________________
વિરાયશતક ભેગની આશા તજીને સર્વદા ભગવાનનું ધ્યાન જ ધરવું. 'अनुष्टुभ्वृत्त
ब्रह्माण्डमण्डलीमात्रं किं लोभाय मनस्विनः। शफरीस्फुरितेनाब्धेः क्षुब्धता जातु जायते ॥९२॥
બ્રહ્માંડનું મંડળ, શું વિવેકી પુરુષને લેભાવે છે? માછલીઓના ક્રુરવાથી કોઈ દિવસ સમુદ્ર ચલાયમાન થાય છે શું? ૯૨ *
* જ્યાં ઉદ્યાનમાં ભાતભાતનાં ભેજન હોય છે, અત્યંત તીવ્ર કૃછુ ચાંદ્રાયણદિ તપ હોય છે, ગુહ્યસ્થાનને ઢાંકવા માટે સુંદર વસ્ત્ર હોય છે, અપરિમિત ભિક્ષાટન તે જ શોભા કરનારું હોય છે અને પાસે આવેલું મરણ મંગળ જેવું થાય છે, તે કાશીને છેડીને હાય હાય પંડિતે બીજે ઠેકાણે શા માટે રહેતા હશે ?
*અવ૦-સાર અન અસારના વિવેકવાળા પુરુષને વિવેકથી સર્વત્ર બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. शिखरिणीवृत्त ।
यदासीदज्ञानं स्मरतिमिरसंस्कारजनितं तदा दृष्टं नारीमयमिदमशेषं जगदपि। इदानीमस्माकं पटुतरविवेकाञ्जनजुषां समीभूता दृष्टिस्त्रिभुवनमपि ब्रह्म मनुते ॥
જ્યારે કામદેવસ્ટપી અંધકારના સંસ્કારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન હતું ત્યારે આ સઘળું જગત સ્ત્રીમય એવામાં આવતું હતું; હમણું અત્યંત વિવેકરૂપી કાજળને સેવવાથી શત્રુ અને મિત્રમાં સમાન થયેલી અમારી દષ્ટિ ત્રણ જગતને બ્રહામય દેખે છે. (આ શ્લોક શૃંગારશતકમાં ૬૯ મે છે.)