Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/023101/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ * શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા * ચંયાંક ૧૫૭ અંતિમ આરાધના માટે ૫ય ના સં ગ્રહ ભાષાંતર સાથે સંપાદક પૂ. આ. શ્રીવિજયજિનેન્દ્રસૂરિ મ. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રન્થમાલા ગ્રંથાંક – ૧૫૭ શ્રી મહાવીર જિનેન્દ્રાય નમ: શ્રીમણિબુદ્ધયાણંદ હર્ષકપુરામૃતસૂરિ નમઃ અંતિમ આરાધના માટે ૫ય ના સંગ્રહ ( ભાષાંતર સાથે તમૂર્તિ પૂજ્ય આચાર્યદેવ વિજયકપૂરસૂના મહારાજના પટ્ટધર હાલોકવા છે પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની પટ્ટધર પ્રાચીન સાહિત્ય દ્ધારક પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસુરીશ્વરજી મહારાજ - સહાયક : શ્રી ભક્તિ મંડળ – લંડન હ. શ્રી જયુભાઈ વીસરીઆ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિકા : શ્રી હુ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા લાખાબાવળ-શાંતિપુરી (હાલાર) વીર સં. ૨૫૧૩ વિક્રમ સ. ૨૦૪૩ કિંમત વાંચન મનન, મુદ્રણસ્થાન : સર્વોદય પ્રિન્ટીંગ પ્રેસ જૈન દેરાસરની બાજુમાં, જી.પી.એ. સામે, જામનગર-૩૬૧૦૦૧. ફેન ઃ ૭૬૦૦૬ સને ૧૯૮૬ en પ્રથમ આવૃત્તિ નકુલ ૧૦૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બોલ શ્રી જિન શાસન એ પૂર્વભવ અને ભાવિ ભવની દીર્ઘ વિચારણા કરે છે. આ ભવના સુખ દુખ ક્ષણિક છે અને સુખ ભેળવવામાં મસ્ત બને તે ભાવિના ભવ બગડે. માટે આ ભવના સુખની ઉપેક્ષા કરીને પણ ભાવિભવ સુધારે જોઈએ અને શ્રી જિન શાસનની શ્રદ્ધા પૂર્વકની રૂચિ ભાવિ ભવની પરંપરાને પણ સુધારીને મોક્ષપદ સુધી લઈ જાય છે. તેથી અંત સમયે જે જીવ ચેતી જાય છે તેનું શ્રેય થઈ જાય છે. આખા જીવનની ધર્મ સાધના પણ અંત સમયને સુધારવાના અભ્યાસ માટે છે. અંત સમયે જીવને કરવા એગ્ય આરાધનાના અધિકાર રૂપ ચાર પન્ના અને પર્યન્ત આરાધના તથા પરમાનંદ પચીશી એ છ ગ્રન્થ સંગ્રહિત કર્યા છે અને છે એ ગ્રંથ ભાષાંતર સહિત મુક્યા છે જેથી આરાધના કરનાર કરાવનારને સુગમતા રહે Page #5 -------------------------------------------------------------------------- ________________ ચાર શરણ, સંથારા પારિસી, પુણ્ય પ્રકાશ સ્તવન, દેશવિધ આરાધનાનું સ્તવન, પદ્માવતી જીવરાશિ વિગેરે પણ અ'તસમયની આરાધના માટે ઉપયાગી છે. દરરાજ ચાર શરણના સ્વીકાર-સુકૃત અનુમેદના, દુષ્કૃત નિંદ્રા વિગેરે ીને સમાધિની પ્રાપ્તિ માટે સૈા સદા ઉજમાળ અનેા એજ સદાની શુભ ભાવના. ૨૦૪૩ કા. સુ. ૧૩ શુક્રવાર તા. ૧૪-૧૧-૮૬ ઓસવાળ કાલેાની જામનગર Li -જિનેન્દ્રસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ આભાર દશન જણાવતાં આનંદ થાય છે કે શ્રી સંઘમાં પ્રાચીન સાહિત્યના ઉદ્ધારની ખૂબ જરૂર છે અને તે જરૂરી ઉપયોગી અને તેવા સાહિત્યનું પ્રકાશન ચાલુ છે. આ પયજ્ઞા સંગ્રહ એ આરાધના માટે સુવણું અવસરનું કારણુ છે તેનું પ્રકાશન લ’ડન-ભક્તિ મંડળના સહયેાગથી જ્ઞાન દ્રવ્યની રકમથી હુઃ જયુભાઇ વીસરી દ્વારા પ્રગટ થાય છે જે શ્રી સંધમાં ઉપયાગી અને આરાધનાના ભાતા રૂપ બનશે. આ સહકાર માટે લંડન સત્સંગ મ`ડળના અને તે દરેક ભાઇ બહેનોના આભાર માનીએ છીએ. આવા શુભ કાર્ય માં સદા સહયોગ આપતા રહે તેવી શુભ ભાવના વ્યકત કરીએ છીએ. તા. ૧૧-૧૧-૮૬ શાક મારકેટ સામે, જામનગર (સૈારાષ્ટ્ર) વિ. મહેતા મગનલાલ ચત્રભુજ વ્યવસ્થાપક શ્રી હુ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કમ ગ્રંથનું નામ પેજ નં. ૧ ૨ ભક્ત-પરિજ્ઞા પયગ્નો (વીર ભદ્રાચાર્યકૃત) ચઉશરણ પયગ્નો ( , ) ૧ ૫૧ ૩ મહા પચ્ચક્ખાણ પત્રો ૪ મરણ સમાધિ પયગ્નો : ૧૦૭ પર્યત આરાધના (સેમ સૂરિકૃત) ૧૩૦ પરમાનંદ પચ્ચીશી Page #8 -------------------------------------------------------------------------- ________________ अर्हम् ॥ श्रीपार्श्वनाथाय नमः ॥ । सुयथविर - वीरभद्दायरिय - विरहओ । ॥ १ ॥ भत्त - पयन्नो ॥ 9 नमिऊण महाइस, महाणुभावं मुणि महावीरं । भणिमा भत्तपरिन्नं नियसरणट्टा परट्ठा य ॥ १ ॥ અર્થ :- મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંઢીને પાતાને તથા પરને શરણુ કરવાને અર્થે ભક્ત પરિજ્ઞા પયન્નો હું કહું છું. ૧ भवगहणभमणरीणा, लहंति निव्वुइसुहं जमल्लीणा । तं कप्पमकाणण - सुहयं जिणसासणं जय ॥२॥ 9 અર્થ :- સંસારરૂપી ગહન વનમાં ભમતા પીડાએલા જીવો જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખુ સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વતે છે. ર मणुयत्तं जिणवयणं च, दुल्लहं पाविऊण सप्पुरिसा । सासय सुहिकर सिएहि, नाणवसिएहिं हायव्वं ॥ ३॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અર્થ :- દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને પુરુષોએ શાશ્વત સુખના એક રસીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. ૩ जं अज सुहं भविणा, संभरणीयं तयं भवे कल्लं । मग्गंति निरुवसग्गं, अफ्वग्गसुहं बुहा तेण ॥४॥ અર્થ :- જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા રોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરુષ ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थए तयं बिति । परिणामदारुणमसा-सयं च जं ता अलं तेणं ॥५॥ અર્થ - પંડિત પુરૂષે માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું. પ जं सासय-सुह साहण,-माणा-आराहणं जिणिदाणं । ता तीए जइयवं, जिणवयणविसुद्धबुद्धीहि ॥६॥ - અર્થ - જિન વચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતા સુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાલવાને વિષે ઉદ્યમ કરવો. ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભત્ત યન્નો तं नाणदंसणाणं, चारिततवाण जिणपणीयाणं । जं आराहणमिणमा, आणाआराहणं विति ॥ ७॥ અર્થ :- તે જિનેશ્વરાએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. છ पवज्जाए अन्भुजओवि, आराहओ अहासुतं । अब्भुज्जयमरणेणं, अविगलमाराहणं लहइ ॥ ८ ॥ અર્થ :- દીક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા થો સંપૂર્ણ આરાધકપણું પામે, तं अब्भुज्जयमरणं, अमरणधम्मेहिं वन्नियं तिविहं । भत्तपरिन्ना इंगिणि, पाओवगमं च धीरेहि ||९|| અર્થ :- મરણુ રૂપી ધર્મ નથી એવા ધૈય વતા (વીતરાગેા) એ તે ઉદ્યમવંતનું મરણ ૧ ભક્ત પરિજ્ઞા મરણુ, ૨ ઇગિની મરણ, અને ૩ પાદપાપગમ મરણુ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯ भत्तपरिन्नामरणं, दुविहं सवियारमा य अवियारं । सपरक्कमस्स मुणिणा, संलिहियतणुस्स सवियारं ॥ १०॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અર્થ :- ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છે :૧ સવિચાર અને ૨ અવિચાર. લેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ જાણવું) ૧૦ अपरकमस्स काले, अपहपत्तंमि जं तमवियारं । तमहं भत्तपरिन्नं, जहापरिन्नं भणिस्सामि ॥११॥ - અર્થ – પરાક્રમ રહિત સાધુને સંલેખન કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિણા મરણને યથામતિ હું કહીશ. ૧૧ વિદ્ય-રુ-વિચામ मच्चुकलियाणमकयकरणाणं । निरवज्ज-मज्जकालिय નાગુ નિવાસ સ્થા અર્થ :- ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકૃત (અતીચાર)ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગ રહિત મરણ યોગ્ય છે. ૧૨ पसमसुहसप्पिवासो, असोअहासो सजीवियनिरासो। विसयसुह-विगयरागो, धम्मुज्जम-जायसंवेगो ॥१३॥ અર્થ:- ઉપશમ સુખને વિષે અભિલાષવાળે, શેક અને હાસ્ય રહિત, પિતાના જીવિતને વિષે આશા રહિત, વિષય Page #12 -------------------------------------------------------------------------- ________________ ભત્ત થયો સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિશે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલે છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને એગ્ય છે.) ૧૩ निच्छियमरणावत्था, वाहिग्धत्था जई गिहत्थो वा। भविओ भत्तपरिन्नाइ, नायसंसारनिग्गुन्नो ॥१४॥ અર્થ - મરણની અવસ્થા નિચે કરી છે જેણે, વ્યાધિગ્રસ્ત અને જાણ્યું છે સંસારનું નિરૂપણું જેણે એ ભવ્ય યતિ અથવા ગૃહસ્થ ભક્તપસ્સિા મરણને એગ્ય જાણવો. ૧૪ વાદિ-ન-મ-મરે, નિરંતરુત્તિ-ની-નિવર ! परिणाम-दारुण-दुहा, अहो दुरंतो भवसमुद्दो ॥१५॥ અર્થ - વ્યાધિ જરા અને મરણ રૂપી મગરવાળે, નિરંતર જન્મ રૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનાર સંસારરૂપી સમુદ્ર ઘણે દુરંત છે, એ ખેદની વાત છે. ૧૫ पच्छायावपरद्धो, पियधम्मा दोसदूसणसयण्हो । अरिहइ पासत्थाईवि,दासदासिल्लकलिओऽवि ॥१६॥ અર્થ - પશ્ચાતાપથી પીડાએલે, ધર્મ પ્રિય છે જેને, દેષને નિંદવાને તૃષ્ણાવાલે, તથા દોષ અને દુઃશીલપણા વડે પણ સહિત એવા પાસસ્થાદિક પણ અણસણને એગ્ય છે. ૧૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ इय कलिउण सहरिसं, गुरुपायमूलेऽभिगम्म विणएणं । भालयल-मिलिय-कर-कमल, सेहरा बंदिउं भणइ ॥१७॥ અર્થ :- આ અણુશણ કરીને હર્ષ સહિત વિનય વડે ગુરુનાં ચરણ કમલ આગલ આવીને હસ્ત કમલ મુકુટની પેઠે કપાલે લગાડીને ગુરુને વાંચીને આ પ્રમાણે કહે. ૧૭ आरुहियमहं सुपुरिस, भत्तपरिना-पसत्थ-बोहित्थं । निज्जामएण गुरुणा, इच्छामि भवनवं तरि॥१८॥ અર્થ :- હે સન્દુરુષ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયામક ગુરુ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને छु छु. १८ कारनामयनीसंद-सुंदरो सोवि से गुरू भणइ । आलोयण-वय-खामण,-पुरस्सरं तं पवज्जेसु ॥१९॥ અર્થ - દયા રૂપ અમૃત રસથી સુંદર તે ગુરુ પણ તેને ४९ छ -( Arस !) भावीय , प्रत व्यरी, सपने ખમાવવા પૂર્વક, ભક્ત પરિજ્ઞા અણુશણને અંગીકાર કર. ૧૯ इच्छामुत्ति भणित्ता, भत्ती-बहुमाण-सुद्ध-संकप्पा । गुरुणो विगयावाए, पाए अभिवंदिउँ विहिणा ॥२०॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભત્ત યો અર્થ :- ઇચ્છ' એમ કહીને ભક્તિ અને બહુમાન વર્ડ શુદ્ધ સ’કલ્પવાલા, ગએલા અનવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંઢીને. ૨૦ सल्लं उद्धरिउमणा, संवेगुव्वेयतिव्वसद्धाओ । जं कुणइ सुद्धिहउं, सो तेणाराहओ होइ ||२१|| અર્થ :- પેતાના શલ્યને ઉદ્ધરવાને છતા, સંવેગ (માક્ષના અભિલાષ) અને ઉદ્વેગ (સ ́સાર છેડવાની ઇચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાલેા શુદ્ધિને માટે જે કઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. ૨૧ अह सो आलाअणदास- वज्जियं उज्जियं जहायरियं । बालुव्व बालकालाए, देव आलाअणं सम्मं ॥२२॥ અર્થ :- હવે તે આલેયણુના દોષે કરીને રહિત, ખાલકની માફક બચપણના વખતથી જેવું આચરણ યુ હોય તેવું સમ્યક્ પ્રકારે આલેચન કરે. ૨૨ ठविए पायच्छिते, गणिणा गणि- संपया - समग्गेणं । संममणुमन्निय तवं अपावभावो पुणेा भइ ||२३| અર્થ :- આચાર્યના સમગ્ર ચુણા સહિત આચાયે પ્રાયશ્ચિત આપે થકે, સમ્યક્ પ્રકારે તે પ્રાયશ્ચિત તપ આદરીને નિમલ ભાવવાલે તે શિષ્ય ફ્રીને કહે. ૨૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ दारुण-दुह-जलयर-नियर भीम-भवजलहि-तारण-समत्था । निप्पञ्चवायपाए, महव्वए अम्ह उक्खिवसु ॥२४॥ અથ:- દારૂણ દુઃખરૂપ જલચર ના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મકે. ૨૪ जइवि स खंडियचंडा, अखंडमहव्वओ जई जइवि । पव्वज्जवउट्ठावण-मुट्ठावणमरिहइ तहावि ॥२५॥ અર્થ :- જે પણ ખંડ્યો છે કે જેણે એ અખંડ મહાવ્રતવાલે યતિ છે, તે પણ પ્રવજ્યા વ્રતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. ૨૫ पहुणा सुकयाणति, भिन्चा पञ्चप्पिणंतिजह विहिणा। जावज्जीव पइन्ना-णत्ति गुरुणा तहा सोऽवि ॥२६॥ અર્થ :- સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરે વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યત ચારિત્ર પાલીને તે પણ ગુરુને એ પ્રમાણે જણાવે છે. ૨૬, जो साइयारचरणा, आउट्टिय-दंड-खंडियवओ वा। तह तस्सविसम्ममुव-ट्ठियस्स उट्ठावणा भणिया॥२७॥ અર્થ :- જેણે અતિચાર સહિત વ્રત પાલ્યું તથા Page #16 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પત્રો આકુટ્ટી (કપટ) દંડે વ્રત ખંડ્યું એવા પણ સમ્યફ ઉપસ્થિત થએલા તેને (શિષ્યને) ઉપસ્થાપના કહી છે. ૨૭ तत्तो तस्स महव्वय-पव्ययभारो नमंतसीसस्स । सीसस्स समारावइ, सुगुरूवि महव्वए विहिणा ॥२८॥ અર્થ :- ત્યાર પછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરૂ વિધિ વડે મહાબતની આપણા કરે. ૨૮ अह हुज्ज देसविरए, समंत्तरए रए अ जिणवयणे । तस्सवि अणुव्वयाई, आरोविज्जति सुद्धाइं ॥२९॥ અર્થ - હવે દેશવિરતિ શ્રાવક સમક્તિને વિષે રક્ત અને જિન વચનને વિષે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવતે મરણના વખતે આરેપણ કરાય છે. ૨૯ अनियाणादारमणा, हरिस-चस-विसट्ट-कंचुय-करालो । पूएइ गुरुं संघं साहमियऽमाइ भत्तीए ॥३०॥ અર્થ - નિયાણ રહિત અને ઉદાર ચિત્તવાલે, હર્ષને લીધે વિસ્તાર પામ્યાં છે જેમ રાય જેનાં એ તે ગુરુની સંઘની અને સાધર્મિકની નિષ્કપટ ભક્તિ વડે પૂજા કરે. ૩૦ नियदब्वमपुव्व-जिणिंद-भवण-जिणबिंब-वर-पइट्टासु। वियरइ पसत्थ-पुत्थय-सुतित्थ-तित्थयरपूआसु॥३१॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અર્થ - પ્રધાન જિનેન્દ્ર પ્રસાદ, જિન બિબ, અને ઉત્તમ પ્રતિષ્ઠાને વિષે તથા પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, સુતીમાં અને તીર્થંકરની પૂજાને વિષે શ્રાવક પિતાના દ્રવ્યને વાપરે. ૩૧ जइ सोऽवि सव्वविरइ-कयाणुराए विसुद्धमणकाए। छिन्नसयणाणुराए, विसयविसाए विरत्तो अ॥३२॥ અર્થ - જે તે શ્રાવક સર્વ વિરતિ સંયમને વિષે પ્રીતિવાળો, વિશુદ્ધ મન (વચન) અને કાયાવાલે, સ્વજન કુટુંબના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળી અને વૈરાગ્યવાલે. ૩૨ संथारयपव्वज्ज, पडिवज्जइ सोवि नियमनिरवज्ज । सव्वविरइप्पहाणं, सामाइयचरित्तमारुहइ ॥