________________
સંક્ષિપ્ત નિવેદન નીતિશતકમાં ૧૦–૧૦ શ્લોકોનું વગીકરણું કરી એકંદર દશ પ્રકરણે દર્શાવ્યાં છે, તેમ આ શૃંગારશતકમાં પણુ ૨૦-૨૦ ગ્લૅકેનું વર્ગીકરણ કરી એકંદર પાંચ પ્રકરણે દર્શાવ્યાં છે. પૂર્વ ક્રમ બદલતાં તેમાંના કેટલાક લેકે આ નવીન કમમાં ન હોવાથી તેમને ક્રમાંક કાઢી નાંખી તે જે જે લેકેની નીચે હતા તે તે ગ્લૅકોની નીચે તેમને કાયમ રહેવા દીધા છે. તેથી પૂર્વ ક્રમ અને નવીન કેમ બન્ને સચવાય અને પ્રકરણેનાં વગીકરણું સાથે વધારાના શ્લોકોનાં વાચનને પણું લાભ સુજ્ઞ વાચકેને મળે એવી ગોઠવણું કરવામાં આવવાથી, આ સંગ્રહ સર્વને પ્રિય થઈ પડશે, એવી આશા છે. આમાં ૪૯ ૫૫, ૨૨, ૨૩, ૬૪, ૬૭, ૬૮ અને ૯ આ આઠ લેકો નિર્ણયસાગરના પુસ્તકના કમ પ્રમાણે નવા ઉમેરવામાં આવેલા છે, તેના અમે જાણ છીએ. સંશોધકોએ કાળજી પૂર્વક તપાસવા છતાં આમાં કાંઈ ન્યૂનતા નજરે પડે તે તે દૂર કરી હંસનીરક્ષીરન્યાયથી સુજ્ઞ વાચકે આને સ્વીકાર કરશે, એવી આશા છે. "
મુંબઈ – ૧ ) તા. ૧–૧–૧૯૫૪)
| ગુજરાતી પ્રિ. એસ