________________
૩૭
વૈરાગ્યશતક અવગતિની રાજાપ્રતિ ઉક્તિ. मालिनीवृत्त
वयमिह परितुष्टा वल्कलैस्त्वं च लक्ष्म्या सम इह परितोषो निर्विशेषो विशेषः। स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला मनसि च परितुष्टे कोऽर्थवान्को दरिद्रः ॥५३॥
હે રાજન! અમે વલ્કલેથી સંતોષ પામીએ છીએ, તમે લહમીથી સંતોષ પામે છે, આ પ્રમાણે જોતાં અમારે અને તમારો સંતેષ સમાન છે અનેખરું જોતાં અમારામાં અને તમારામાં કંઈ ફેર નથી. જેને અત્યંત તૃષ્ણ હોય છે તે દરિદ્રી હોય છે, પરંતુ મન જ્યારે સંતુષ્ટ થાય છે ત્યારે દરિદ્રીએ કર્યું અને અર્થવાન પણ કોણ? પ૩ ' અર્થા-અમે ભગવાં વસ્ત્રથી અને તમે મૈશેય વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્રી કેશુ? ધનવાન કોણ?
સાર–સંતેષ પામ્યા એટલે રાજા અને દરિદ્ર બેઉ સમાન છેઃ રાજા લહમીથી સંતુષ્ટ રહે છે તેમ ગરીબ પિતાને જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર શે? કંઈજ નહિ. मालिनीवृत्त
फलमलमशनाय स्वादु पानाय तोयं क्षितिरपि शयनार्थ वाससे वल्कलं च । नवधनमधुपानभ्रान्तसन्द्रियाणा
मविनयमनुमन्तुं नोत्सहे दुर्जनानाम् ॥५४॥ તેનાથી ધરાઈ-સતીષ લઈ, ગંગાના તીર ઉપર શિવને જપ જપવામાં જ આનંદ દર્શાવે છે. વાનપ્રસ્થાવસ્થાનું અત્ર પ્રવિભાસન અપાયું છે,