३३॥ અર્થ :- શ્રાવક સંથારા રૂપ દીક્ષાને અંગીકાર કરે અને નિયમ વડે દેષ રહિત સર્વ વિરતિ રૂપ પાંચ મહાવતે પ્રધાન સામાયિક ચારિત્ર અંગીકાર કરે. ૩૩ अह सो सामाइयधरा, पडिवनमहव्वओ अ जो साहू । देसविरओ अचरिमं,पच्चक्खामित्ति निच्छइए॥३४॥ ' અર્થ :- હવે તે સામાયિક ચારિત્ર ધારણ કરનાર અને મહાવ્રતને અંગીકાર કરનાર જે સાધુ તથા છેલ્લું પચ્ચખાણ કરું એવા નિશ્ચયવાળે દેશ વિરતિ શ્રાવક૩૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભત્ત થયો - गुरु-गुण-गुरुणा, गुरुणा पयपंकय-नमिय-मत्थए भणइ । भयवं भत्तपरिन्नं, तुम्हाणुमयं पवज्जामि ॥३५॥ અર્થ - મેટા ગુણો વડે મહાન ગુરૂના ચરણકમલમાં મસ્તક વડે નમસ્કાર કરીને કહે છે કે હે ભગવન! તમારી અનુમતિથી ભક્ત પરિજ્ઞા અણુશણ હું અંગીકાર કરું છું. ૩૫ आराहणाइ खेमं, तस्सेव य अप्पणो अ गणिवसहा । दिव्वेण निमित्तेणं, पडिलेहइ इहरहा दोसा ॥३६॥ અર્થ :- આરાધના વડે તેને (અણસણ લેનારને અને પિતાને કલ્યાણ થાય, તેમ દિવ્ય નિમિત્ત વડે જાણીને, આચાર્ય અણસણ લેવરાવે, નહિ તે (નિમિત્ત જોયા વિના લેવાય તે) દેષ લાગે ૩૬ तत्तो भवचरिमं से, पच्चक्खाइत्ति तिविहमाहारं । उकोसियाणि दव्वाणि, तस्स सव्वाणि दंसिज्जा॥३७॥ અર્થ - ત્યાર પછી તે ગુરુ ઉત્કૃષ્ટ સર્વ દ્રવ્ય પિતાના શિષ્યને દેખાડીને ત્રણ પ્રકારના આહારનાં જાવજીવ સુધી પચ્ચકખાણ કરાવે. ૩૭ पासित्तु ताणि काई, तीरं पत्तस्सिमहिं कि मज्झ। देसं च काइ भुच्चा, संवेगगआ विचिंतेइ ॥३०॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ પયન્ના સંગ્રહુ અર્થ :- તે (ઉત્કૃષ્ટાં દ્રવ્યાને) જોઈ ને ભવ સમુદ્રના કાંઠે પહોંચેલા મારે આના વડે શું કામ છે. એમ કેઈ જીવ ચિંતવે; કોઈ જીવ દ્રવ્યની ઇચ્છા હોય તે ભાગવીને સવેગ પામ્યા છતા એ પ્રમાણે ચિંતવે. ૩૮ ૧૧ कि चत्तं नावमुत्तं मे, परिणामासुई सुई । दिट्टसारो सुहं झायर, चोअणे से विसीय ॥ ३९॥ અર્થ :- શું મેં ભોગવીને છાંટ્યુ નથી, જે પવિત્ર પન્ના હાય તે પરિણામે અશુચિ છે એમ જ્ઞાનમાં તલ્પ થક શુભ ધ્યાન કરે; જે વિષાદ પામે તેને આવી ચેાયણા (પ્રેરણા) આપવી. ૩૯ उअरमलसोहणट्ठा, समाहिपा मणुन्न म सोऽवि । महुरं पज्जेयव्वा, मंदं च विरेयणं खमए ॥ ४० ॥ અર્થ :- ઉત્તરમલની શુદ્ધિને અર્થ સમાધિપાન (સાકર વિગેરેનું પાણી) એને સારૂ હોય, તે તે મધુર પાણી પણ તેને પાવું અને થોડે ઘેાડે વિરેચન કરાવવું. ૪૦ एल तय - नागकेसर - तमालपत्तं ससक्करं दुद्धं । पाऊण कढिय - सीयल - समाहिपाणं तओ पच्छा ॥ ४१ ॥ અ એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રે સાકરવાલું દુધ કઢીને ટાઢુ કરી પાઈ એ તે સમાધિ પાણી કહીએ. (એ પીવાથી તાપ ઉપશમે) ત્યાર પછી :- ૧૪ -: Page #20 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પયગ્નો महुरविरैयणमेसो, कायव्वा फेाफलाइदव्वेहिं । निव्वाविओ अ अग्गी, समाहिमेसा सुहं लहइ ॥४२॥ અર્થ :- ફેફલાદિક દ્રવ્ય કરીને મધુર ઔષધનું વિરેચન કરાવવું જોઈએ. કેમકે એ રીતે ઉદરને અગ્નિ તેલવે થકે આ (અણશણને કરનારા) સુખે સમાધિ પામે. ૪૨ जावज्जीवं तिविहं, आहारं वोसिरइ इह खवगो। निज्जवगो आयरिओ, संघस्स निवेयणं कुणइ ॥४३॥ અર્થ - અણશણ કરનાર તપસ્વી જાવજીવ સુધી ત્રણ પ્રકારના આહાર (અશન, ખાદિમ, અને સ્વાદિમ)ને અહીં વોસિરાવે છે, એમ નિર્ધામણા કરાવનાર આચાર્ય સંઘને નિવેદન કરે. ૪૩. आराहणपच्चइयं, खमगस्स य निरुवसग्गपच्चइयं । ता उस्सगा संघेण, हाइ सव्वेण कायव्वा ॥४४॥ અર્થ :- તે (તપસ્વી)ને આરાધના સંબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે માટે સર્વ સંઘ કાઉસ્સગ્ન કર. ૪૪ पच्चखाविति तओ, तं ते खवगं चउन्विहाहारं । संघसमुदायमझे, चिइवंदणपुव्वयं विहिणा ॥४५॥ અર્થ :- ત્યાર પછી તે આચાર્ય સંઘના સમુદાયમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષેપક (તપસ્વી)ને ચતુવિધ આહારનું પચ્ચખાણ કરાવે. ૪૫ अहवा समाहिहेऊ, सागारं चयइ तिविहमाहारं । ता पाणियंपि पच्छा, वोसिरियव्वं जहाकालं ॥४६॥ અર્થ - અથવા સમાધિને અર્થે ત્રણ પ્રકારના આહારને સાગારપણે પચ્ચકખે. ત્યાર પછી પાણીને પણ અવસરે સિરાવે. ૪૬ तो सो नमंतसिरसं,-घडंतकरकमलसेहरा विहिणा। खामेइ सव्वसंघ, संवेगं संजणेमाणो ॥४७॥ અર્થ - ત્યાર પછી મસ્તક નમાવીને પિતાના બે હાથને મસ્તકે મુકુટ સમાન કરીને તે (અણુશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતે સર્વ સંઘને ખમાવે. ૪૭ आयरियउवज्ज्ञाए, सीसे साहमिए कुलगणे य । जे मे केइ कसाया, सव्वे तिविहेण खामेमि॥४८॥ અર્થ - આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણના ઉપર મેં જે કઈ કષાય કર્યા હોય, તે સર્વે હું ત્રિવિધે (મન, વચન અને કાયા વડે) ખમાવું છુ. ૪૮ सव्वे अवराहपए, खामेमि अहं खमेउ मे भयवं । अहमवि खमामि सुद्धो, गुणसंघायस्स संघस्स ॥४९॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પયન્નો ૧૫ અર્થ - હે ભગવન ! મારા સર્વે અપરાધના પદ (વાંક), હું માનું છું માટે મને ખમે અને પણ ગુણના સમૂહ વાલા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. ૪૯ इय वंदण-खामण गरिहणेहिं, भवसयसमज्जियं कम्म। उवणेइ खणेण खयं, मिगावई-राइपतिव्व ॥५०॥ અર્થ :- આ રીતે વંદન, ખામણું અને સ્વનિંદાઓ વડે સે ભવનું ઉપાજેવું કર્મ એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. ૫૦ अह तस्स महव्वय--सुठ्ठियस्स tણવા-માઉથમફસો पच्चक्खायाहारस्स, तिव्य-संवेग-सुहयस्स ॥५१॥ અથ. - હવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા, જિન વચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મનહર તે (અણુસણ કરનાર)ને. પ૧ आराहणलाभाउ, कयत्थमप्पाणयं मुणंतस्स । कलुस-कल-त અનુર્દિ હે મળવણમા પરા અર્થ - અણુશણુની આરાધનાના લાભથી પિતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને એલંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. પર Page #23 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ कुग्गह परूढ-मूलं, मूला उच्छिद वच्छ मिच्छत्तं । भावेसु परमतत्तं, संमत्तं सुतनीईए ॥५३॥ मथ - ध्यु छ घई (४ ) ३भूस रेनु એવા મિથ્યાત્વને મૂલ થકી ઉખેડી નાંખીને હે વત્સ! પરમ તત્વ એવા સમ્યકત્વને સૂત્રની નીતિએ વિચાર. ૫૩ भत्तिं च कुणसु तिव्वं, गुणाणुराएण वीयरायाणं । तह पंचनमुक्कारे, पवयणसारे रई कुणसु ॥५४॥ અર્થ - વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર. તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. ૫૪ सुविहिय-हिय-निज्झाए, सज्झाए उज्जुओ सया होसु । निच्चं पंचमहव्वय-रक्खं कुण आयपच्चक्खं ॥५५॥ અર્થ “– સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉધમવંત થા, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્માની સાક્ષીએ કર. ૫૫ उज्झसु नियाणसल्लं, मोहमहल्लं सुकम्मनिस्सल्लं । दमसु अ मुर्णिदसंदोहे निदिए इंदिय-महंदे ॥५६॥ અર્થ “- મોહ વડે કરીને મોટા અને શુભ કર્મને વિષે Page #24 -------------------------------------------------------------------------- ________________ ભત પયત્રી ૧૭ શલ્ય સમાન નિયાણ શલ્યને તું ત્યાગ કર, અને મુનીદ્રોના સમૂહમાં નિંદાએલ ઈંદ્રિય મૃગે દ્રોને તું દમ, પદ निव्वाणसुहावाए, विइन्न-निरयाइ-दारुणावाए । हणसु कसायपिसाए, विसयतिसाए सइसहाए ॥५७॥ અર્થ - નિર્વાણ સુખમાં અંતરાય ભૂત, નરકાદિકને વિષે ભયંક્ય પાત કરાવનાર અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કષાયે રૂપી પિશાચેને તું હણ ૫૭ काले अपहुपंत, सामन्ने सावसेसिए इण्हि । मोह-महाग्उि-दारणअसिलढिसुणसुअणुसहि॥५८॥ અર્થ - કાલ નહિ પહોંચતે અને હમણાં થોડું ચારિત્ર બાકી રહે છતે, મેહ રૂપી વરીને વિદારવાને માટે ખડગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાભલ. ૫૮ * संसारमूलवीयं, मिच्छत्तं सव्वहा विवज्जेह । संमत्ते दढचित्तो होसु नमुक्कारकुसला अ ॥५९॥ અર્થ :- સંસારના મૂલ બીજ ભૂત મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કર. અને સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલે થઈ નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. ૫૯ मिगतिहियाहिं तोयं, मन्नति नरा जहा सतण्हाए । सुक्खाई कुहम्माओ, तहेव मिच्छत्तमूढमणा॥ ६०॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ પય%ા સંગ્રહે થડ , અર્થ - જેમ માણસે પિતાની તૃષ્ણ વડે મૃગતૃષ્ણાને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલે કુધર્મ થકી સુષની ઈચ્છા કરે છે. ૬૦ ) પર વિ તે , . ને વિનેય પ્ટિસમિ . जं कुणइ महादासं, तिव्वं जीवाण मिच्छत्तं ॥६१॥ અર્થ :- તીવ્ર મિથ્યાત્વ જીવને જેમ મહા દેષ કરે છે, તે દોષ અમિ, વિષ કે કૃષ્ણ સપ પણ કરતા નથી. ૨૧ पावेइ हेव बसपा, तुरु मिणिदत्तुव्व दारुणं पुरिसा। मिच्छत्तमाहिअमणो, साहुपउसाउ पावाएं ॥२॥ " અર્થ :- મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળે માણસ સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તરૂમિણિ નગરીના દત્તરાજાની પેઠે તત્ર દુઃખ આ લેકમાંજ પામે છે. દર मा कासि तं पमायं, संमत्ते सव्वदुक्खनासणए । સપા નાળ--નિરખrછું દરા અર્થ - સર્વ દુઃખને નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રસાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. ૬૩ भावाणुराय पेमाणु,-राय-सुगुणाणुराय-रते अ। धम्माणुरायरत्तो अ, हेसु जिणसासणे निच्च ॥६॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભત્ત યજ્ઞો ૧૯ અર્થ :- જેવા તું પદાના ઉપર અનુરાગ કરે છે, પ્રેમના અનુરાગ કરે છે અને સદગુણના અનુરાગને વિષે રક્ત થાય છે તેવાજ જિન શાસનને વિષે હંમેશાં ધમના અનુરાગ વડે રક્ત થા. ૬૪ दंसणभट्ठो भट्ठो, न हु भट्ठो होइ चरणपब्भट्ठो । दंसणमणुपत्तस्स उ, परियडणं नत्थि संसारे ॥ ६५ ॥ અર્થ :- સમ્યક્ત્વથી ભ્રષ્ટ તે સર્વાથી ભ્રષ્ટ જાણવા, પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલે। બધાથી ભ્રષ્ટ થતા નથી, કેમકે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. ૬૫ दंसणभट्ठो, दंसण भट्टस्स नत्थि निब्बाणं । ટૂંપળમદો, सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ॥ ६६ ॥ અર્થ :-દન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણવા, કારણ કે સમ્યકત્વથી પડેલાને મેાક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સક્તિથી રહિત જીવ મેાક્ષ પામતા નથી. ૬૬ सुद्धे सम्म अविरओ वि, अज्जेइ तित्थयरनामं । जह आगमेसिभद्दा, હરિજીજી—પટ્ટુ—મેળિયાર્રયા ।।દ્દા અથ ઃ- શુદ્ધ સમકિત તે અવિરતિ જીવ પણ તી કર નામ કમ ઉપાર્જન કરે છે, જેમ આગામી કાલમાં કલ્યાણુ Page #27 -------------------------------------------------------------------------- ________________ પયના સંગ્રહ થવાનું છે જેમનું એવા હરિવંશના પ્રભુ એટલે કૃષ્ણ મહારાજ અને શ્રેણિક વિગેરે રાજાઓએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમ. ૬૭. कल्लाणपरपरयं, लहंति जीवा विसुद्धसम्मत्ता । સન્મ-મણ–યા, નઘરૂ સમુરાસુરે હૈg ૬૮ " અર્થ :- નિર્મલ સમ્યકત્વવાલા છ કલ્યાણની પરંપરાને પામે છે. (કેમકે) સમ્યગ દર્શન રૂપી રત્ન સુર અને અસુર લેકને વિષે અમૂલ્ય છે. ૬૮ तेलुकस्स पहुत्तं, लद्रूणवि परिवडंति कालेणं । सम्मत्ते पुण लद्धे, अक्खयसुक्खं लहइ मुक्खं ॥६९॥ અર્થ :- ત્રણ લેકની પ્રભુતા પામીને પણ કાલે કરીને તે પડે છે. પણ સમ્યકત્વ પામે છતે જીવ અક્ષય સુખવાલું મેક્ષ પામે છે. ૬૯ રિહંત-સિદ્ધ-ફ વિચારિય–વસો . तिव्वं करेसु भत्तिं, तिगरणसुद्धेण भावेणं ॥७॥ અર્થ :- ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ ચૈત્ય, જિન પ્રતિમા) ૪ પ્રવચન-સિદ્ધાંત, ૫ આચાર્ય, ૬ અને સર્વ સાધુઓને વિષે મન, વચન અને કાયા એ ત્રણ કરણ વડે શુદ્ધ ભાવથી તીવ્ર ભક્તિ કરે. ૭૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પયત્રી एगावि सा समत्था, जिणभत्ती दुग्गई निवारेउं । दुलहाई लहावेउं, आसिद्धि परंपरसुहाई ॥७१॥ અર્થ - એકલી જિન ભક્તિ પણ દુર્ગતિને નિવારવાને સમર્થ થાય છે. અને સિદ્ધિ પામે ત્યાં સુધી દુર્લભ પરંપર સુખને મેલવી આપવા સમર્થ છે. ૭૧ विज्जावि भत्तिमंतस्से, सिद्धिमुवयाइ हाइ फलया य। किं पुण निव्वुइविज्जा, सिज्ज्ञिहिइ अभत्तिमंतस्स ? ॥७२॥ અર્થ – વિદ્યા પણ ભક્તિવંતને સિદ્ધ થાય છે અને ફલને આપનારી થાય છે, તે વલી શું મેક્ષની વિદ્યા અભક્તિવંતને સિદ્ધ થાય ? ૭૨ तेसि आराहणनायगाण, न करिज्ज जो नरो भत्तिं । धणियंपि उज्जमंतो, सालिं सो ऊसरे ववइ ॥७३॥ અર્થ :- આરાધનાઓના નાયક વીતરાગ ભગવાનની જે માણસ ભક્તિ ન કરે તે માણસ ઘણે પણ ઉદ્યમ કરતે ડાંગરને ઊખર ભૂમિમાં વાવે છે. ૭૩ बीएण विणा सस्सं, इच्छइ सौ वासमब्भएण विणा । आराहणमिच्छंतो, आराहयभत्तिमकरंतो ॥७॥ અથ – આરાધકની ભક્તિ નહિ કરેતે છતાં પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ યન્ના સંગ્રહ આરાધનાને ઇચ્છતા માણસ શ્રી વિના ધાન્યની અને વાદળા વિના વરસાદની ઇચ્છા કરે છે. ૭૪ ૨૨ उत्तम कुल संपत्ति, सुहनिफति च कुणइ जिणभत्ती । मणियार-सिट्ठि-जीवस्स, दद्दुरस्सेव रायगिहे ॥७५॥ અર્થ :– રાજગૃહ નગરને વિષે મણિયાર શેઠના જીવ જે દેડકા થયા હતા તેની જેમ શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ ઉત્તમ કુલમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પત્તિ કરે છે. ૭૫ आराहणा-पुरस्सर-मणन्न-हियओ विसुद्ध साओ । સાર-વય-માં, તે મા મુંત્રી નમુક્કાર ॥૬॥ અર્થ :આરાધનાપૂર્વક, બીજે ઠેકાણે ચિત્ત શકાયા વિના, વિશુદ્ધ લેશ્યાથી સ`સારના ક્ષયને કરનાર નવકારને તું મૂક નહિ. ૭૬ अरिहंतन मुकारे, इक्कोवि हविज्ज जो मरणकाले । सो जिणवरे हि दिट्ठो, संसारुच्छेयणसमत्था | ७७॥ અર્થ :- મરણની વખતે જો અરિહંતને એક પશુ નમસ્કાર થાય તે તે સહસારના નાશ કરવાને સમથ છે એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ૭૭ मिठो किलिट्ठकम्मो, नमो जिणाणंति सुकयपणिहाणो । Page #30 -------------------------------------------------------------------------- ________________ ભર પત્રો कमलदलक्खा जक्खो, ___ जाओ चोरुत्ति सुलिहओ ॥७॥ અર્થ :- માઠાં કર્મને કરનાર મહાવત, જેને રે કહીને શૂલીએ ચડાવે, તે પણ “નમે જિણાણું” એમ કહેતે શુભ ધ્યાને વર્તતે કમલપત્રના જેવી આંખવાલે યક્ષ થ. ૭૮ भाव-नमुक्कार-विवज्जियाई, जीवेण अकयकरणाई। गहियाणि य मुक्काणि य, अणंतसो दव्वलिंगाई ॥७९॥ અર્થ :- ભાવ નમસ્કાર રહિત, નિરર્થક દ્રવ્ય લિગો અનંતી વાર ગ્રહણ કર્યા અને મૂક્યાં છે. ૭૯ आराहणापडागा-गहणे हत्था भवे नमुकारो । સહ સુરમા-ગામ, નીવર માહિદો ૮૦ અથ :- આરાધન ૫ પતાકા લેવાને નમસ્કાર હાથ રુપ થાય છે, તેમજ સદગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. ૮૦ સત્રાડિવિચ , માહિતી મમો નમ્ર चंपाए सिट्ठिसुओ, सुदंसणो विस्सुओजाओ॥१॥ અર્થ :- અજ્ઞાની ગેવાલ પણ નવકાર અપરાધીને મરણ પામે તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠી પુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયે. ૮૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પન્ના સંગ્રહ विज्जा जहा पिसायं, सुट् ठुवउत्ता करेइ पुरिसवसं । नाणं हिययपिसायं, सुट्ठुवउत्तं तह करेइ ॥८२॥ અર્થ - જેમ સારી રીતે આરાધેલી વિદ્યા પિચાશને પુરૂષના વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન માન રૂપી પશાચને વશ કરે છે. ૮૨ उवसमइ किण्हसप्पो, जह मंतण विहिणा पउत्तेणं । तह हियय-किण्ह-सप्पा. सुट्टवउत्तेण नाणेणं ॥३॥ અર્થ - જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે આરાધેલા જ્ઞાન વડે મન રૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. ૮૩ जह मक्कडओ खणमवि, ___ मज्झत्था अच्छिउ न सक्केइ । तह खणमवि मज्झत्था, विसएहि विणा न होइ मणा ॥४॥ અર્થ :- જેમ માંકડો ક્ષણ માત્ર પણ નિશ્ચલ રહી શક્ત નથી, તેમ વિષયેના આનંદ વિના મન ક્ષણ માત્ર પણ मध्यस्थ (निश्चर) २डी शतुं नथी. ८४ - तम्हा स उट्ठिउमणो, मणमक्कडओ जिणावएसेणं । काउ सुत्तनिबद्धो, रामेयव्वा सुहज्झाणे ॥५॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભર પયગ્નો - ૨૫ અર્થ :- માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલ કરીને શુભ ધ્યાનને વિષે રમાડવે. ૮૫ सूई जहा ससुत्ता, न नस्सइ कयवरंमि पडियावि। जीवाऽवि तह ससुत्तो,न नस्सइ गओवि संसारे॥८६॥ અર્થ – જેમ દેરા સહિત સંય કચરામાં પડી હોય તે પણ ખવાતી નથી, તેમ (શુભ ધ્યાન રૂપી) દેરા સહિત જીવ પણ સંસારને વિષે પડ્યો હોય તે પણ નાશ પામતે નથી. ૮૬ खंडसिलेोगेहिं जवा, जइ ता मरणाउ रक्खिओ राया। पत्तो अ सुसामन्नं, | દિં પુન નિબઉત્ત-ગુf Iટલા અર્થ :- જે લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામે, તે જિનેશ્વર ભગવાને કહેલા સૂત્ર વડે જીવ મરણના દુઃખથી છૂટે એમાં શું કહેવું ? ૮૭ अहवा चिलाइपुत्तो, पत्तो नाणं तहाँ सुरत्तं च । સમ-વિવેગ-સંવર, -સુમરણ-મિત્ત-સુયનાળા ૮૮ાા અર્થ :- અથવા ઉપ્રશાસ, વિવેક, સંવર એ પદના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પન્ના સંગ્રહ સાંભલવા માત્ર તેટલા જ) શ્રત જ્ઞાનવાળે ચિલાતી પુત્ર જ્ઞાન તેમજ દેવપણું પા. ૮૮ परिहर छज्जीववहं, सम्मं मण-चयण-काय-जोगेहि । जीवविसेसं नाउं, जावज्जीवं पयत्तैणं ॥८९॥ અર્થ - જીવના ભેદને જાણીને જાવજજીવ પ્રયત્ન વડે સમ્યફ મન, વચન, કાયાના ગવડે છે કાયના જીવના વધને ત્યાગ કર. ૮૯ जह ते न पियं दुक्खं __जाणिअ एमेव सव्वजीवाणं । सव्वायरमुवउत्तो, अत्तोवम्मेण कुणसु दयं ॥९०॥ અર્થ :- જેમ તને દુખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુ ખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદર વડે ઉપયુક્ત (સાવધાન) છતે આત્માની ઉપમા વડે દયાને કર. ૯૦ तुंगं न मंदराओ, आगासाओ विसालयं नत्यि। जह तह जयंमि जाणसु, धम्ममहिंसासमं नत्थि ॥११॥ અથ – જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઊંચું નથી અને આકાશ કરતાં કઈ મેટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. ૯૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભત પા મન્વયિ ય સંવધા, પત્તા નીવેળ સધ્વનીર્દિન તા મારતા નીચે, મારફ સંધિ સર્વે કરા ૨૭ અ :- આ જીવ સવ જીવા સાથે સવ પણ (સઘલાએ) સબધા પામ્યા છે. તેથી જીવાને મારતા સા સ બધિઓને મારે છે. ૯૨ ઃ जीववहा अपवा, जीवदया अपणो दया होई | તા સવ્વનીહિમા, વિત્તા બત્તામંદિ રા અર્થ - જીવનો વધ તે આપણે જ વધુ જાણવા અને જીવની દયા તે આપણી જ દયા છે, તેથી આત્માના સુખને ઇચ્છતા જીવાએ સવ જીવ હિંસા ત્યાગ કરી છે. ૯૩ जावइयाईं दुक्खाईं, हुति चउगइगयस्स जीवस्स । सव्वाईं ताईं हिंसा फलाई निउणं वियाणाहि ॥ ९४॥ ', - અથ :- ચાર ગત્તિમાં રખડતા જીવને જેટલાં દુઃખ થાય છે તે સવે હિંસાનાં ફલ છે એમ સૂક્ષ્મ બુદ્ધિથી જાણ. ૯૪ નૈ િચત્ત સમાન પન્નુત્તળ પાનુંતર ન ચ आरुग्मं सोहग्गं, तं तमहिसाफलं स #p અર્થ - જે, કઈ મોઢું સુખ, પ્રભુપણું જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે નિરંગપણું, સૌભાગ્યપણું, તે તે સવે અહિંસાનું ફૂલ સમજવું. ૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૮ પયજા સંગ્રહ पाणोवि पाडिहेरं, पत्तो छुढावि सुंसुमारदहे। एगेणवि एग-दिण-ज्जिएण हिंसावयगुणेणं ।।९६॥ અર્થ - સુંસુમાર કહને વિષે ફેંકાએલે છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણ વડે દેવતાનું સાન્નિધ્ય પામ્યો. ૯૬ परिहर असच्चवयणं, सव्वंपि चउन्विहं पयत्तेण । संजमवंतावि जओ, भासादासेण लिप्पंति ॥९७॥ અથ – સર્વે પણ ચાર પ્રકારનાં અસત્ય વચનને પ્રયત્ન વડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરુષે પણ ભાષાના દોષ વડે (અસત્ય ભાષણ વડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે;- ૧ અછતાનું પ્રગટ કરવું, જેમ આત્મા સર્વગત છે, ૨ બીજો અર્થ કહેવે, જેમ ગો શબ્દ થવાન. ૩ છતાને ઓલવવું, જેમ આત્મા નથી. ૪ નિંદાનું કરવું, જેમ ચેર ન હોય તેને ચોર કહે. ૯૭ हासेण व काहेण व, लोहेण भएण वावि तमसच्चं । मा भणसु भणसु सच्चं, जीवहियत्थं पसत्थमिणं ॥९०॥ અર્થ - વલી હાસ્ય વડે, ક્રોધ વડે, લેભ વડે, અને ભય વડે તે અસત્ય ના બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. ૯૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પયો विस्ससणिज्जो माया व, हाइ पुज्जो गुरुव्व लोअस्स। सयणुव्व सच्चवाई, पुरिसो सव्वस्स हाई पिओ॥९९॥ અર્થ :- સત્યવાદી પુરુષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરુની પેઠે લેકને પૂજવા ગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલું લાગે છે. ૯૯ होउ व जडी सिहंडी, मुंडी वा वक्कली व नग्गोवा। लोए असच्चवाई, भन्नइ पासंडचंडालो ॥१०॥ અર્થ :- જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ (ઝાડની છાલનાં વસ્ત્ર) પહેરનાર હેય, અથવા નગ્ન હોય તે પણ અસત્યવાદી લેકને વિષે પાખંડી અને ચંડાલ કહેવાય છે. ૧૦૦ अलियं सइंपि भणियं, विहणइ बहुआई सच्चवयणाई। पडिओ नरयंभि वसू, इक्केण असञ्चवयणेण ॥१०१॥ અર્થ :- એક વાર પણ બેલેલું જૂડું ઘણું સત્ય વચનેને નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન વડે વસુ રાજા નરકને વિષે પડ્યો. ૧૦૧ मा कुणसु धीर बुद्धि, अप्पं व बहुं व परधणं धितु। दंतंतरसोहणयं, किलिंचमित्तपि अविदिन्नं ॥१०२॥ અર્થ - હે ધીર! થોડું વધારે કે પારકું ધન (જેવું કે) Page #37 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ દાંત ખોતરવાને માટે એક સળી માત્ર પણ અદત્ત (આપ્યા નિા લેવાને વિચાર ન કર. ૧૨ जो पुणे अत्याँ अवहरइ, तस्स सो जीवियंपि अवहरइ। जंसो अत्थकएणं, उज्झइ जीयं न उण अत्थं ॥१०३॥ ", " અર્થ : વલી જે પુરુષ (પારકુ) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરુષ પૈસાને માહે જણને યાગ કરે છે, પણ પૈસાને મેલ નથી. ૧૦૩ तो जीबदया परम, धम्म गहिऊण गिन्ह मादिन्नं। जिण-गणहर-पडिसिद्धं, लोगविरुद्धं अहम्मं च ॥१०४॥ અર્થ : તેથી જીવદયારૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધર ભગવાને નિષ્ણુ છે, તેમજ લેકવિરુધ છે અને અધર્મ છે. ૧૦ चोरो परलागंमि विनारयतिरिएसु लहइ दुक्खाई। मणुयत्क्षणेवि दीणो, दारिद्दोबद्दओ होइ ॥१०५॥ આ અર્થ - ચેર પરલેકમાં પણ નર્ક તિર્યંચને વિષે ઘણાં દુખે પામે છે; મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પિતાએલે થાય છે. • ૧૦૫ चारिकानाकात, है लहड़। किढिमारपिच्छचितिय, गुट्ठीचाराण चलणेसु ॥१०६॥ + 8 Page #38 -------------------------------------------------------------------------- ________________ ભર પત્રો ૩૧ અર્થ - ચેરીથી નિવલે શ્રાવકને પુત્ર જેમ સુખ પામે, કઢી નામની ડેસીને ઘેર ઘેર પિઠા. તે ચોરોના પગેને વિષે ડોશીએ અંગુઠ મેરપિંછ વડે ચિતર્યો તે એધાની (નિશાની)એ રાજાએ એલખીને શ્રાવકના પુત્રને ટાળીને બધા ચોરેને માર્યા. ૧૦૬ रक्खाहि बंभचेरं, बंभगुतीहिं नवहिं परिसद्धं । निच्चं जिणाहि कामं, दासप्पकामं वियाणित्ता १०७॥ અર્થ - નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કરે, અને કામને ઘણું દેષથી ભલે જાણીને હંમેશાં જીત. ૧૦૭ जावइया किर दोसा, इह परलौए दुआवहा हुँति। आवहइ ते उ सव्वे, महुणसन्ना मणुस्सस्स ॥१०॥ અર્થ :- ખરેખર જેટલા દેશે આ લેક અને પરલેકને વિષે દુઃખ કરનારા છે, તે બધા દોષને મનુષ્યની મૈથુન સંજ્ઞા લાવે છે. ૧૦૮ - -તરગોહીગુપ સંw-૩મe-whi | विसय-बिल-वासिणा, मयमुहेण विब्बोअरोसेण ॥१०९॥ અર્થ :– રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રેષવાલા. ૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પયના સંગ્રહ વામમુઞગેળા, છગ્ગા-નિમ્મીય—પતાઢેળ | भासंति नरा अवसा, દુસહ દુવાવ–વિમળ ।।૨૦। અ :- લજ્જારૂપ કાંચલીવાલા, અહુંકારરૂપ દાઢવાલા અને દુઃસહુ દુઃખકારક વિષવાલા કામરૂપી સર્પ વડે ડસાએલા માણસે પરવશ થએલા દેખાય છે. ૧૧૦ लल्लक्क- नरय-वियणाओ, घार-संसार - सायरुव्वहणं । संगच्छइ न पिच्छइ, तुच्छतं कामियसुहस्स ॥ १११ ॥ અર્થ :- રૌદ્ર નરકની વેદનાઓ અને ઘાર સ સાર સાગરનું વહન કરવું તેને પામે છે, પર`તુ કામિત સુખનું તુચ્છપણું જોતા નથી. ૧૧૧ વમ્મદ-સર-ય-વિદ્યો, નિદ્રો નિત્વ રાયપત્તિ । पाउक्खालयगेह, दुग्गंधेऽगसो वसिओ ॥ ११२ ॥ અર્થ :- જેમ કામના સેડે માણ વડે વિધાએલા અને ગૃધ્ધ થએલા વાણીએ રાજાની સ્ત્રીએ પાયખાનાના ખાલની અંદર નાખ્યા ને અનેક દુધને સહન કરતા ત્યાં રહ્યો. ૧૧૨ कामासत्तो न मुणइ, गम्मागम्मपि वेसियाणुव्व । નિઠ્ઠી વેરત્તો, નિયય-મુયા-મુથ-રૂ-ત્તો ॥૩॥ અર્થ :- કામાસક્ત માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતા નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત | " Page #40 -------------------------------------------------------------------------- ________________ ભર પયગ્નો બાળકને જન્મ આપનારી પિતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલે રહ્યો. ૧૧૩ पडिपिल्लिय कामकलिं, कामग्धत्थासु मुयसु अणुबंध । महिलासु दासविसव,-ल्लरीसु पयई नियच्छंतो॥११४॥ અર્થ :– કંદર્પથી વ્યાપ્ત અને દેષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે પ્રેર્યો છે કામકલહ જેણે એવા પ્રતિબંધને (આસક્તિને સ્વભાવથી જોતા એવા તમે છેડી દે. ૧૧૪ महिला कुलं सुवंसं, पई सुयं मायरं च पियरं च । विसअंधा अगणंती, दुक्खसमुदंमि पाडेइ ॥११५॥ અર્થ - વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પડે છે. ૧૧૫ नीयंगमाहिं सुपओ-हराहिं उप्पिच्छमंथरगईहिं । महिलाहिं निन्नयाहिं व, गिरिचरगुरुयावि भिज्जति ॥११६॥ અર્થ :- સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે છે કેસ્ત્રીઓ નીચગામિની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણુને ધારણ કરનારી) દેખવા ભાગ્ય સુંદર અને મંદ મંદ ગતિવાલી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરુષ)ને પણ ભેદી નાખે છે. ૧૧૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ सुठुवि जियासु सुठुवि, पियासु सुठुवि परूढपिम्मासु । महिलासु मुअंगीसुअ,वीसंभं नाम का कुणइ॥११७॥ અથ:- અતિશય પશ્ચિયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓ રૂ૫ સાપણને વિષે ખરેખર કેણ વિશ્વાસ કરે? ૧૧૭ विसंभनिब्भरं पि हु, उवयारपरं परूढपणयंपि। कयविप्पियं पई (पिअं) झत्ति, निति निहणं हयासाओ ॥११८॥ मथ :- हामी आशावाणी ते (स्त्रीमा) मति વિશ્વાસવંત, ઉપકારને વિષે તત્પર, ને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. ૧૧૮ रमणीयदंसणाओ, सोमालंगीओ गुणनिबद्धाओ। नवमालइमालाओ व, ___ हरति हिययं महिलियाओ ॥११९॥ અય - સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી અને ગુણથી દોરીથી) બંધાએલી નવી બાઈની માણસો પુરુષના હૃદયને હરણ કરે છે. ૧૧૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પન્ના ૩૫ किं तु महिलाण तासिं, दंसण - सुंदर - जणिय-माहाणं । आलिंगणमइरा देह, वज्झमालाण व विणासं ॥ १२० ॥ અર્થ :- પરંતુ દર્શીનની સુંદરતાથી માહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરુષને ગળે પહેરાવવામાં આવતી) માલાની પેઠે પુરુષોને વિનાશ આપે છે. ૧૨૦ # रमणीय दंसणं चेव, सुंदर होउ संगमसुहेणं । गंधुत्रिय सुरहे। मालई, मलणं पुण विणासो ॥१२१॥ અર્થ :- સ્ત્રીઓનું દન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સ`, માલાનો ગંધ પણ સુગંધિદ્વાર હાય છે, પણ મન વિનાશરૂપ થાય છે. ૧૨૧ साकेयपुरा हिवइ, देवरई रज्ज - सुक्ख - पन्भट्ठो । पंगुलहेउं छठें।