________________
ભર્તુહરિકૃત આ લેકમાં મધુર ગાન છે, નૃત્ય છે, રસ છે, પમરાટ છે અને તેને સ્પર્શ પણ કુરે છે. એ પ્રકારે પરમાર્થને નાશ કરનારી અને પોતાનું કલ્યાણ કરવામાં ધૂર્ત એવી પાંચ જ્ઞાનેંદ્રિએ મને છેતરે છે. ૫૫
અવ –અપસ્માર (વાઈ)ની પેઠે કામ દુજય છે, એમ કહે છે. शिखरिणीवृत्त
न गम्यो मन्त्राणां न च भवति भैषज्यविषयो। न चापि प्रध्वंसं व्रजति विविधैः शान्तिशतकैः। भ्रमावेशादङ्गे किमपि विदधद्भङ्गमैसमं स्मरापस्मारोऽयं भ्रमयति दृशं घूर्णयति च ॥५६॥
કામરૂપી અપમાર (વાઈ)ને મંત્રથી પણ પરિહાર થતો નથી. એટલે જેમ અપરમાર, મંત્રથી પણ શાંત થતું નથી તેમ કામ પણ મંત્રથી શાંત થતા નથી). તેને ઔષધ લાગુ પડતું નથી, નાના પ્રકારની સેંકડો શાંતિઓ કરવાથી પણ તેને નાશ થતો નથી, તે ભ્રમના વેગથી કહી નહિ શકાય તે શરીરમાં ભેદ કરે છે, ભ્રમ કરે છે અને દષ્ટિને ઘુમાવે છે. પ૬ शार्दूलविक्रीडितवृत्त । जात्यन्धाय च दुर्मुखाय च जराजीर्णा खिलाङ्गाय च ग्रामीणाय च दुष्कुलाय च गलत्कुष्ठाभिभूताय च । यच्छन्तीषु मनोहरं निजवपुर्लक्ष्मीलवश्रद्धया पण्यस्त्रीषु विवेककल्पलतिकाशस्त्रीषु रज्येत कः॥५७॥
જન્મજાત અંધને, અતિ નિંદ્ય ભાષણ કરવાથી દૂષિત થયેલા અથવા ગંધાતા મુખવાળાને, વૃદ્ધાવસ્થાથી અતિ
૧ “શાનિતરતૈઃ ફરિ . . રિ. તથા જિ. સા: પાટા ૨ “માતા” રૂતિ નિ હા. પાન્તર