________________
૩ર.
ભર્તુહરિકૃત અવ-સ્ત્રીઓનાં સ્વાભાવિક કટાક્ષ વગેરેને જોઈ, “આ મારા પ્રત્યે કટાક્ષ કરે છે એમ સમજી મૂઢ પુરુષ મેહ પામે છે, તે ભમરાના દૃષ્ટાંતથી કહે છે. इन्द्रवज्रावृत्त लीलावतीनां सहजाः स्वभावास्त एव मूढस्य हृदि स्फुरन्ति । रागो नलिन्या हि निसर्गसिद्धस्तत्र भ्रमत्येव मुधा षडनिः ॥४७ - કટાક્ષ વગેરે સ્ત્રીઓના સ્વાભાવિક ધર્મો–વિલાસે છે, અને તે મૂઢ પુરુષના હૃદયમાં પ્રકાશે છે. તેમાં દષ્ટાંત-કમળને રંગ સ્વભાવસિદ્ધ છે, અને તેમાં ભ્રમર વ્યર્થ જ જમ્યા કરે છે. ભાવાર્થ-જેમ ભ્રમર કમળના રંગને જ આ રંગ મારે માટે છે એમ માને છે, તેમ મૂઢ પુરુષ સ્ત્રીઓનાં કટાક્ષને જોઈને “આ મને કટાક્ષ મારે છે એમ માને છે. ૪૭
અવ૦-અમૃત જેવું દેખાતું સ્ત્રીમુખ પરિણામમાં વિષ જેવું થઈ પડે છે, તે પર ગેરકાચલનાં વૃક્ષનું દૃષ્ટાંત. शिखरिणीवृत्त
यदेतत्पूर्णेन्दुद्युतिहरमुदाराकृतिधरं મુલi તન્યા વિરુ યુતિ ચાધરમપુ इदं तत्कि पाकट्ठमफलमिदानीमतिरसं व्यतीतेऽस्मिन्काले विषमिव भविष्यत्यसुखदम् ॥४८॥
જેમાં અધરામૃતને વાસ છે એવું, સેળે કળાએ ઉગેલા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે એવું અને સરલ આકૃતિવાળું આ નાજુકડીનું મુખકમળ ઝેર કેચલાં જેવું છે.
૧ વિકા’ તિ શુ છે. ૬. ૪િ. પાયાન્તામાં ૨ “કૃપા દૃતિ લિ. હા, વટાણા
“વર' રૂતિ નિ હા. વાકાન્તરમ્ ४ 'फलमिवातीव विरसे' इति गु.प्रे. ह.लि. पाठान्तरम् ।