, बूढा य नईइ देवीए ॥ १२२ ॥ અર્થ :- સાકેત નગરના દેવતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયે, કારણ કે રાણીએ પાંગલા ઉપરના રાગને કારણે તેને નદીમાં ફેંક્યો અને તે નદીમાં મૂક્યો. ૧૨૨ सोयसरी दुरियदरी, कवडकुडी महिलिया किलेसकरी । वइर - विरायण - अरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ॥ १२३॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ३६ યન્ના સગ્રહ અર્થ :- स्त्री शोउनी नहीं, दुरितनी (पापनी) गुझ, કપટનું ઘર, કલેશની કરનારી, વૈરરૂપી અગ્નિને સળગાવવાને અરૂણીના લાકડા સમાન, દુઃખની ખાણુ અને સુખની પ્રતિ પક્ષી છે. ૧૨૩ अमुणिय-मण-परिकम्मा, सम्म का नाम नासि तरह ! वम्मह-सर-पसरोहे, दिट्टिच्छाहे मच्छीणं ॥ १२४ ॥ અર્થ :- કામના બાણુના વિસ્તારવાળા મૃગાક્ષીઆ (સ્ત્રી)નાં દૃષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ, જાણનાર કયા પુરૂષ સમ્યક્ નાશી જવાને સમર્થ થાય ? ૧૨૪ घणमालाओ व दुरुन्नत सुपओहराउ वढति । मोहविसं महिलाओ अलक्कविसं व पुरिसंस्स ॥ १२५॥ અર્થ :- અતિ ચાં અને ઘણાં વાદલાંવાલી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પર્યેાધર (સ્તન) વાળી સ્ત્રીઓ પુરૂષના માહુ વિષને વધારે છે. ૧૨૫ परिहरसू तओ तासि, दिट्टि दिट्ठीविसस्स व अहिस्स । जं रमणि - नयणबाणा, चरित्तपाणे विणासंति ॥ १२६ ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભર પયગ્નો ૩૭ - અર્થ :- તેથી દષ્ટિવિષ સર્ષની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દષ્ટિને તમે ત્યાગ કરે, કેમકે સ્ત્રીનાં નેત્ર બાણ ચારિત્રરૂપી પ્રાણોને નાશ કરે છે. ૧૨૬ महिलासंसग्गीए, अग्गी इव जंच अप्पसारस्स । मय' ब मणा मुणिणा, __ऽवि हंत सिग्धं चिय विलाइ ॥१२७॥ અર્થ :- સ્ત્રીની સેબતથી અલ્પ સત્યવાલા મુનિનું પણ મન અગ્નિથી મણ ઓગળી જાય તેમ ખરેખર જલદી આગલી જાય છે. ૧૨૭ जइवि परिचत्तसंगो, तवतणुयंगा तहावि परिवडइ। महिलासंसग्गीए, कासाभवणूसियव्व रिसी॥१२८॥ અર્થ :- જે પણ સર્વ સંગને ત્યાગ કરનાર અને તપવડે પાતલા અંગવાલા હોય તે પણ કેશાન ઘરમાં વસનાર (સિહ ગુફાવાસી) મુનીની જેમ સ્ત્રીના સંગથી મુનિઓ ચલાયમાન થાય છે. ૧૨૮ सिंगारतरंगाए, विलासवेलाए जोव्वणजलाए। के के जयंमि पुरिसा, नारिनईए न बुहृति॥१२९।। અથ - શુંગાર રૂપી કલ્લોલવાળી, વિલાસ રૂપી ભરતી વાળી, અને યૌવન રૂપી પાણી વાળી સ્ત્રી રૂપી નદીમાં જગતને વિષે કયા કયા પુરૂષ નથી ડુબતા ? ૧૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ विसयजलं मोहकलं, विलास-बिब्बोय-जलयराइण्णं । मयमयरं उत्तिन्ना, तारुनमहण्णवं धीरा ॥१३०॥ અર્થ - ધીર પુરૂષે વિષય રૂપ જલવાલા, મેહ રૂપી કાદવવાલા, વિલાસ અને અભિમાન રૂપી જલચરથી ભરેલા અને મદ રૂપી મગરવાલા, યૌવન રૂપી સમુદ્રને તરી ગયા છે. ૧૩૦ अभितरबाहिरए, सव्वे संगे तुमं विवज्जेहि । कय-कारिय-णुमईहिं, काय-मणो-चाय-जोगेहिं ॥१३१॥ અર્થ :- કરવા કરાવવા અને અનુદવા રૂપ ત્રણ કરણવડે અને મન વચન અને કાયાના જેગો વડે અત્યંતર અને બાહ્ય એવા સર્વે સંગેને તું ત્યાગ કર. ૧૩૧ संगनिमित्तं मारइ, भणइ अलियं करेइ चोरिकं । सेवइ मेहुण मुच्छं, अप्परिमाणं कुणइ जीवो ।।१३२॥ म :- सना (पश्निा ) हेतु प डिंसा रे छ, જૂઠું બોલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે, અને પરિમાણ રહિત મૂછ કરે છે (પરિગ્રહનું પરિમાણ કરતા નથી.) ૧૩૨ संगा महाभयं जं, विहेडिओ सावएण संतेणं । पुत्तेण हिए अत्यंमि, मुणिवई कुंचिएण जहा ।।१३३॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભત્ત પ્રયત્નો - " અર્થ - પરિગ્રહું મોટા ભયનું કારણ છે, કારણ કે પત્ર દ્રવ્ય ચેરે છતે શ્રાવક કુંચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. ૧૪૩ सिब्वग्गंथविमुक्को, सीईभूओ पसंतचित्तो ये । जं पावइ मुत्तिसुहं, न चक्काट्टी वितं लह।।१३४॥ અર્થ :- સર્વ (બાહ્ય અને અત્યંતર) પરિગ્રહણી મુક્ત, શીતલ પરિણામવાલે, અને ઉપશાંત ચિત્તવાલે પુરૂષ નિર્લોભાણાનું (સોનું) જે સુખ પામે છે તે સુખે ચક્રવતી પણ પામતા નથી. ૧૩૪ निस्सलस्सेह महत्वयाई अखंड-निवण-गुणाई। उवहम्मति यताई, मियाणसलिणां मुणिको विर३२॥ ", અર્થ - શલ્ય હિત મુનિની મહાવ્રતે અબફ અને અતિચાર હિત હેય તે મુનિના પણ મહાવતે નિયાણ શલ્યવડે નાશ પામે છે. ૧૩૫ अह राग क्षेस-गर्भ, पोहणमं च तं भवे शिविह। धम्मत्वं हीणकुलाई, पंस्थामा माहगर्भ समार॥ અર્થ - તે (નિયાણ શ0)" રાગે ગર્ભિકફ દ્વપ ગતિ અને ૩ મિહ ગર્ભિત એમ ત્રણ પ્રકારે થાય છે, મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મહ ગોભિત નિયાણું , , = = Page #47 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ સમજવું. (રાગને લીધે જે નિયાણું કરવું તે રાગ ગર્ભિત અને દ્વષને લીધે જે નિયાણું કરવું તે ઢષને ગર્ભિત જાણવું) ૧૩૬ रागेणगंगदत्तो, दोसेण विस्सभूइमाइया । मोहेण चंडपिंगल-माईया हुंति दिटुंता ॥१३७॥ અર્થ - રાગ ગર્ભિત નિચાણને અંગે ગંગદત્તનું, શ્રેષ ગર્ભિત નિચાણને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીને જીવ)નું, અને મેહ ગર્ભિત નિયાણને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૩૭ अगणिय जो मोक्खसुहं, कुणइ नियाणं असारसुहहेउं । सो कायमणिकएणं, वेरुल्लयमाणं पणासेइ ॥१३८॥ અર્થ - જે મેક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણ રૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈર્ય રત્નને નાશ કરે છે. ૧૩૮ दुक्खक्खय-कम्मक्खय, समाहिमरणं च बोहिलाभो । एवं पथ्थेयव्वं, न पत्थणिज्जं तओ अन्नं ॥१३९॥ અર્થ - દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બેધિ બીજને લાભ એટલાં વાનની પ્રાર્થના કરવી, તે સિવાય બીજું કઈ માગવા યોગ્ય નથી. ૧૩૯, Page #48 -------------------------------------------------------------------------- ________________ ભર પત્રો ઉન્સિ-નિવાસણો, નિમિત્ત-નિત્તિ-સમયનુત્તીર્દ पंचमहत्वय-रक्खं, कय-सिव-सुक्खं पसाहेइ ॥१४०॥ અર્થ - નિયાણ શલ્યને ત્યાગ કરીને, રાત્રિ ભોજનની નિવૃતિ કરી, પાંચ સમિતિ ને ત્રણ ગુસવડે મેક્ષ સુખને કરનાર પાંચ-મહાવ્રતની રક્ષાને સાધે છે. ૧૪૦ इंदिय-विसय-पसत्ता, पडंति संसारसायरे जीवा । पक्खिव्व छिनपक्खा, સુણીપુખ-દુ-વિદુના ૨૪શા અર્થ :- ઇદ્રિના વિષયમાં આસક્ત થયેલા છે સુશીલ ગુણ રૂપ પીછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીએની જેમ સંસાર સાગરમાં પડે છે. ૧૪૧ न लहइ जहा लिहतो, मुहिल्लियं अद्वियं रसं सुणउ। सोसइ तालुयरसियं, विलिहंतो मन्नए सोक्खं ॥१४२॥ અથ :- જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટતે થકે તેના રસને પામતું નથી અને પિતાના) તારવાને રસ શેષ છે, છતાં તેને ચાટતે તે સુખ માને છે. ૧૪૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ કર महिला संगसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसेो । મે મળ્યા વરાળો, મય-ય-સમાં સુક્ષ્મમાં ।। યન્ના સંગ્રહ અ તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઇ પણ સુખ પામતા નથી, તેપણ તે માપડો પોતાના શરીરના પરિ શ્રમને સુખ માને છે. ૧૪૩ - सुछुवि मग्गिज्जता, कत्थवि केलीइ नत्थि जह सारा । કૃત્રિયવિભાળ્યુ તથા, નથિ મુદ્દે મુવિ વિધ્રુજા અથ ઃ- સારી રીતે શેાધવા છતાં જેમ કેલના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઇંદ્રિયાના વિષયેામાં ઘણું શોધતા છતાં સુખ મલતું નથી. ૧૪૪ साएण पवसियपिया, चक्खूगएण माहुरो वणिओ । घाणेण रायपुत्तो, निहओ जीहाइ सोदासा ॥ १४५ ॥ અર્થ :– શ્રોત ઇંદ્ભિય વડે. પરદેશ ગએલા સાથૅ વાહની સ્ત્રી, ચક્ષુની રાગવડે મથુરાના વાણિયો. બ્રાણને વશ. (ગ’ધ પ્રિય) રાજપુત્ર અને જીહ્વા રસે સાદાસ રાજા હણાયેા. ૧૪૫ ધાર્મિળિ ટુકો, નટ્ટો સામાજિયા—મહા । एकिकेण विनिहया, किं पुण जे पंचसु पसत्ता ? ॥ १४६ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભર પત્રો ૪૩ અર્થ :- સ્પર્શ ઇદ્રિયવડે દુષ્ટ માલિકને રાજા નાશ પામે; એકેક વિષયે એ બધા નાશ પામ્યા તે જે પાંચે ઇંદ્રિયામાં અસકત હોય તેનું શું કહેવું ? ૧૪૬ विसयाविक्खा निवडइ, निरविक्खा तरह दुत्तरभवाह । देवीदीवसमागय-भाउअगा दुन्नि दिटुंता ॥ "भाउअजुयलं च भणियं च” इति पाठांतरं ॥१४७॥ અર્થ - વિષયની અપેક્ષા કરનારે જવ દુતર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષચથી નિરપેક્ષ હોય તે ભવ સમુદ્રને તરે છે. (આ ઉપર) રત્ન દ્વીપની દેવીને મળેલા (જિન પાલિત અને જિનરક્ષિત નામના બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. ૧૪૭ छलिया अवयक्खंता, निरावयक्खा गया अविग्घेणं । तम्हा पवयणमारे, निरावयक्खेण हायव्वं ॥१४८॥ અથ :- રાગની અપેક્ષા રાખનારા જીવે ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિ વિના (ઈક્તિને પામ્યા છે, પ્રવચનના સારને પામેલા છએ રાગની અપેક્ષા વિનાના થવું. ૧૪૮ विसए अवयवखंता, पडति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारं ॥१४९॥ અર્થ :– વિષયમાં આસક્તિ રાખતા જ ઘેર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયમાં આસક્તિ વિનાના છે સંસાર રૂપી અટવીને ઓલંગી જાય છે. ૧૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४ પયા સંગ્રહ - ता धीर ! धिइबलेणं, दुईते दमसु इंदियमइंदे। तेणुक्खयपडिवक्खो, हराहि आराहणपडागं॥१५०॥ અર્થ - તેથી હું ધીર પુરૂષ ! ધીરજ રૂપી બલવડે દુર્દાત (દુખે દમાય તેવા) ઇદ્રિ રૂપ સિંહને દમ, તેથી કરીને અંતરંગ વૈરી રાગ અને દ્રષને જય કરનાર તું આરાધના પતાકાને સ્વીકાર કર. ૧૫૦ कोहाइण विवागं, नाऊण य तेसि निग्गहेण गुणं । निग्गिण्ह तेण सुपुरिस, कसायकलिणा पयत्तेण ॥१५॥ અર્થ - કૈધાદિકના વિપાકને જાણને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રયત્ન વડે કષાય રૂપી કલેશને નિગ્રહ કરે. ૧૫૧ जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तिमं तिलाईए। तं जाण कसायाणं, वुद्वि-क्खय-हेज्यं सव्वं ॥१५२॥ अर्थ :- २ गतने विष अति तीन दु: અને જે ઉત્તમ સુખ છે તે સર્વે અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. ૧૫૨ कारण नंदमाई, निहया माणेण पइसुरामाई। मायाए पंडरज्जा, लोहेणं लोहणंदाइ ॥१५३॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ ભત પયમો અથ - ધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડજ્જા (પાંડુ આર્યા) અને લેભવડે લેહનંદાદિ દુઃખ પામ્યા છે. ૧૫૩ इय उवएसामयपा-णएण पल्हाइअम्मि चिरामि । जओ सुनिबओ सो पाउण व पाणियं तिसिओ ॥१५४॥ અર્થ :- આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થયેલા ચિત્તને વિષે, જેમ તરસ્યા માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈને કહે છે. ૧૫૪ इच्छामा अणुसर्टि भंते ! भव-पंक-तरण-दढ-लडिं। जं जह उत्तं तं तह, करेमि विणयणओ भणइ ॥१५५॥ અર્થ :- હે ભગવન ! હું ભવરૂપી કાદવને એલંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઇચ્છું છું આપે જે જેમ કહ્યું કે હું તેમ કરું છું, એમ વિનયથી નમેલે તે કહે છે. ૧૫૫ जइ कहवि असुहकम्मो-दएण देहमि संभवे वियणा। अहवा तण्हाईया, परीसहा से उदीरिज्जा॥१५६॥ અથ – જે કઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહે તેને ઉત્પન્ન થાય. ૧૫૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ निद्धं महुरं पल्हायणिज्ज-हिययंगमं अणलियं च । तो सेहावेयव्वा, सो खवओ पण्णवंतेण ॥१५७॥ - અર્થ - તે નિર્ચામણું કરાવનાર ગુરૂ કૃપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષ આપનાર, હૃદયને ગમતું, અને સાચું વચન કહેતા શિખામણ આપે. ૧૫૭ संभरसु सुयण जं, तं मझमि चउव्विस्स संघस्स । बूढा महापइण्णा, अहयं आराहइस्सामि ॥१५८॥ અર્થ - હે સત્ પુરૂષ! તે ચતુર્વિધ સંઘની વચ્ચે મેટી પ્રતિજ્ઞા કરી હતી કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. ૧૫૮. अरहंत-सिद्ध-केवली, पञ्चक्खं सव्व-संघ-सक्खिस्स । पच्चक्खाणस्स कयस्स, भंजणं नाम को कुणइ ॥१५९॥ અર્થ :- અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખાણને ભંગ કોણ કરે? ૧૫૯ भालंकीए करुणं, खज्जतो घोरविअणत्तोवि । आराहणं पडिवन्नो, झाणेण अवंतिसुकुमाला॥१६०॥ , અર્થ = શિયાણીથી અતિશય ખવાતા, ઘર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાનવડે આરાધના પામ્યા. ૧૬૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ભર પડ્યો .IN .' ' . मुग्गिल्लगिरिमि सुकासला वि सिद्धत्थ-दइयओ. भयवं। वग्धीए खज्जंता, पडिवन्नो उत्तमं अट्ठं ॥१६१॥ અર્થ - સિદ્ધાર્થ મોક્ષ છે પ્યારું જેને એવા ભગન્નાન સુકોસલ પણ ચિત્રકુટ પર્વત વિષે વાઘણવડે ખવાતાં મોક્ષ પ્રત્યે પામ્યા. ૧૬૧ सुढे षाओवगओ, सुबंधुणा गोमए पलिवियमि । डझंता चाणको पडिवण्णा उत्त मंअळं ॥१६२॥ અર્થ :- ગોકુલમાં પાદો પગમ અણુશણ કરનાર ચાણક્ય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં છાણથી બળવો છતાં ઉત્તમ અર્થને (આરાધકપણાને પામ્યા. ૧૬૨ अवलंबिउण सत्तं, तुमंपि ता धीर ! धीरय कुणसु। भावेसु य नेगुण्णं, संसार-महा-समुदस्स ॥१६३॥ म :- ते ४.२पथी धीर पु३ तु प न અવલંબીને ધીરતા ધારણ કર અને સંસારરૂપી મહાસમુદ્n નિર્ગુણપણું વિચાર. ૧૬૩ जम्म-जरा-मरण-जला, अणाइमं वसणसावयाइण्णा। जीवाण दुक्खहेऊ, कळं रुद्दो भवसमुद्दो ॥१६४॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ પયા સંગ્રહ અર્થ - જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળો, અનાદિ, દુઃખ રૂપી ધાપદ (જળચર જી) વડે વ્યાસ, અને જેને દુઃખને હેતુ એ ભવ સમુદ્ર ઘણે કષ્ટદાયી અને રૌદ્ર છે. ૧૬૪ धन्नोऽहं जेण मए, अणोरपारंमि भवसमुद्दम्मि । भव-सय-सहस्स-दुल्लहं, लद्धं सद्धम्मजाणमिणं ॥१६५।। અર્થ :- હું ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિષે લાખે ભવમાં પામવાને દુર્લભ આ સુદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. ૧૬પ एयस्स पभावणं, पालिज्जतस्स सइ पयत्तेणं । जम्मंतरेऽवि जीवा, पार्वति न दुक्खदोगच्चं॥१६६॥ અર્થ - એક વાર પ્રયત્નવડે પળાતા આના પ્રભાવવડે, છ જન્માક્તરને વિષે પણ દુખ અને દરિદ્રય પામતા નથી. ૧૬૬ चिंतामणी अउव्वा, एयमपुब्वा य कप्परुक्खत्ति। एसो परमो मंतो, एयं परमामयसरिच्छे ॥१६७॥ અર્થ :- આ ધર્મ અપૂર્વ ચિંતામણી રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વલી આ પરમ અમૃત સમાન છે. ૧૬૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભત્ત યશો બદ મળ—મંતિ—મુદ્ર.फुरंत - जिणगुण-निरंजणुज्जोओ । पंच नमुक्कारसमे, पाणे पणओ विसज्जेइ ॥ १६८ ॥ અર્થ :- હવે (ગુરૂના ઉપદેશથી) મણિમય મ ંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણરૂપ અંજન રહિત ઉદ્યોતવાળા વિનયવ'ત (આરાધક) પંચ નમસ્કારના સ્મરણુ સહિત પ્રાણાના ત્યાગ કરે, ૧૬૮ परिणाम विसुद्धीए, सोहम्मे सुरखरा महिढीओ | आराहिण जायs, भत्तपरिण्णं जहण्णं सा ॥ १६९ ॥ અર્થ :- તે (શ્રાવક) ભક્ત પરિજ્ઞાને જઘન્યથી આરાશ્રીને પરિણામની વિશુદ્ધિવડે સૌધમ દેવલેાકમાં મર્દિક દેવતા થાય છે. ૧૬૯ ૪૯ उक्कोसेण गिहत्था, अच्चु कपंमि जायइ अमरा | निव्वाणसुहं पावर, साहू सव्वट्टमिद्धि वा ॥ १७० ॥ અર્થ :- ઉત્કૃષ્ટપણે ભક્તપરિજ્ઞા આરાધીને ગૃહસ્થ અચ્યુત નામના ખારમા દેવલાકમાં દેવતા થાય છે, અને જે સાધુ હાય તે ઉત્કૃષ્ટપણે મેક્ષનુ સુખ પામે છે અથવા તો સંબંધ સિદ્ધને વિષે જાય છે. ૧૯૪ इअ जोइसर जिणवीर, हभणियाणुसारिणीणा । મત્તળ પન્ના, પતંત્તિ માતિ નેત્તિ Ğશા Page #57 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ અર્થ :- એ રીતે ગીશ્વર જિન મહાવીર સ્વામીએ કહેલા કલ્યાણકારી વચનેને અનુસરે કહેલા આ ભક્ત પરિજ્ઞા પયન્નાને ધન્ય પુરૂષે ભણે છે, ભાવે છે અને સેવે છે તેઓ શું પામે તે આગળની ગાથામાં જણાવે છે.) ૧૭૧ सत्तरिसयं जिणाणं व, गाहाणं समयखित्तपण्णत्तं । आराहतो विहिणा, सासयसुक्खं लहइ मोक्रु॥१७२। અર્થ :- મનુષ્ય ક્ષેત્રને વિષે ઉત્કૃષ્ટપણે વિચારતા અને સિદ્ધાંતને વિષે કહેલ એક સે સિત્તેર તીર્થકરેની પેઠે એક સે સિનોર ગાથાઓની વિધિપૂર્વક આરાધન કરતે આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. ૧૭૨ ॥ श्रीवीरभद्राचार्यकृता भक्त-परिज्ञा समाप्ता ॥१॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ Jસરા-પયાનો - ( રૂારણ-કીમ). सावज्जजोगविरई, उकित्तण-गुणवओ अ पडिवत्ती। खलियस्स निंदणा वण,-तिगिच्छ गुणधारणा चेव ॥१॥ અર્થ :- પાપ વ્યાપારથી નિવવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થંકરના ગુણનું ઉત્કીર્તન કરવા રૂપ ચíવસથૈ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂ૫ - દોષની નિંદા રૂપ પ્રતિકમણ નામનું ચોથું આવશ્યક, ભાવ ઘા એટલે આત્માને લાગેલ ભારે દૂષણ મટાડનાર કાઉસગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચક્ખાણું નામનું છટકું આવશ્યક નિશ્ચ કરી કહેવાય છે. ૧ चारित्तस्स विसाही, कीरइ सामाइएण किल इहयं । સાવનેર–નાગા, વગા-સેવખતે આ રા અર્થ :- આ જિનશાસનમાં સામાયિક વડેનિ ચરિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવદ્ય ગેને ત્યાગ કરવાથી અને નિરવા ગને સેવવાથી થાય છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ પર યન્ના સંગ્રહ दंसणायारविसोही, चउवीसयत्थएण किच्च य । બન્નથ્થુન-મુળ વિત્તળ, ટ્વેનું નિળર્જરવાળું પા - અથ :- દશનાચારની વિશુદ્ધિ ચઉવિસથ્થા (લેગરસ) વડે કરાય છે, તે ચાવીસ જિનેશ્વર ભગવાનાના અતિ અદ્ભુત ગુણુના કી'ન રૂપ સ્તુતિવડે થાય છે. ૩ नाणाइआ उ गुणा, तस्संपन्न - पडिवत्ति-करणाओ । वंदणणं विहिणा, कीरइ सोही उ तर्सि तु 11811 અર્થ ::- જ્ઞાનાદિક ગુણા, તે વડે કરી સહિત ગુરૂ મહારાજની વિધિપૂર્ણાંક વ`દન કરવા રૂપ ત્રીજા વંદન નામના આવશ્યકે જ્ઞાનાદિક ગુણેાની શુદ્ધિ કરાય છે. ૪ खलिअम्स य तेर्सि पुणे, विहिणा जं निंदणाइ पडिक्कमणं । તેન હિમનેાં, તેમિ, વિ ય હીરા સાદ્દી પા અર્થ :- વલી તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાદિક વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે. તે પ્રતિક્રમણ વડે તે જ્ઞાનાદિક ગુણેાની શુદ્ધિ કરાય છે. પ કળાયારાળ, ગધામ વળ—તિનિચ્છ-વેળું । पडिक्कमणासुद्धाणं, सोही तह काउस्सगेणं 1111 અર્થ :- ચારિત્રાદિકના જે અતિચારાની પ્રતિક્રમણા વડે Page #60 -------------------------------------------------------------------------- ________________ ચઉમરણ પયગ્નો શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના એસડ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ નામના આવશ્યક વડે થાય છે. ૬ गुणधारणरूवेणं, पचक्खाणेण तवइआरस्स । विरिआयारस्से पुणा, सव्वेहि वि कीरए सोही ॥७॥ અથ – ગુણના ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે. વળી વીર્યાચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. ૭ गय-वसह सीह-अभिसेअ,-दाम ससी-दिणयरं झयं कुंभ। पउमसर-सागर विभाण,-भवण-रयणुच्चय-सिहिं च ॥८॥ અર્થ :- ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્રમા, ૭ સૂર્ય, ૮ ધજા, ૯ કળશ, ૧૦ પત્ર સરોવર, ૧૧ સાગર, (દેવગતિમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરેની માતા) ૧૨ ભવન દેખે, ૧૩ રત્નને ઢગલે અને ૧૪ અગ્નિ, એ ચૌદ સ્વમા સર્વ તીર્થકરેની માતા તેઓ (તીર્થકરો) ગર્ભમાં આવે ત્યારે દેખે. ૮ अमरिंद-नरिंद-मुर्णिद-बंदिअंबंदिउँ महावीरं । कुसलाणुबंधि बंधुर, मज्झयणं कित्तइस्सामि ॥९॥ અર્થ :- દેના ઇદ્રો, ચક્રવતિઓ, અને મુનીશ્વરેએ વાંદેલા શ્રી મહાવીરસ્વામીને વાંદીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. (કહું છું.) ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યન્ના સંગ્રહ चउसरणगमण दुक्कड, - गरिहा सुकडाणुमायणा चेव । एस गणो अणवरगं, कायव्वा कुसलहेउत्ति ॥१०॥ અર્થ :- ચાર શરણુ કરવા, પાપ કાર્યાંની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમોદના કરવી આ ત્રણ અધિકારા મોક્ષનાં કારણ છે. માટે નિરંતર કરવા ચૈાગ્ય છે. ૧૦ अरिहंत-सिद्ध-साहू, केवलिकहिओ सुहावा धम्मो । एए चउरो चउगई, हरणा सरणं लहइ धन्नो ૫૫ અર્થ :- અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવળી ભગવંતે કહેલે સુખ આપનાર ધમ, આ ચાર શરણુ ચાર ગતિના નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષ પામે છે. ૧૧ બદ તો નિત્તિ-મ,છરત-નામંત્ર-તંત્રુલ-રાણ पहरिसपणउम्मीसं, सीसंमि कयंजलि भइ ॥ १२ ॥ અર્થ :- હવે તીર્થંકરની ભક્તિના સમૂહે કરી ઉછળતી રામરાજી રૂપ બખ્તરે કરી ભય’કર (શાભાયમાન) તે આત્મા ઘણા હુ અને સ્નેહ સહિત મસ્તકને વિષે એ હાથ જોડી આ પ્રમાણે કહે છે. ૧૨ रागदोसारीणं, ईंता कमट्टमाइ अरिहंता । विसयकसायारीणं, अरिहंता हुतु मे सरणं ॥ १३ ॥ અર્થ : આ રાગ અને દ્વેષ રૂપ શત્રુઓના હણુનાર, Page #62 -------------------------------------------------------------------------- ________________ ચઉમરણ પયમો ૫૫ આઠ કર્માદિક શત્રુના હણનાર, અને વિષય કષાયાદિક વેરીઓને હણનાર અરિહંત ભગવાન મારા શરણ હે. ૧૩ रायसिरिमुवकसित्ता, तवचरणं दुचरं अणुचरित्ता। केवलसिरिमरहंता, अरिहंता हुतु मे सरणं ॥१४॥ અર્થ - રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને એગ્ય અરિહંતે મને શરણ હે. ૧૪ थुइवंदणमरहंता, अमरिंद-नरिंद-पूअगरहंता । सासयसुहमरहंता, अरिहंता हूंतु मम सरणं ॥१५॥ અર્થ – સ્તુતિ અને વંદનને યોગ્ય, ઈંદ્ર અને ચક્રવર્તીની પૂજાને ગ્ય અને શાશ્વત સુખ પામવાને ગ્ય અરિહંતે મને શરણ હે. ૧૫ परमणगयं मुणंता, जीइंद-महिंद-झाणमरहंता । धम्मकहं अरहंता, अरिहंता हुतु मे सरणं ॥१६॥ અર્થ :- બીજાના મનના ભાવને જાણનારા, ગીશ્વરે અને મહેદ્રોને ધ્યાન કરવા ગ્યા, વળી ધર્મ સ્થાને કહેવા યોગ્ય અરિહંત ભગવાન મને શરણ હે. ૧૬ सव्वजिआणमहिंसं, अरहंता सच्चयवयणमरहंता । बंभव्वयमरहंता, अरिहंता हुँ तु मे सरणं ॥१७॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અર્થ :- સર્વજીની દયા પાલવાને ગ્ય, સત્ય વચનને યેગ્ય, વળી બ્રહ્મચર્ય પાળવાને યોગ્ય અરિહંતે મને શરણ હે. ૧૭ ओसरणमवसरित्ता, चउत्तीसं अइसए निसेवित्ता। धम्मकहं च कहता, अरिहंता हुं तु म सरणं ॥१८॥ અર્થ – સમવરસણમાં બેસીને ત્રીસ અતિશને સેવાપૂર્વક ધર્મ કથાને કહેતા અરિહંતે મને શરણ હે. ૧૮ एगाइ गिराऽ णेगे, संदेहे देहिणं समं च्छित्ता। तिहुअणमणुमासंता, अरिहंता इंतु मे सरणं ॥१९॥ અથ :- એક વાણી વડે પ્રાણીઓના અનેક સંદેહેને એક કાળે છેદનારા અને ત્રણ જગતને શિક્ષા (ઉપદેશ) આપતા અરિહંત ભગવાન મને શરણ હે. ૧૯ वयणामएण भुवणं, निव्वाबंता गुणेसु ठावंता। जिअलोअमुद्धरता, अरिहंता हुँ तु मे सरणं ॥२०॥ અર્થ :- વચનામૃત વડે જગતને શાંતિ પમાડતા, ગુણેમાં સ્થાપતા, વળી જીવ લેકને ઉદ્ધાર કરતા અરિહંત ભગવાન भने श२९५ डी. २० अचम्भुअगुणवंते, निय-जस-ससहर-पहासिअ-दिअंते । निययमणाइअणते, पडिवन्नो सरणमरिहंते ॥२१॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચસરણ પયજ્ઞો ૫૭ અર્થ :- અતિ અદ્ભુત ગુણવાળાં, પોતાના યશરૂપ ચંદ્રવર્ડ સ` દિગંતાને શે।ભાવનાર, શાશ્વત, અનાદિ અનંત અરિહુ તેને શરણપણે મેં અ`ગીકાર કર્યાં છે. ૨૧ ઇન્દ્રિય-નર-મરળાળ, સમત્ત-ટુવચત્ત-મત-સળા” | તિદુયળ-નળ-મુહયાળ, દિંતાળ નમા તાળું ।।૨૨। અર્થ :- ઘડપણ અને મરણના સથા ત્યાગ કરનાર, દુ:ખથી પીડાએલા સમસ્ત પ્રાણીઓને ારણભૂત અને ત્રણ જગતના લોકને સુખ આપનાર તે અરિહંતને (મ્હારો) નમસ્કાર થાઓ. ૨૨ S હિંત-સરળ–મજ મુદ્ધિરુદ્ર–મુવિશુદ્ર–નિદ્ર—વદુમાળા | पणय सिर रइय-कर-कमल, सेहरे। सहरिसं भणइ ॥ २३ ॥ અર્થ :- અરિહંતના શરણથી થએલ કર્માંરૂપ મેલની શુદ્ધિવડે પ્રગટયું છે, અતિ શુદ્ધ સ્વરૂપવ ́ત સિદ્ધ પરમાત્માને વિષે બહુ માન જેને એવા આત્મા નમેલા મસ્તકને વિષે વિકસ્વર કમળના દાડા સમાન અંજલિ જોડી હષ સહિત (સિદ્ધનું શરણુ) કહે છે. ૨૩ જન્માવતિજ્ઞા, સાાવિત્ર-નાળ-મળ-મમિદ્રા । सव्वट्ट-लद्धि-सिद्धा, ते सिद्धा हुतु मे सरणं ||રા અર્થ :- આાઠ કમના ક્ષયથી સિદ્ધ થએલા, સ્વાભાવિક Page #65 -------------------------------------------------------------------------- ________________ પથના સંગ્રહ જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા, વળી સર્વ અર્થની લબ્ધિઓ સદ્ધિ, થઈ છે જેમને એવા તે સિદ્ધ મને શરણ હે. ૨૪ तिअलोअमत्थयत्था, परमपयत्था अचिंतसामत्था । मंगल-सिद्ध-पयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥२५॥ અર્થ - ત્રણ ભુવનના મસ્તકે (સિદ્ધશિલા વિષે) રહેલા, અને પરમપદ એટલે મેક્ષને પામેલાં, અચિંત્ય બલવાલા, મંગલકારી સિદ્ધ પદમાં રહેલા, અને અનંત સુગે કરી પ્રશસ્ત સિદ્ધો મને શરણ હે. ૨૫ मूलुक्खय पडिवक्खा, अमूढलक्खा सजोगिपञ्चक्खा । साहाविअत्तसुक्खा, सिद्धा सरणं परममुक्खा ॥२६॥ અર્થ - રાગ દ્વેષ રૂપ શત્રુતે મૂળમાંથી ઉખેડી નાખનાર, અમૂહ લક્ષ્યવાળા (સદા ઉપગવંત) સગી કેવળીઓને પ્રત્યક્ષ જણાતા, સ્વભાવિક સુખને અનુભવ કરનાર ઉત્કૃષ્ટ મેક્ષવાળા સિદ્ધ (મને) શરણ હે. ૨૬ पडिपील्लअ-पडिणीआ, સમન્નાન-૮-મ-વીમા जोइसरसरणीआ, सिद्धा, सरणं सुमरणीया ॥२७॥ અર્થ - રાગાદિક શત્રુઓને તિરસ્કાર કરનાર, સમગ્ર ધ્યાનરૂપ અગ્નિ વડે ભવ બીજ (કેમે)ને બાળી નાખનાર, યેગી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ચઉસરણું પયગ્નો શ્વરને આશ્રય કરવા ગ્ય અને સર્વ પ્રાણીઓને સ્મરણ કરવા યોગ્ય સિદ્ધો મને શરણ હે. ૨૭ पाविअपरमाणंदा. गुणनीस्संदा विभिन्नभवकंदा। लहुई-कय-रवि-चंदा, सिद्धा सरणं खविअददा ॥२८॥ અર્થ :- પરમ આનંદને પામેલા, ગુણેના સાર ભૂત, ભવરૂપ કંદને સર્વથા નાશ કરનાર, કેવળજ્ઞાનના પ્રકાશવડે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરનાર, વળી રાગઢ પાદિ ઢંઢોને નાશ કરનારા સિદ્ધો મને શરણ હે. ૨૮ -. उवलद्ध-परम-बंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा । મુવેબ-થર-થરા--મા, મા સર નિપામા પર અર્થ - પરમ બ્રા (ઉત્કૃષ્ટ જ્ઞાન)ને પામેલા, મિક્ષરૂપ દુર્લભ લાભ મેળવનાર, અનેક પ્રકારના સમારંભથી મૂકાયેલ, ત્રણ ભુવન રૂપી ઘરને ધારણ કરવામાં તંત્ર સમાન, અને આરંભ રહિત સિદ્ધો મને શરણ હે. ૨૯ સિદ્ધરાજયમર્ડ,સદુપ--મહુવામો मेइणी-मिलंत-सुपसत्थ,- मत्थओ तत्थिमं भणइ ॥३०॥ અંઈ સિદ્ધનાશરણવનય (જ્ઞાન) અને બ્રહ્મના કારણભૂત સાધુના પુણેમાં પ્રગટેલા અનુરાગવા ભવ્ય પ્રાણી પિતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે. ૩૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ પયન્ના સંગ્રહ जिअ-लोअ-बंधुणा कुगइ-सिंधुणो पारगा महाभागा। नाराइएहि सिवसुक्ख, साहगा साहुणो सरणं ॥३१॥ અર્થ - જીવલેક (છ જવનિકાય)ના બંધુ, કુગતિરૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનદિક વડે મોક્ષ સુખના સાધનાર સાધુઓ (મને) શરણ હે. ૩૧ केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयंमि । आयरिय-उवज्झाया, ते सव्वे साहुणा सरणं ॥३२॥ અર્થ - કેવલીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, કૃતધરે, તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુએ મને શરણ છે. ૩૨ चउदस-दस-नव-पुव्वी, दुवालसिकारसंगिणो जे अ। जिणकप्पाहालंदि अ, परिहारविसुद्धि साहू अ ॥३३॥ અર્થ – શૈદ પૂર્વી, દસ પૂર્વી અને નવ પૂર્વી, અને વળી જે બાર અંગ ધરનાર અને અગિયાર અંગ ધરનાર, જિનલ્પી, યથાલંદી તથા પરિવાર વિશુદ્ધિ ચારિત્રવાલા સાધુઓ. ૩૩ खीरासव-महुआसव, संभिन्नसोअ-कुट्ठबूद्धी अ। चारण-घेउन्वि-पपाणु, सारिणा साहुणा सरणं ॥३४॥ અર્થ - ક્ષીરાવ લબ્ધિવાળા, મકવાશ્રય લબ્ધિવાળા, Page #68 -------------------------------------------------------------------------- ________________ ચઉસરણ પન્ના સંભિન્નશ્રોત લબ્ધિવાળા, કેષ્ટબુદ્ધિવાળા ચારણ મુનિયે, વૈક્રિય લબ્ધિવાળા અને પદાનુસારી લબ્ધિવાળા સાધુઓ મને શરણ હે.૩૪ उज्झिअ-वइर-विरोहा, निचमदाहा पसंतमुहसोहा। अभिमय-गुण-संदोहा हयमाहा साहुणा सरणं ॥३५॥ અર્થ - વૈર વિરોધ ત્યજનાર, હંમેશાં અદ્રોહવૃત્તિવાળા, અતિશય શાંતિ મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ (મને) શરણ હે. ૩૫ खंडिअ-सिणेह-दामा, अकामधामा निकामसुहकामा। सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥ અર્થ :- સ્નેહરૂપ બંધન તેડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સપુરૂષના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિએ મને શરણ છે. ૩૬ मिल्हिअ विसय कसाया, ઉન્સિ–ર–નિવાં-જુ-સાયા જિગ-રિક્ષ-વિલીયા, - સારૃ સરળ અપમાય રૂમ અર્થ - વિષયે અને કષાયને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદને ત્યાગ કરનાર, હર્ષ તથા શેક રહિત અને પ્રસાદ રહિત સાધુએ મને શરણ છે. ૩૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ પયન્ના સંગ્રહ हिंसाइ-दोस-सुन्ना, कयकारना संयंभूरुपन्ना । अजरामर-पह-खुन्ना, साहु सरणं सुकयपुना ॥३॥ અર્થ - હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા, સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન વિશાલ બુદ્ધિવાલા, જરા અને મરણરહિત મોક્ષ માર્ગમાં જનારા, અને અતિશય પુન્યશાળી સાધુ મને શરણ હો. ૩૮ काम-विडंबण-चुक्का, कलिमलमुक्का विमुक्कचोरिका। पावरय-सुरय-रिका, साहूगुणरयणचचिका ॥३९॥ અર્થ - કામની વિડંબનાથી મૂકાયેલા, પાપ મલે રહિત, ચેરીને ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રૂપ, મૈથુન રહિત અને સાધુના ગુણરૂપ રત્નની કાંતિવાળા મુનિએ (મ) શરણ હો. ૩૯ साहुत्तसुट्ठिआ जं, आयरियाई तओ अ ते साहू। साहुभणिएण गहिआ, तम्हा ते साहुणा सरणं ॥४०॥ અર્થ :- જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાર્યાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુએ તેમને) શરણ છે. ૪૦ पडिवन्न-साहु-सरणा, सरणं काउं पुणावि जिणधम्म । पहरिस-रामंच-पवंच, कंचुअंचिअतणू भणइ ॥४१॥ અર્થ:- સાધુનું શરણ સ્વીકારીને વળી પણ જિન ધર્મને Page #70 -------------------------------------------------------------------------- ________________ ચઉસરણ પયો શરણ કરીને અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તારરૂપ બખ્તરે કરી શોભાયમાન શરીરવાળે (તે જીવ) આ રીતે કહે છે. ૪૧ पवरसुकरहिं पत्तं, पत्तेहिवि नवरि केहिवि न पत्तं । तं केवलिपन्नत्तं, धम्म सरणं पवनोऽहं ॥४२॥ અર્થ - અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલે, વળી કેટલાક પાત્ર (ભાગ્યવાળા) પુરૂષએ પણ નહિ પામેલે કેવળી ભગવાને પ્રરૂપેલે તે ધર્મ હું શરણરૂપે અંગીકાર કરું છું. ૪૨ पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ॥४३॥ અર્થ - જે ધર્મ પામી અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાનો સુખને મેળવ્યાં, પરંતુ મેક્ષરૂપ તે ધર્મ પામેલાએજ મેળવ્યું તે ધર્મ મારે શરણ હે. ૪૩ નિસ્ટિમ-મે, ___ कय-सुह जम्मा खली-कय-अहम्मा । વમુહ-પરિણામ, સર ને ૩ નિળયાં રજા અર્થ - મલીન કર્મને નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામને સુંદર જિન ધર્મ મને શરણ હે. ૪૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ कालत्तएविन मयं, जम्मण जरा-मरण-वाहि-सय-समयं । अमयं व भहुमयं, जिणमयं च सरणं पवन्नोऽहं ॥४५॥ અર્થ :- ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું જન્મ જરા, મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ જિન મતને હું શરણરૂપ અંગીકાર કરું છું. ૪૫ पसमिअकामप्पमाहं, दिट्ठादिद्रुसु न कलियविरहं । વિષ્ણુજૂથ-મા, પર વોડ૬ કદ્દા ' અર્થ – કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં, અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમેઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગીકાર કરું છું. ૪૬ નર-મિગ-હિં, ગુણસંહૈં વારનિકાહી निहणिय-वम्मह-जोहं, धम्म सरणं पवन्नोऽहं ॥४७॥ અર્થ - નરક ગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામરૂપ સુભટને હપ્નાર ધર્મને શરણરૂપે અંગીકાર કરું છું. ૪૭ भासुर-सुवन सुंदर,-रयणालंकार-गारव-महग्धं । निहिमिव दोगचहरं, धम्मं जिणदेसिअं वंदे ॥४८॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચઉમરણ પત્રો અર્થ :- દેદીપ્યમાન, ઉત્તમ વર્ણોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મેટાઈને કારણભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર, જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને હું વાંદું છું. ૪૮ चउसरण-गमण संचिअ, મુરિક-મંજ-નિક સરે વહુ પિ મુ, ___ कम्मक्खय-कखिरी भणइ ॥४९॥ અર્થ - ચાર શરણ અંગીકાર કરવાથી એકઠા થએલ સુકૃતથી વિકસ્વર થયેલી રેમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છો તે જીવ (આ પ્રમાણે) કહે છે. ૪૯ इह-भविअ-मन्नभविअं, मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिण-पवयण-पवडण-पडिकुटुंगरिहामितं पावं ॥५०॥ અર્થ - જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું ગહું છું એટલે ગુરૂની સાક્ષીએ વિંદુ છું. પ૦ मिच्छत्ततमंधेणं, अरिहंताइसु अवन्नवयणं जं । अन्नानेण विरइअं, इण्हि गरिहामि तं पावं ॥५१॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ પયન્ના સંગ્રહ અર્થ :- મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મારા વડે અજ્ઞાનથી અરિહંતાદિકમાં જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણુ હું ગણું છું.-બિંદુ છું. ૫૧ सुअधम्म-संघ-साहुसु, पावं पडिणीअयाइ जं रइअं। अनेसु अ पावेसु, इण्हि गरिहामि तं पावं ॥५२॥ અર્થ - શ્રત ધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. પર अन्नसु अ जीवेसु, मित्ती-करुणाइ-गोअरेसु कयं । परिआवणाइ दुक्खं, इण्हि गरिहामि तं पावं ॥५३॥ અર્થ :- બીજા પણ મૈત્રી કરૂણાદિક વિષયરૂપ માં પરિતાપનાદિક દુઃખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. પ૩ जंमण-वय-काएहिं, कय-कारिअ-अणुमईहिं आयरिशं। धम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥५४॥ અર્થ - મન, વચન, અને કાયાએ કરી કરવા, કરાવવા, અને અનુમેદવા વડે આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું બિંદુ છું. ૫૪ अह सो दुक्कडगरिहा, दलिउकडदुक्कडो पुडं भणइ । सुकडाणुराय-समुइन्न,-पुन-पुलयंकुर-करालो ॥५५॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચસરણ પયત્રો ૬૭ અર્થ :- હવે દુષ્કૃતની નિંદાથી આકરાં પાપ કર્યાંના નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રામરાજીવાળે તે જીવ પ્રગટ (નીચે પ્રમાણે કહે છે. ૫૫ अरिहत्तं अरिहंतेसु, जं च सिद्धत्तणं च सिद्धे । आयारं आयरिए, उवज्झायत्तं उवज्झाए । સીપી અર્થ :- અરિહ ંતાને વિષે અર્હિંતપણું, વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્ય'માં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. ૫૬ साहूण माहुचरिअं, देसविरहं च सावयजमाणं । अणुमन्ने सव्वेसि, सम्मत्तं सम्मदिट्ठीगं |પુણા અર્થ :- સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, અને શ્રાવક લેાકાનું દેશવિરતિપણું, અને સમક્તિદૃષ્ટિનું સમક્તિ એ સવ”ને હુ અનુમાનુ છું. પછ अहवा सव्वं चिअ वीअ - रायवयणाणुमारि जं सुकडं । कालत्तएवि तिविहं, अणुमाएमा तयं सन्यं ॥ડા અર્થ :- અથવા વીતરાગના વચનને અનુસારે જે સવ સુકૃત્ત ત્રણે કાળમાં કર્યુ હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, ને કાયાએ કરી) શ્રી અનુમેઢીએ છીએ. ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ . ૬૮ પન્ના સંગ્રહ सुहपरिणामा निच्चं, चउसरणगमाइ आयरं जीवा । कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥५९॥ અર્થ - નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ વગેરેને આચરતે પુન્ય પ્રકૃતિએને બાંધે છે. અને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. પ૯ मंदणुभावा बद्धा, तिवाणुभावा उ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ, कुणइ तिवाउ मंदाउ ॥६०॥ અર્થ :- વળી તે શુભ પરિણામવાળે જીવ જે શુભ : પ્રકૃતિએ મંદ રસવાળી બાંધી હોય તેને જ તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી) પ્રકૃતિને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળીને મંદ રસવાળી કરે છે. ૬૦ ता एवं कायव्वं, बुहेहि निच्चंपि संकिलेसम्मि । होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुक फलं ॥६१॥ : + અર્થ તે માટે પંડિતએ હમેશાં લેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંલેશપણામાં ત્રણ કાળ સારી રીતે કરેલું તે સુકૃત ફલ (પુન્યાનુબંધિ પુન્ય) વાળું થાય છે. ૬૧ चउरंगो जिणधम्मो, न कओ चउरंगसरणमविन कयं । चउरंगभवुच्छेओ, न कओ हारिओ जम्मा ॥२॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચઉસરણ પત્રો અથ – જેણે (દાન, શિયાળ, તપ, અને ભાવ૫) ચાર અંગવાળે જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારને છેદ ન કર્યો, તે ખરેખર મનુષ્ય જન્મ હારી ગયે. ૬૨ इअ जीव पमायमहारि, वीरभदंतमेयमजायणं । झाएसु तिसंझमवंझ, कारणं निव्वुइसुहागं ॥३॥ અર્થ :- હે જીવ! આ રીતે પ્રમાણ પેટા શત્રુને જીતનાર, કલ્યાણપ અને મોક્ષના સુખના અવય કારણભૂત આ અધ્યયનનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર. ૨૩ ॥ इति श्रीवीरभद्राचार्यकृतचतुःशरण-प्रकीर्णकं समासं ॥२॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ ॥3॥ महापच्चक्रवाण पयन्नो॥ एस करोमि प्रणाम, तित्थयराणं अणुत्तरगईणं । सव्वेसि च जिणाणं, सिद्धाणं संजयाणं च ॥१॥ અર્થ - આ હું ઉત્કૃષ્ટ ગતિવાલા તીર્થકરેને, સર્વ જિનેને, સિદ્ધોને અને સંતે (સાધુઓ)ને નમસ્કાર કરું છું. ૧ सवदुक्खप्पहीणाणं, सिद्धाणं अरहओ नमो । सेदहे जिणप्रजातं, पञ्चक्खामि य पावगं ॥२॥ અર્થ- સર્વ દુઃખરહિત એવા સિદ્ધોને અને અરિહંતને નમસ્કાર થાઓ, જિનેશ્વર ભગવાને ભાખેલું સર્વ સહું છું. અને પાપના યોગને પચખું છું. ૨ जं किंत्रिवि दुचरियं, तमहं निंदामि सच्च(ब)मावेणं। सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥३॥ અર્થ - જે કંઈ પણ માઠું આચરણ મારાથી થયું હોય તે હું સાચા ભાવથી નિંદું છું, અને મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે સર્વ નિરાગાર (આગાર રહિત) સામાયક કરૂં છું. ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પયગ્નો बाहिरभित्तरं उवहिं, सरीरादि सभाअणं । मणसा वयकाएणं, सव्वं तिविहेण वोसिरे પાછા અર્થ - બાહ્ય ઉપધિ (વસાદિક, અલ્પેતર ઉપધિ (ક્રોધાદિક) શરીર વિગેરે ભેજન સહિત સર્વને (મન, વચન ને કાયા એ) ત્રણ પ્રકારે સિરાવું છું. ૪ रागवंधं पओसं च, हरिसं दीणभावियं। उस्सुगत्तं भयं सोगं, रइं भयं च वोसिरे ॥५॥ અર્થ - રાગને બંધ, ષ, હર્ષ, દીનપણું, આકુલપણું, ભય, શેક, રતિ અને મદને સિરાવું છું. ૫ रोसेण पडिनिवेसेण, अकयण्णुआ तहेवऽसज्झाए । जो मे किंचिविभणिओ, तिविहं तिविहेण खामेमि॥६॥ અર્થ - રોષ વડે, કદાગ્રહ વડે, અકૃતઘતા વડે તેમજ અસત્ ધ્યાનવડે જે કાંઈ હું અવિનયપણે બે હેઉ તે ત્રિવેધે ત્રિવધે ખામવું છું. ૬ खामेमि सबजीवे, सव्वे जीवा खमंतु मे। आसवे वासरत्ताणं, समाहि पडिसंधए ॥७॥ અર્થ - સર્વ જીવને પામવું છું. સર્વે જ મને ખમે, આશ્રને સિરાવીને સમાધિ (શુભ) ધ્યાનને આદરૂં છું. ૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ ७२ निंदामि निंदणिज्जं, गरिहामि अजं च मे गरहणिज्जं । आलोएम अ सव्वे, जिणेहिं जं जं च पडिकुटुं ॥८॥ યન્ના સંગ્રહ અર્થ :- જે નિંદવા યોગ્ય હોય તેને હું હિંદુ છું. અને જે ગુરૂ સાક્ષીએ નિંદવા યોગ્ય હોય તેને ગહુ છું. અને જે જે નિષેધ્યું છે તે સને આલેચું છુ. ૮ उवही सरीरगं चेव, आहारं च चउविहं । ममत्तं सवदव्वेसु, परिजाणामि केवलं ॥९॥ અથ :– ઉપધિ, શરીર અને ચતુર્વિંધ આહાર અને સવ દ્રવ્યેાને વિષે મમતા તે સને જાણીને ત્યાગ કરૂ છું. હું ममत्तं परिजाणामि, निम्ममत्ते उवडिओ | आलंबणं च मे आया, अवसेसं च वासिरे અ નિમપણાને વિષે ઉદ્યમવંત થએલે હું મમતાના સમસ્ત પ્રકારે ત્યાગ કરૂ છુ. એક મારે આત્માનું જ આલંબન છે; બીજું સવ વાસિરાવું છું. ૧૦ ॥१०॥ : आया मे जं नाणे, आया मे दंसणे चरिते । आया पञ्चक्खाणे, आया मे संजमे जागे ॥११॥ अर्थ :- મારૂ જે જ્ઞાન તે મારો આત્મા છે, આત્મા Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પયગ્નો ૭૩ તેજ મારૂં દર્શન અને ચારિત્ર છે, આત્મા તેજ પચ્ચકખાણે છે : આત્મા તેજ મારૂં સંજમ અને તેજ મારે જોગ છે. ૧૧ मूल-गुण-उत्तर-गुणे, जे मे नाराहिआ पमाएणं । ते सव्वे निंदामि, पडिकमे आगमिस्साणं ॥१२॥ અર્થ :- મૂલ ગુણ અને ઉત્તમ ગુણ જે મેં પ્રમાદવડે ન આરાધ્યા હોય તે સર્વને હું બિંદું છું. અને આગામી કાલને વિષે થનારાથી હું પાછો વળું છું. ૧૨ इक्कोहं नत्थि मे काइ, न चाहमबि कस्सई. । एवं अदीणमणसो, अप्पाणमणुसासए ॥१॥ : અર્થ – હું એક છું, મારૂં કઈ નથી, અને હું પણ કેઈને નથી એમ અદીન ચિત્તવાળે આત્માને શિક્ષા આપે ૧૩ इको उप्पज्जए जीवा, इको चेव विवज्जई ।। इकस्स हाइ मरणं, इको सिज्झइ नीरओ ॥१॥ અર્થ – જીવ એકલેજ ઉપજે છે, અને એકલેજ નાશ પામે છે. એકલાને જ મરણ હોય છે અને એકલેજ જીવ કર્મ જ ! રહિત થઈને મોક્ષ પામે છે. ૧૪ इक्का करेइ कम्मं, फलमबि स्सिकओ समणुहवइ । इको जायइ मरइ, परलाअं इकओ जाइ ॥