________________
નીતિશતક
૩૯
ચરિત્ર છે; સત્પુરુષા ખીજાના ગુણના વર્ણનથી પેાતાના ગુણને પ્રસિદ્ધ કરે છે . (પાપકાર માટે મેાટા પ્રયાસથી આરમ કરે છે, અને પેાતાનું કાર્ય સિદ્ધ કરે છે) અને તિર્કારથી કઠાર અક્ષરવાળાં જેએનાં મુખ છે એવા દુર્જ નાને ક્ષમાથી જ દોષયુક્ત કરે છે. આશ્ચર્યકારક આચરણુવાળા અને અતિ માનવાલાયક એવા સત્પુરુષા કાને પૂજ્ય નથી ? સર્વને પૂજ્ય છે. ૬૦
૭. પરોપકારપદ્ધતિ પ્રકરણ ૬૧-૭૦
વૃક્ષ વગેરેનું દૃષ્ટાંત આપી પાપકારીઓના સ્વભાવને
વવે છે.
वंशस्थवृत्त
भवन्ति नम्रास्तरवः फलोद्रमै - र्नवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः । अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् ॥ ६२ ॥
ફળ આવવાથી વૃક્ષેા નમી જાય,
:ik
મધ નમી જાય છે, તેમ સમૃદ્ધિથી સત્પુરુષા યકારીઓના એ સ્વભાવ જ છે. કું
મામા
કળથી
પુરા
અર્થાત્ જેમ કુળ આવવાથી વૃક્ષ વગેરે નમ્ર થાય છે તેમ ઐશ્વર્ય મળતાં પણ સત્પુરુષા અનુદ્દત નમ્ર શરીરની શાલા શેમાં ?
શ્રવણ આદિ ગુણથી જ ક્રાન વગેરે ઉત્તમ છે.
આ ગ્લેક અભિજ્ઞાન ચાકુંતલ નાટકના પાંચમા અમાંના