________________
વિજ્ઞાનશતક • તીર્થોમાં નિવાસ કરીને તપશ્ચરણ નહિ કરતાં બ્રહ્મવિદ્યા સંપાદન કરવી શ્રેયસ્કર છે. : ક્ષુધરવૃત્ત : तीर्थावस्थानजन्य न भवति सुकृतं दुष्कृतोन्मूलनं वा यस्मादाभ्यां विहीनः श्रुतिसमधिगतप्रत्यगात्मा जनानाम् । सर्वेषामद्वितीयो निरतिशयसुखो यद्यपि स्वप्रकाशास्तीर्थे विद्यास्तथापि स्पृहयति तपसे यत्तदाश्चयहेतुः॥४॥
કેવળ તીર્થમાં નિવાસ કરવાથી જ પુણ્યને લાભ અને પાપને ક્ષય થાય છે, એમ નથી. કારણ કે શ્રુતિમાં પ્રત્યગાત્માનું વર્ણન કરતાં કહે છે, કે તે પુણ્ય તથા પાપથી રહિત છે, સર્વ પ્રાણીઓના શરીરમાં રહેલો છે, અદ્વિતીય (એક) છે અને નિરતિશય સુખસ્વરૂપ છે. માટે બ્રહ્મવિદ્યાવડે તેને સાક્ષાત્કાર કરીને સ્વસ્વરૂપને ઓળખવું. તીર્થમાં આત્માનાં સ્વપને પ્રકાશ કરનારી ઉપનિષદુક્ત બ્રહ્મવિદ્યા સંપાદન કરવાનાં સાધને હોવા છતાં પણ, તેને ઉપયોગ નહિ કરતાં, લેકે તપશ્ચરણની ઈચ્છા કરે છે, એ આશ્ચર્યજનક છે. ૪
કaધરાવૃત્ત ઃ (જ્ઞાનીઓને તીર્થોમાં ભટકતા જોઈને ભર્તુહરિનો ખેદ.)
प्रज्ञावन्तोऽपि केचिच्चिरमुपनिषदाद्यर्थकारा यतन्तो व्याकुर्वन्तोऽपि केचिदलितपरमता यद्यपि ज्ञाततत्त्वाः। तीर्थे तीर्थ तथापि भ्रमणरसिकतां नो जहात्यध्वखेदाद्यत्तत्कष्टं विधत्ते मम मनसि सदा पश्यतस्तत्र कृत्यम् ॥५॥
કેટલાએક જ્ઞાનીઓ, કેટલાએક ઉપનિષદાદિના અર્થને જાણનારા, કેટલાએક ભાષ્યકારો, કેટલાક અન્ય મતનું ખંડન કરનારા અને કેટલાએક પરબ્રહ્મતત્વને જાણનારા