१५॥ અર્થ – એક કર્મ કરે છે, તેનું ફલ પણ એકલેજ Page #81 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અનુભવે છે, એકલે જન્મે છે ને મરે છે ને પરલેકમાં એકલેજ ઉત્પન્ન થાય છે. ૧૫ ક્ષે મે માસગો અN, નાળ-સંસળવળે. सेसा मे बाहिरा भावा, सब्बे संजोगलक्खणा ॥१६॥ અર્થ - જ્ઞાન, દર્શન, લક્ષણવંત એકલે મારે આત્મા શાશ્વત છે, બાકીના મારા બાહ્ય ભાવ સર્વે સાગરૂપ છે. ૧૬ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे ॥१७॥ અર્થ - સાગ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા જીવ પામે તે માટે સર્વ સંગ સંબંધને ત્રિવિધ વોસિરાવું છું. ૧૭ अस्संजममन्नाणं, मिच्छतं सबओ वि अ ममत्तं । जीवेसु अजीवेसु अ, तं निंदे तं च गरिहामि ॥१८॥ અર્થ - અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, અને જીવને વિષે અને અજીવને વિષે મમત્વ, તેને નિંદું છું. અને ગુરૂની સાખે ગણું છું. ૧૮ मिच्छत्तं परिजाणामि, सव्वं असंजमं अलिय च । सबतो अ ममत्तं, चयामि सव्वं च खामेमि ॥१९॥ અર્થ - મિથ્યાત્વને સારી રીતે જાણું છું. તેથી સર્વ Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પડ્યો : ૭૫ અસત્ય વચનને અને સર્વ થકી મમતાને છાંડું છું અને સર્વને ખમાવું છું. ૧૯ जे में जाणंति जिणा, अवराहा जेसु जेसु वाणेसु । तं तह आलाएमि, उवडिओ सवभावेणं ॥२०॥ અથ. - જે જે ઠેકાણે મારા અપરાધ થએલા જિનેશ્વર ભગવાન જાણે છે તેમને સર્વ પ્રકારે ઉપસ્થિત થએલે હું તેમજ આલેચું છું. ૨૦ उप्पन्नाणुप्पन्ना, माया अणुसग्गओ निहंतवा । आलाअण-निंदण-गरिहणाहिं, न पुणुत्तिआ बीअं ॥२१॥ અર્થ :- ઉત્પન્ન થતી એટલે વર્તમાન કાલની અનુત્પન્ન થએલી એટલે ભવિષ્યકાલની માયા બીજીવાર ન કરૂં એ રીતે આલેચન નિંદન અને ગવડે ત્યાગ કરૂં છું. ૨૧ जह बाला जपतो, कज्जमकज्जं च उज्जु भणइ । तं तह आलाइजा, माया मय विप्पमुक्कोउ ॥२२॥ અર્થ" - જેમ બેલતું બાલક કાર્ય અને અકાર્ય બંધુએ સરલપણે કહી દે તેમ માયા અને મદવડે રહિત પુરૂષ સર્વ પાપ આલેચે. ૨૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ યન્ના સંગ્રહ सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिह्न | निवाणं परमं जाइ, घयसित्तिव पावणा મારા અર્થ :- જેમ ઘીવડેસિંચેલા અગ્નિ દીપે તેમ સરલ થએલા માણસને આલે અણુ શુદ્ધ થાય અને શુદ્ધ થએલાને વિષે ધમ સ્થિર રહે અને પરમ નિર્વાણુ એટલે મેાક્ષને પામે, ૨૩ न हु सिज्जइ ससलो, जह भणियं सासणे धुअरयाणं । उद्धरिअ - सब- सल्लो, सिज्जइ जीवों धुअकिलेसो ॥ २४॥ અર્થ :- શલ્ય સહિત માણસ સિદ્ધિ પામે નહિ, એમ પાપ મેલ ખરી ગએલા (વીતરાગ) ના શાસનમાં કહેલું છે; માટે સવ શલ્યને ઉદ્ધરીને કલેશ રહિત એવા જીવ સિદ્ધિ પામે છે. ૨૪ सुबहुपि भावसल्ले, आले: एऊण गुरुसगासंमि । निस्सला संथारग, - मुर्विति आराहगा हुंति ||२५|| અર્થ :- ઘણું પણ ભાવ શલ્ય ગુરૂની પાસે આલેઈને નિઃશલ્ય થઈ સંથારા (અણુશણુ) આદરે તે તેઓ આરાધક થાય છે. ૨૫ अप्पंपि भावसल्लं, जे नालाअंति गुरुसगामि । धंतंपि अ सुअसमिद्धा, न हु ते आराहगा हुंति ॥२६॥ અર્થ :– જેઓ થાડુ પણ ભાવ શલ્ય ગુરૂની પાસે ન આલેવે તે અત્યંત જ્ઞાનવત છતાં પણ આરાધક ન થાય ૨૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પત્રો न वितं सत्थं च विसं च, दुप्पउत्तो व कुणइ बेआलो। जंतःच दुप्पउत्तं, सप्पुत्व पमायओ कुधो ॥२७॥ અર્થ :- ખરાબ રીતે વાપરેલું શસ્ત્ર, વિષ, દુઃપ્રયુક્ત વૈતાલ, દુપ્રયુક્ત યંત્ર, અને પ્રમાદથી કે પેલો સાપ તેવું કામ ન કરે. (જેવું ભાવ શલ્ય કરે.) ૨૭ जं कुणइ भावसल्लं, अणुद्धिअं उत्तमट्टकालंमि । दुल्लभबाहिअत्तं, अणंत-संसारिअत्तं च ॥२८॥ અર્થ :- જે કારણથી અંત કાલે અણુઉદ્વરેલું ભાવ શલ્ય દુર્લભ બધિપણું અને અંત સંસારીપણું કરે છે. ૨૮ तो उधरंति गारव-रहिआ मूलं पुणब्भवलयाणं। मिच्छादसणसल्लं, मायासलं नियाणं च ॥२९॥ અર્થ – તેથી ગારવ રહિત છ પુનર્ભવ રૂપી લત્તાએના મૂલ સરખા મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિયાણ શલ્યને ઉદ્ધરે છે. ૨૯ कयपावोवि मणूसो, आलोइअ निदिअ गुरुसगासे । हाइ अइरेगलहूओ, ओहरिअभरुव भारवहा ॥३०॥ અર્થ - જેમ ભાર વહન કરનાર માણસ ભાર ઉતારીને હળવે થાય તેમ પાપને કરનારે પણ માણસ (પાપને) એલાઈને અને ગુરૂની પાસે નિંદીને ઘણેજ હળવે થાય છે. ૩૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ ७८ પયગ્રા સંગ્રહ तस्स य पायच्छितं, जं मग्गविऊ गुरु वइस्संति। તે તદ અનુરિવું, અવધિ–સંક-મીન રૂશા અર્થ - માગને જાણનારા ગુરૂ તેનું જે પ્રાયશ્ચિત કહે છે તે અનવોના પ્રસંગની બીવાલા માણસે તેમજ અનુસરવું. ૩૧ दस-दोस-विप्पमुकं, तम्हा सव्वं अगूहमाणेण । जं किंपि कयमकज्ज, तं जहवत्तं कहेवअब्वं ॥३२॥ અર્થ - તે માટે જે કંઈ અકાર્ય કર્યું હોય તે સર્વે છુપાવ્યા સિવાય દસ દેષ રહિત જેમ થયું હોય તેમજ કહેવું જોઈએ. ૩૨. सव्वं पाणारंभ, पञ्चक्खामि अलियवयणं च । सव्वं अदत्तादाणं, अबंभं परिग्गवहं चेव ॥३३॥ અર્થ - સર્વ પ્રાણીઓના આરંભ, સર્વ અસત્ય વચન, સર્વ અદત્તાદાન, સર્વ મૈથુન અને સર્વે પરિગ્રહને હું ત્યાગ કરું છું. ૩૩ सव्वं च असणपाणं, चउब्विहं जो अ बाहिरी उवहिं । अभितरं च उवहि, सव्वं तिविहेण वासिरे ॥३४॥ અર્થ - સર્વ અશન અને પાનાદિક ચતુર્વિધ આહાર અને જે (બાહ્ય પાત્રાદિ, ઉપધિ અને કષાયાદિ અભ્યતર ઉપધિ તે સર્વને ત્રિવિધ સિરાવું છું. ૩૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચક્ખાણુ પયજ્ઞો ૭૯ कंतारे दुब्भिक्खे, आयंके वा महया समुत्पन्ने । जं पालिअं न भग्गं, तं जाणसु पालणा सिद्धं ॥ ३५ ॥ अर्थ :- વનમાં, દુકાલમાં અથવા મેટો રોગ ઉત્પન્ન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાગ્ય' તે શુદ્ધ પાલ્યું સમજવુ. ૩૫ रागेण व दोसेण व परिणामेण व न दूसिअं जं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥ ३६ ॥ अर्थ :- રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચખ્ખાણુ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદ્ધ પચ્ચખાણ જાણવું. ૩૬ पीअ थणयच्छिरं, सागरसलिलाओ बहुत्तरं हुज्जा । संसारभि अनंत, माईणं अन्नमन्नाणं ॥३७॥ અ :- આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. ३७ बहुसोवि मए रुण्णं, पुणे पुणा तासु तासु जाईसु । नयणोदयंपि जाणसु, बहुअरं सागरजलाओ ॥ ३८ ॥ અર્થ :- તે તે જાતિઓમાં વાર'વાર મે' ઘણું રૂદન કર્યું તે નેત્રના આંસુનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. ૩૮ नत्थ कर सो सो, लाए बालग्गको डिमित्तोवि । संसारे संसरंतो, जत्थ न जाओ मओ वावि ॥३९॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ યજા સંગ્રહ અર્થ - એ કઈ પણ વાળના અગ્ર ભાગ જેટલે. પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતે જીવ જ નથી અને મર્યો નથી. ૩૯ चुलसीड़ किल लाए, जोणीपं पमुहसयसहस्साई । इक्किंमि अ इत्तो. अगंतखुत्तो समुप्पन्नो ॥४०॥ અર્થ:- લેકને વિષે ખરેખર ચોરાશી લાખ છવાયેનિઓ છે. તેમાંની એકેક એનિમાં જવ અનતી વાર ઉત્પન્ન થયેલ છે. ૪૦ उढमहे तिरिअंमि अ, मयाई बहुयाई बालमरणाई। तो ताई संभरंतो, पंडिअमरणं मरीहामि ॥४१॥ - અર્થ - ઉર્ધ્વ લેકને વિષે, અધે લેકને વિષે અને તિય લેકને વિષે હું ઘણાં બાલ મરણ પામે છું, તે તે. મરણને સંભાતે પંડિત મરણે હું મરીશ. ૪૧ : - माया मित्ति पिया मे, भाया भगिणी अपुत्त धीया य । एयाइं संभरंतो, पंडियमरणं मरीहामि ॥४२॥ અર્થ - મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારે પુત્ર, મારી પુત્રી, એ બધાને સંભારતે હું પતિ મરણ મરીશ. ૪૨ માયા- પિહિં સંસારત્યેદં પૂરિગો છે , बहु-जोणि-निकासिएहिं न य ते ताणं च सरणं च॥४३॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચક્ખાણુ પયો ૧ અથ :- સ'સારમાં રહેલા ને ઘણી યાનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બંધુએ વડે આખા લેક ભરેલા છે, તે તારૂ ત્રાણ તથા શરણુ નથી. ૪૩ इको करेइ कम्मं, इक्को अणुहवह दुक्कयविवागं । ફો સંતરફ નિયો, નર-મરણ-૧૩ફ-મુવિš ||oશા અર્થ :- જીવ એકલા કમ કરે છે, અને તે એકલા જ માઠાં કરેલાં પાપના ફુલને ભાગવે છે, અને એકલેાજ જરા મરણુવાલા ચગતિ રૂપ ગન વનમાં ભમે છે. ૪૪ उव्वेवणयं जम्मणमरणं, नरएस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि ||૪|| અર્થ :- નરકમાં જન્મ અને મરણ ઉદ્ભોગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે એ સંભારતા હું પંડિત મરણ મરીશ. ૪૫ उव्वेवणयं जम्मणमरणं, तिरिएस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि જા અથ :- તિય ચની ગતિમાં ઉર્દૂ ગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાએ છે એ સ`ભારતે હું પંડિત મરણુ મરીશ. ૪૬ उव्वेवणयं जम्मणमरणं, मणुस वेअणाओ वा । एआई संभरंता, पंडियमरणं मरिहामि ॥જણા Page #89 -------------------------------------------------------------------------- ________________ પયા સંગ્રહ - અર્થ - મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા "વેદનાઓ છે, એ સંભારતે હું પંડિત મરણ મરીશ. ૪૭. उव्वेवणयं जमणमरणं, चवणं देवलोगाओ। एआई संभरंतो, पंडियमरणं मरीहामि ॥४८॥ અર્થ:- દેવલેકમાં જન્મ, મરણ ઉગ કરનારા છે અને દેવલોકથી ચવવું થાય છે એ સંભારતો હું પંડિત મરણ મરીશ. ૪૮ इक्कं पंडियमरणं. छिंदइ जाइ-सयाइं बहुआई। तं मरणं मरिअव्वं, जेण मओ सम्मओ होइ ॥४९॥ અર્થ - એક પંડિત મરણ બહુ સેંકડો જન્મને (મરણોને) છેદે છે તે મરણ મરવું જોઈએ કે જે મરણ વડે મરેલ. શુભ મરણવાલે થાય. ૪૯. कइआ णु तं सुमरणं, पंडिअमरणं जिणेहिं पन्नत्तं । सुद्धो उद्धरिअसल्लो, पाओवगओ मरीहामि ॥५०॥ અર્થ - કયારે તે શુભ મરણ જે જિનેશ્વર ભગવાને કહેલું શુભ મરણ-પંડિત મરણતેને શુદ્ધ એ અને શલ્ય રહિત એ હું પાપગમ અણુશણ લેઈ મરણ પામીશ. પ૦ भवसंसारे सव्वे, चउबिहा, पुग्गला मए बद्धा। परिणाम-पसंगेणं, अट्ठविहे कम्मसंधाए ॥५१॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચખાણ પયગ્નો અર્થ :- સર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગવડે ચાર પ્રકારના પગલે મેં બાંધ્યા અને આઠ પ્રકારના કર્મોને સમુદાય મેં બાંધ્યા. ૫૧ संसार-चकवाले, सब्वे तं पुग्गला भए बहुसो । आहारिआ य परिणामिआ, य न यऽहं गओ तित्तिं ॥५२॥ અર્થ - સંસારચક્રને વિષે તે સર્વે પુદ્ગલે ઘણી વાર આહાર પણે લેઈ પરીણમાવ્યા તે પણ તૃમિ થઈ નહિ. પર आहार-निमित्तेणं, अहयं सव्वेसु नरेयलोएसु । उववण्णामि व बहुसो, सबासु अ मिच्छजाईसु ॥५३॥ અર્થ :- આહારના નિમિત્તે હું સર્વ નરક લેકને વિષે ઘણી વાર ઉપજે છું તેમજ સર્વ પ્લેચ્છ જાતિઓમાં ઉપજે છું. ૫૩ आहार-निमित्तेण, मच्छा गच्छंति दारुणे नरए। सचित्तो आहारा, न खमा मैणसा वि पत्थेउं ॥५४॥ અર્થ :- આહાર નિમિત્તે મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે, તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થનાને યુક્ત નથી. પ૪ तणकट्टेण व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवा सको, तिप्पेउं कामभोगेहिं ॥५५॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ પયRા સંગ્રહ અર્થ :- તૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ કામ ભેગો વડે તૃપ્ત થઈ શક્તા નથી. પપ तणकटेण व अग्गी, लवणजलो वा नईसहस्सेहि। न इमो जीवा सको, तिप्पेउं अत्थसारेणं ॥५६॥ અર્થ :- તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ દ્રવ્ય વડે તૃપ્ત થતું નથી. પ૬ तणकट्टेण व अग्गी, लवणजला वा नईसहस्सेहिं । न इमो जीवो सको, तिप्पेउं गंधमल्लेहिं ॥५७॥ અથ - તૃણ અને કાષ્ટ વડે જેમ અગ્નિ, અથવા હજારે નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ ગંધમાના ભેગવડે તૃપ્ત થતું નથી. ૫૭ तणकट्टेण व अग्गी, लवणजला वा नईसहस्सेहिं। न इमो जीवा सको, तिप्पेउं भोअणविहीए ॥५८॥ અર્થ - તૃણ અને કાર વડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણસમુદ્ર તૃપ્ત થતું નથી, તેમ આ જીવ ભજનવિધિવડે તૃપ્ત થતું નથી. ૫૮ वलयामुहसामाणो दुप्पारा व णरओ अपरिमिज्जो। न इमो जीवा सको, तिप्पेउं गंधमल्लेहिं ॥५९॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાપચકખાણ પડ્યો અર્થ :- વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગંધમાલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતું નથી. ૫૯ अविअद्धो अ जीवा, अइअकालंमि आगमिस्साए । सहाण य रूवाण य, गंधाण रसाण फासाणं ॥६०॥ અર્થ :- અવિદગ્ધ (મૂM) એ આ જીવ અતીત કાલને | વિષે અને અનાગત કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયે કરી તૃપ્ત ન થયે ને થશે નહિ. ૬૦ कप्पतरु-संभवेसु, देवत्तरकुरुवंस-पसूएसु । उववाएण य तित्तो, न य नर-विज्जाहर-सुरेसु॥६१॥ અર્થ :- દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલા કલ્પવૃક્ષથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયે નહિ. ૬૧ खइएण व पीएण व, न य एमो ताइओबह अप्पा। जइ दुग्गइं न वचइ, तो नूणं ताइओ हाइ ॥६२॥ અર્થ :- ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા બચાવાતે નથી. જે દુર્ગતિમાં ન જાય તે નિશ્ચ બચાવાએલે કહેવાય. દર देविंदचकवट्टित्तणाई, रज्जाई उत्तमा भोगा। पत्ता अणंतखुत्तो न य है तित्ति गओ तेहिं ॥६३॥ અર્થ - દેવેન્દ્ર અને ચક્રવર્તિપણાના રા તથા ઉત્તમ ભેગે અનંતીવાર પામ્યા પણ તેઓ વડે હું તૃપ્તિ પામે નહિ. ૬૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ પયા સંગ્રહ खीरदधिच्छुरसेसुं, साऊसु महादहीसु बहुसोवि। उववण्णा न य तण्हा, छिन्ना मे सीयलजलेण ॥६४॥ અર્થ :- દૂધ, દહી, અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મોટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્પન્ન થયે તે પણ શીતળ જળવડે મારી તૃષ્ણા ન છીપી. ૬૪ तिविहेण य सुहमउलं, तम्हा काम-रइ-विसय-सुक्खाणं। बहुसो सुहमणुभूअं, न य सुहतण्हा परिच्छिण्णा॥