________________
નીતિશતક तृप्तस्तत्पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा लोकाः! पश्यत दैवमेव हि नृणां वृद्धौ क्षये कारणम् ॥८२
કે એક વાદીએ એક સર્પને કરંડીઆમાં પૂયોં તેથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું, તેની સર્વ આશાને ભંગ થઈ ગયા અને સુધાવડે તેની ઇંદ્રિયે પણ પ્લાન થઈ ગઈ; એવામાં રાત્રિને વખતે એક ઉંદર ખેરાકની આશાથી તે કરંડીઆમાં કાણું પાડીને પોતે જ તે સર્પના મુખમાં જઈ પડ્યો, એટલે સર્પ તેના માંસથી તૃપ્ત થઈને ઉંદરે પાડેલાં તે બાકાંમાંથી જ તુરત બહાર નીકળી ગયે. માટે તે મનુષ્યો! તમે નિશ્ચયે સમજજો કે, મનુષ્યના ઉદયાસ્તનું કારણ દૈવ જ છે ૮૨
*સાધુ પુરુષ પર વિપત્તિની અસર अनुष्टुभवृत्त
पातितोपि कराघातैरुत्पतत्येव कन्दुकः। प्रायेण साधुवृत्तानामस्थायिन्यो विपत्तयः॥ હાથવડે વારંવાર પાડવા છતાં પણ દડે જેમ ફરીફરીને ઉછળે છે, તેમ સાધુવૃત્તિવાળા પુરુષે ઉપર આવેલી વિપત્તિઓ પણ ઘણું કરીને સ્થિર રહેતી નથી.
આલસ્ય અને ઉદ્યોગ આલસ્યને દૂર કરી ઉદ્યાગી પુરુષ લેકમાં સુખ પામે છે; એમ કહે છે. अनुष्टुभवृत्त
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महात्रिपुः । नास्त्युद्यमसमो बन्धुः कृत्वायं नावसीदति ॥
આલસ્ય જ મનુષ્યના શરીરમાં રહેલો મોટો શત્રુ છે, હાગ જે કઈ પણ બંધુ નથી, કારણ કે ઉદ્યોગ કરનાર પુરુષ દુઃખી થતો નથી.