SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ . ભર્તુહરિકૃત અવક-તૃષ્ણા જીર્ણ થતી નથી. अनुष्टुभ्वृत्त વઝિમિર્ષણમાત્રFi gr૪તૈશિત શિઃ | . गात्राणि शिथिलायन्ते तृष्णका तरुणायते ॥ ८॥ " મુખ ઉપર ત્વચાની કરચલિયે પડી ગઈ, મસ્તક પળિચાંથી છવાઈ ગયું અને ગાત્રો-અંગે અંગ શિથિલ થઈ ગયાં, પણ આ તૃણ તે પ્રતિદિન તરુણ જ (વધતી) થતી જાય છે.૮૫ આ અવ-મરણ કોઇને વહાલું નથી. शिखरिणीवृत्त्व निवृत्ता भोगेच्छा पुरुषबहुमानो विगलितः समानाः स्वर्याताः सपदि सुहृदो जीवितसमाः। शनयेष्टयुत्थानं घनतिमिररुद्ध च नयने अहो! धृष्टः कायस्तदपि मरणापायचकितः ॥९॥ * અવ૦-કર્મના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલાં દુઃખને શોક શો ? મનુમવૃત્ત येनैवाम्बरखण्डेन संवीतो निशि चन्द्रमाः। तेनैव च दिवा भानुरहो! दौर्गत्यमेतयोः ॥ જે અંબરના કકડાથી રાતે ચંદ્રમા વિંટાયલે હવે, તે વડે જ દિવસે સૂર્યનારાયણ વિંટાયલે દેખાય છે, તે અહો! આ બેની કેવી દશા? અર્થાત સૂર્ય અને ચંદ્ર પણ આ પ્રમાણે કર્મને પરિણામે દારિદ્રયને પામેલા છે અને તેઓ બને પણ એક જ અંબરના કકડાથી ઢંકાયેલા રહે છે. તે પછી મનુષ્યની શી વાત!! * આ માં “અંબર” શબ્દમાં કલેષ છે, અંબર એટલે વસ -અમને અંબર એટલે વાદળાં.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy