________________
શૃંગારશતક અર્થાત્-મેહથી વિદ્વાન પણ સ્ત્રીમાં લંપટ થાય છે. अनुष्टुभवृत्त
स्मृता भवति पापाय दृष्टा चोन्मादकारिणी। gણ મવતિ મોાય ના નામ થતા કથન જરા
જેનું સમરણ કરવાથી પાપ લાગે છે અથવા સંતાપ ઉત્પન્ન થાય છે, જેને જેવાથી ઉન્માદ (ગાંડાપણું) થાય છે અને સ્પર્શ કરવાથી મેહ થાય છે, એવી સ્ત્રીને દયિતા (પ્રિય) કેમ કહેવાય ? ૪૨
[ અવ૦–અતિ અપવાળી સ્ત્રીને જોઇ મોહ પામેલ અને તે ન પ્રાપ્ત થતાં કોઈ પુરુષની આ સ્ત્રી દુર્લભ છે, એમ જણાવનારી ઉક્તિ. शिखरिणीवृत्त
अनाघ्रातं पुष्पं किसलयमलूनं कररुहैरैनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् । अखण्डं पुण्यानां फलमिव च तद्पमनघं न जाने भोक्तारं कमिह समुपस्थास्यति विधिः॥
કુમારિકાનું રૂપ ન સુંઘેલાં પુષ્પ જેવું છે, નખવડે ન છેરાયલા નવાંકુર જેવું છે, ન વિંધેલા રત્ન જેવું છે, રસ ન ચાખેલાં નવા મધ જેવું છે અને પુણ્યનાં અખંડ ફળ જેવું છે, તે કયા ભક્તા પુરુષને તે સ્ત્રી બ્રહ્મા મેળવી આપશે, એ હું જાણતું નથી.
૧ “તાવાય’ શુતિ રુ. છે. ૪. ૪િ. તથા ૪ કિ.રા. પાયાન્તભા ૨ “ધન' રૂતિ ગુ. છે. હૃ. જિ. વાતમુા - “રનામુ તિ . છે. ૨. જિ. પાઠાન્તરમાં ૪ “નિદ્ મવકૂપ૦ રુતિ અ. . ૪. જિ. સારા