સેવવી અને વૈરાગ્ય વ્યા હોય તે વન સેવવું, કારણ કે અવસ્થા પ્રમાણે બંને સુખ આપે છે.*
અવ–સ્ત્રી જ સુખદુઃખનું કારણ છે. इन्द्रवज्रावृत्त सत्यं जना वच्मि न पक्षपाताल्लोकेषु सर्वेष्वतितथ्यमेतत् । नान्यन्मनोहारि नितंबिनीभ्यो दुःखस्य हेतुन हि कश्चिदन्यः ४०
હે જ! નિધિની સ્ત્રીઓથી બીજું કંઈ (પણ) મને હારી નથી, તેમ તેમના જે બીજે દુઃખને (મુખ્ય) હેતુ પણ નથી જ, એમ હું પક્ષપાતથી કહેતો નથી, પણ સત્ય કહું છું. સર્વ લેકમાં આ અતિ સત્ય છે. ૪૦
*અવ–સ્ત્રીએ લિંગન કરાયો જે માણસ સૂવે છે, તેને ધન્ય છે. वसन्ततिलकावृत्त
मत्तेभकुंभपरिणाहिनि कुङ्कमार्गे कान्तापयोधरतटे रसखेदखिन्नः। वक्षो निधाय भुजपञ्जरमध्यवर्ती
धन्यः क्षपां क्षपयति क्षणलब्धनिद्रः॥ ॐ ૧ “વો’ તિ શુ છે. હૃ. ૪િ. વાટત્તરમૂા.
२ अस्मदुपलब्धप्राचीनहस्तलिखिते निर्णयसागरीये च पुस्तके, સાપ શતિ પાકાતમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ આ સાત અધલકે કહેવાય છે તથા ભ, ભુવ સ્વા, મહા, જનક, તપ અને સત્ય આ સાત ઉર્વ લોકો કહેવાય છે.
રૂ “દુઃવત’ હૃતિ જુ. . જિ. પાતરા
૪ “તિ’ હૃતિ નું છે. દુ૪િ . પાયાન્તરમાં આ - ૫ “વલઃ વિષાએ તિ શું.. દુજિ. પાટનામા : :