________________
अमरयोगीन्द्रराजर्षिप्रवरश्रीभर्तृहरिकृत विज्ञान शतक
વૈરાગ્યનું વર્ણન કર્યા પછી રાજર્ષિકવર ભર્તુહરિ વિજ્ઞાનનું વર્ણન કરે છે.
| મંગલાચરણ ૪ મજિનીવૃત્તઃ -
विगलदमलदानश्रेणिसौरभ्यलोभो. पगतमधुपमालाव्याकुलाकाशदेशः। अवतु जगदशेषं शश्वदुप्रात्मदर्पो વિપુછપરિત્તિો કશુપsો રાઃ | | મેટા ઘેરાવાવાળા દંકૂશળથી ભયંકર સુંઢવાળા, કુમ્ભસ્થળમાંથી ઝરતા સ્વછ મદની ધારાની સુગંધને લેભ આવેલા ભમરાના મંડળવડે આકાશના પ્રદેશને છાઈ દેતા, મહા ઉગ્ર અભિમાનવાળા, ગણપતિ સર્વ જગતનું નિત્ય રક્ષણ કરો. ૧
તાત્પર્ય-વિજ્ઞાન એટલે પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન, તેની આ શતકમાં વૈરાગ્યમિશ્ર ઉપદેશના ઉદ્દગારો દ્વારા વિવેકીઓનાં મનમાં દઢતા કરાવવાને રાજર્ષિપ્રવર - હરિએ પ્રયત્ન કર્યો છે.