________________
ભર્તૃહરિકૃત
ભિક્ષાનું ભાજન કરનારા, મનુષ્યના સંગથી રહિત, ઇંદ્રિયના વ્યાપારને સદા સ્વાધીનમાં રાખનાર, સત્પાત્રને દાન આપવાથી ને દાન લેવાથી રહિત એવા માગમાં આસક્ત, ગલીમાં પડેલાં જૂનાં ફાટેલાં કપડાંના કકડાથી સાંધેલી ગાદડીને ધારણ કરનાર, નિર્માની, અહંકારરહિત, એક શાંતિના સુખમાં જ ઇચ્છાવાળા અને વ્યાપાર વગર રહેતા એવા તપસ્વી કેઇ એકજ હાય છે. ૯૫ અવ૦-સ્તુતિ ક્રે નિદાથી હષ શાક શા?
૬૮
शार्दूलविक्रीडितवृत्त
चाण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः किंवा तत्त्वविवेक पेशलमतिर्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाष्यमाणा जनैर्न क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥९६॥ શું આ ચાંડાળ છે અથવા તા બ્રાહ્મણ છે? શૂદ્ર છે કે તાપસ છે? અથવા તેા તત્ત્તવિવેચનથી સંસ્કાર પામેલી બુદ્ધિવાળા કાઇ ચેાગીશ્વર છે? આ રીતે ઉત્પન્ન થયેલા વિકલ્પથી ત કરી ખેલતા આગેવાનેથી કંઇ પણ કાપ કે સંતાષ પામ્યા વગર યાગીશ્વરે માર્ગમાં પંડે ચાલ્યા જાય છે.
હું મનુષ્ય ! જે ઉપનિષદમાં કહેલું જ્ઞાન થવાથી ત્રણ લાકનું આધિપત્ય પણ રસહીન થાય છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી, જેમાં આસન, વસ્ત્ર અને માન મળે છે એવા ભાગમાં પ્રીતિ ન કર: (કેમકે) નિત્ય અને શાસ્ત્રમાં કહેલા અનિવેંચનીય એવા એક જ બ્રહ્મજ્ઞાનરૂપી તે ભાગ જ્યારે વિકાસ પામે છે ત્યારે તે ભાગના અનુભવ કરવાથી ત્રણ લેાકનાં રાજ્ય વગેરે સઘળા વિષયેા રસહીન થઈ જાય છે.