६५॥ અર્થ - મન, વચન ને કાયા એ ત્રણ પ્રકારે કામ ભેગના વિષય સુખના અતુલ સુખને મેં બહાર અનુભવ્યાં તે પણ સુખની તૃષ્ણ શમી નહિ. ૬૫ जा काइ पत्थणाओ, कया मए राग-दोस-वसरण । पडिबंघेणः बहुविहं, तं निंदे तं च गरिहामि ॥६६॥ અર્થ - જે કઈ પ્રાર્થના મેં રાગ દ્વેષને વશ થઈ પ્રતિબંધ કરી ઘણા પ્રકારે કરી હોય તે હું નિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગરહું છું. ૬૬ हंतूण मोहजालं, छित्तण य अट्ठकम्मसंकलिअं। जंमणमरणरहट्ट, भित्तूण भवाउ मुचिहिसि ॥६७॥ અર્થ :- મેહજાલને હણને, આઠ કર્મની સાંકલને છેદીને અને જન્મ મરણરૂપી અરહદને ભાગીને તું સંસારથી મૂકાઈશ. ૬૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાપચકખાણ પયગ્નો ____ ८७ पंच य महत्वयाई, तिविहं तिविहेण चारुहेउणं । " मण-वयण-काय-गुत्तो, सज्जो मरणं परिच्छिजा ॥६॥ અર્થ - પાંચ મહાવ્રતને ત્રિવિધ ત્રિવિધ આપીને મન વચન અને કાય ગુસિવાળો સાવધાન થઈ મરણને આદરે. ૨૮ काहं माणं माया, लाहं पिज्जं तहेव दासं च। चइउण अप्पमत्तो, रक्खामि महत्वए पंच ॥६९॥ मथ :- १५, भान, माया, बोस, प्रेम तमः पने ત્યજીને અપ્રમત્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૬૯ कलहं अब्भक्खाणं, पेसुण्णं पि अ परस्स परिवायं । परिवज्जतो गुत्तो, रक्खामि महब्वए पंच ॥७॥ मर्थ :- , सत्याभ्यान. याडी, वणी ५२नी निहाने ત્યાગ કરે અને ત્રણ ગુપ્તિવાળે હું પંચ મહાવ્રતનું રક્ષણ ४३ छु. ७० पंचिदिय-संवरणं, पंचेव निरंभिउण कामगुणे । अच्चासायणभीओ, रक्खामि महब्बए पंच ॥७१॥ અર્થ - પાંચ ઇન્દ્રિયને સંવારીને અને કામના પાંચ (શબ્દાદિ) ગુણેને રૂધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતે पांय महानतनुं २क्ष ४३. ७१ ।। Page #95 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ किण्हा नीला काउ, लेसा झाणाई अट्टरुदाई। पखिज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥७२॥ અર્થ - કૃષ્ણ લેશ્યા. નીલ ગ્લેશ્યા, કાપિત લેશ્યા, અને આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને વજેતે થકી ગુપ્તિવાળે હું પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૨ तेउ पम्हा सुका, लेसा झाणाई धम्मसुकाई। उपसंपन्नो जुत्तो, रक्खामि महव्वएं पंच ॥७३॥ અર્થ - તેને વેશ્યા, પદ્મ લેડ્યા અને શુકલ લેડ્યા તથા ધર્મ ધ્યાન ને શુકલ યાનને આદરતે અને તે સહિત પંચ મહાવતનું રક્ષણ કર્યું. ૭૩ मणसा मणसच्चविऊ, वायासच्चेण करणसच्चेण । तिविहेण वि सञ्चविऊ, रक्खामि महव्वए पंच ॥४॥ અર્થ - મનવડે મનને સત્યપણે, વચન સત્યપણે ને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્યપણે પ્રવર્તતે તથા જાણ પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૪ सत्त-भय-विप्पमुको, चचारि निलंभिऊण य कसाए। अट्ठ-मय-ट्ठाण-जड्ढा, रक्खामि महव्वए पंच ॥७५॥ અર્થ :- સાત ભયથી રહિત ચાર કષાયને રેકીને, આઠ મદના સ્નાતક રહિત થએલે હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું . ૭૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ પથના સંગ્રહ गुत्तीओ समिई भावणाओ, नाणं च दंसणं चेव । उवसंपत्तो जुत्तो, रक्खामि महत्वए पंच ॥७६।। અર્થ :- ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, પચ્ચીશ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદરતે અને તે સહિત હું પંચ મહાવ્રતનું ક્ષણ કરૂં છું. ૭૬ एवं तिदंडविरओ, तिकरणसुद्धो तिसलनिस्सलो। तिविहेण अप्पमत्तो, रक्खामि महत्वए पंत्र ॥७॥ અર્થ - એ પ્રમાણે ત્રણ દંડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને ત્રિવિધે અપ્રમત્ત એ હું પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૭૭ संगं परिजाणामि, सल्लं तिविहेण उद्धरेऊण । गुत्तीओ समिईओ, मज्ज ताणं च सरणं च ॥७॥ અર્થ :- સર્વ સંગને સમ્યફ પ્રકારે જાણું છું. માયા શલ્ય નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યોને ત્રિવિધે ટાળીને ત્રણ ગુણિઓ અને પાંચ સમિતિએ મને રક્ષણ અને શરણ હે. ૭૮ जह खुहिअचकवाले, पायं रयणभरियं समुदंमि । निज्जामगा धरिती, कयकरणा वुद्धिसंपन्ना ॥७९॥ અર્થ :- જેમ સમુદ્રનું ચક્રવાલ ક્ષેલે ત્યારે સમુદ્રને વિષે રત્નથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. ૭૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ •→ મહાપચ્ચકખાણુ યજ્ઞો तवपाअं गुणभरीअं, परीसहुम्मीहि खुहिअमारद्धं । तह आराहिति विऊ, उवसवलंबगा धीरा ॥८०॥ અર્થ :- તેમ ગુણ રૂપી રત્નવડે ભરેલું પરિસડુ રૂપી કલ્લોલા વડે ક્ષેાભાયમાન થવા શરૂ થએલુ તપરૂપી વહાણ ઉપદેશ રૂપ આલબનવાલા ધીર પુરૂષો આરાધે છે. ૮૦ जइ ताव ते सुपुरिसा, आयारे।विअभरा निरवयक्खा । परभार-कंदर - गया, साहंति अप्पणी अठ्ठे ॥ ८१ ॥ અર્થ :- જો આ પ્રમાણે આત્માને વિષે વ્રતના ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પવ તની ગુફામાં રહેલા એવા તે સત્પુરૂષો પોતાના અંને સાધે છે. ૮૧ जइ ताव ते सुपुरिसा, गिरिकंदर - कडग - विसम- दुग्गेसु धिइ-धणिअ-बद्ध-कच्छा, साहंति अप्पणी अठ्ठे ॥ ८२॥ अर्थ :- ले पर्वतनी गुझ, पर्वतनी उराड, मने विषभ સ્થાનકોમાં રહેલા, ધીરજવડે અત્યત તૈયાર રહેલા તે સુપુરૂષા પેાતાના અર્થ સાધે છે. ૮૨ किं पुण अणगार - सहायगेण, अणुण्ण संगहबलेणं । परलेाए णं सको, साहेउं अप्पणी अट्ठ ॥८३॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ યન્ના સગ્રહ ૯૧ અર્થ ::- તે કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યાઅન્ય સંગ્રહના ખલવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલાકના અથે પોતાના અથ ન સાધી શકે ? (સાધી શકે.) ૮૩ जिणवयणमप्पमेअं, महुरं कण्णाहुइ सुणतेण । सक्का हु साहुमज्झे, साहेउं अप्पणी अठ्ठे ॥ ८४ ॥ અર્થ :- અલ્પ, મધુર, અને કાનને ગમતું, આ વીતરાગનું વચન, સાંભળતા જીવે સાધુઓની મધ્યે પેાતાના અથ સાધવાને ખરેખર સમથ થઈ શકાય. ૮૪ धीरपुरिसपन्नत्तं, सप्पुरिसनिसेवियं परमघेारं । धन्ना सिलायलगया, साहिति अप्पा अठ्ठे || ८५ ॥ અ ધીર પુરૂષાએ પ્રરૂપેલા, સત્પુરૂષાએ સેવેલા અને પરમ મુશ્કેલ પેાતાના અને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાથે છે તેઓને ધન્ય છે. ૮૫ -: ચાર્જિંત્તિ કૃયિાદું, પુવમસિ—પદ્મળનારીનું । અય-મિ-જીવા, મળે મુદ્દ-સંગ-વામિા અર્થ :- પૂર્વે જેણે પેાતાના આત્માને બાધામાં ન રાખ્યા હાય તેને ઇંદ્રિયે પીડા આપે છે, અને પરિસહ સહન નહિ કરવાથી મરણને વખતે સુખ છાંડતાં ખીએ છે. ૮૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પડ્યો पुवमकारिअजेोगो, सहाहिकामा अ मरणकालंमि। न भवइ परीसहसहो, विसय-सुह-समुइओ अप्पा ॥७॥ અર્થ :- પૂર્વે જેણે સંજમ જેગ પાળે ન હોય, અને મરણકાળને વિષે સમાધિ ઇચ્છતા હોય તે વિષય સુખમાં લીન આત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતું નથી. ૮૭ पुविं कारिअजोगा, समाहिकामा अ मरणकालंमि । संभवइ परीसहसहो, विसय-सुह-निवारिओ अप्पा ॥८॥ અર્થ – પૂર્વે જેણે સંજમ જગ પાળે હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતે હોય, અને વિષય સુખથકી આત્માને નીવાર્યો હોય તે પુરૂષ પરિસહ સહન કરવાને સમર્થ થઈ શકે. ૮૮ पुवि कारिअजोगो, अनिआणा ईहिऊण मइपुव्वं । ताहे मलिअकसाओ, सज्जो मरणं पडिच्छिज्जा ॥८९॥ અર્થ – પૂર્વે સંજમ જેગ આરાધ્ય હોય, નિયાણા રહિત, બુદ્ધિપૂર્વક વિચારીને તે વખતે કષાયને ટાળીને સજજ થઈને મરણને અંગીકાર કરે. ૮૯ पावीणं पावाणं, कम्माणं अप्पणो सकंमाणं । Page #100 -------------------------------------------------------------------------- ________________ યક્ષા સંગ્રહ ૩ सक्का पलाइउं जे, तवेण सम्मं पउत्तेणं ૫૨૦ા - અર્થ :જે જીવાએ સમ્યક્ પ્રકારે તપ કર્યાં હાય તે જીવા પોતાનાં આકરાં પાપ કર્માને બાળવાને સમર્થ થઈ શકે છે. ૯૦ इक्कं पंडियमरणं पडिवज्जिअ सुपुरिसो असंभता । વિળ મા મરજાળ, ાદ અંતે અળતાળ મશા અર્થ :- એક પૉંડિત મરણને આદરીને તે અસ બ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણના અંત કરશે. ૯૧ N किं तं पंडियमरणं, काणि व आलंबणाणि भणिआणि । एयाई नाऊणं, कि आयरिआ पसंसंति મારા : અથ તે કેવું પાંડિત મરણ અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે એ બધાં જાણીને આચાર્યાં કેની પ્રશંસા કરે. ૯૨ બળતળપાવ્યોવનમ, બાર્જવળ-જ્ઞાળ-માવળાવ્યો । एआई नाऊणं, पंडियमरणं पसंसंति ॥૧॥ અ :- પાદેયગમ અણુશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એટલાં વાનાં જાણીને (આચાયેć) પતિ મરણને પ્રશસે છે. ૯૩ ફયિમુદ શાહનો, થોર-પરીસદ-પરાફ-આવરના । अकय-परिकम्म-कीवा, गुज्जरे आराहणाकाले || १४ | Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પયગ્નો અર્થ :- ઇન્દ્રિયની સુખશાતામાં આકુલ, વિષય પરિસહને સહેવાને પરવશ થઈ ગએલે અને સંજમ જેણે નથી પાળ્યું એ ફિલબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪ लज्जा य गारवेण य, बहुम्सुअमएण वा वि दुचरिझं। जे न कहति गुरूणं, न हु ते आराहगा हुंति ॥९५॥ ' અર્થ – લજજાવડે ગારવવડે અને બહુ મૃતના મદવડે જેઓ પિતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૫ सुज्जइ दुक्करकारी, जाणइ मग्गंति पावए किति । विणिगृहिता निंदइ, तम्हा आराहणा सेआ ॥१६॥ અર્થ :- દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીતિને પામે, અને પિતાનાં પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી-ભલી કહી છે. ૯૬ न विकारणं तणमओ, संथारा न वि अफासुआ भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणुजस्स ॥९॥ અર્થ - તરણને સંથારે અથવા પ્રાણુક ભૂમિ તે (વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યને આત્મા વિશુદ્ધ હેય તેજ ખરે સંથાર કહેવાય. ૯૭ जिण-वयण अणुगया मे, होउ मई शाण-जोग-मल्लीणा। जह तंमि देसकाले, अमूढसत्तो चयह देहं ॥९॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ યક્ષા સંગ્રહ ૫ અર્થ :- જિન વચનને અનુસરતી શુભ ધ્યાન અને શુભ યેાગમાં લીન એવી મારી મતિ થાઓ, જેમ તે દેશ કાલને વિષે પતિ થકી આત્મા હુ ત્યાગ કરે. ૯૮ जाहे हे पत्तो, जिणवर वयणा-रहिओ अणाइत्ती । તાદે કૃચિકારા, તિ તવ-મનમ-વિમ્ ॥૨૪॥ થ :- જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે - આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઇંદ્રિય રૂપી ચારો (તેના) તપ સયમના નાશ કરે છે. ૯ जिण वयण मणुगय- मई जं वेलं हाइ संवरपविट्ठो । બળીવ વાહિબો, સમૂહલાનું સહર્ફે મo૦૦૫ અર્થ :- જિન વચનને અનુસરતી મતિ વાળા પુરૂષ જે વેલા સંવરમાં પેઠેલા હાય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાલાં સહિત કમને ખાલી મૂકે છે. ૧૦૦ जह डहह वाउसहिओ, अग्गी रूक्खे वि हरिअवणसंडे । तह पुरिसकारसहिओ, माणं कम्मं खयं नेइ ॥ १०१ ॥ અર્થ :- જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખ’ડનાં વૃક્ષાને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે ક્રમના સૂય કરે છે. ૧૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચક્રૃખાણુ યજ્ઞો जं अन्नाणी कंमं, खवेइ बहुयाई वासाडीहि । તું નાળી તિત્નેિ ગુત્તો, આવે ઝામિત્તેળ ૦ા અર્થ :- અજ્ઞાની ઘણા ક્રોડ વર્ષે કરીને જે કમ ખપાવે છે. તે કમને ત્રણ ગુપ્તિએ ગુપ્ત છતા જ્ઞાની પુરૂષ એક શ્વાસેાશ્વાસ માત્રમાં ખપાવે છે. ૧૦૨ न हु मरणंमि उवग्गे, सक्को बारसविहा सुअखंधा । सव्वा अणुचितेउ, धणिय पि समत्थचित्तेण ॥ १०३ ॥ અર્થ :- ખરેખર મરણ પાસે આવ્યે છતે બાર પ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સ` ' મજબુત પણ સમય ચિત્તવાલા માણસોથી ચિંતવી શકાય નહિ. ૧૦૩ इक्कंमिवि जैमि पए, संवेग कुणइ वीयरायमए । तं तस्स होइ नाणं, जेण विराग त्तणमुवेइ ॥ १०४ ॥ અર્થ :- વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સવેગ કરે છે તે તેનુ જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. ૧૦૪ ાણી इक्कंमिवि जंमि पए, संवेगं कुणई वीयरायमए सो तेण मोहजाल, छिंदइ अझपओगेण ॥१०५॥ અર્થ :- વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મેહજાલને અભિપ્રાય Page #104 -------------------------------------------------------------------------- ________________ ७ પયના સંગ્રહ વિશેષ (અધ્યાત્મગ) વડે છેદે છે. ૧૦૫ इक्कमिवि जमि पए, संवेगं कुणइ वीयरायमए । वच्चइ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥१०६॥ અથ – વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તે કારણથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬ जेण विरागो जायइ, तं तं सबायरेण कायव्वं । मुच्चइ इह संवेगी, अणंतओ होइ असंवेगी ॥१०७॥ અર્થ :- જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. અહિઆ સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંગી જીવને અનંતે સંસાર થાય છે. ૧૦૭ धम्मं जिणपन्नत्तं, सम्ममिणं सदहामि तिविहेणं । તસ-થાવર-૩-હિ, પંથે નિવાબનારસ ૦૮ના અર્થ - જિનેશ્વર ભગવાને પ્રકાશે આ ધર્મ હું સમ્યક પ્રકારે ત્રિવિધ સદ્દઉં છું; (કારણ કે, તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મેક્ષ નગરને રસ્તે છે. ૧૦૮ समणो मित्ति अ पढम, बीयं सवत्थ संजओ मित्ति। सव्वं चवोसिरामि अ, जिणेहिं जंजंच पडिकुटुं॥१०९॥ અર્થ - હું શ્રમણ છું એ પહેલું, સર્વ અર્થને સંયમી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મહાપચ્ચક્ખાણ પયશો છું એ બીજી અને જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સ હું વાસિરાવું છું. ૧૦૯ उवही सरीरगं चेव, आहारं च चउविहं । મળસા—વય—ગળ, વેસિમિ ત્તિ માવો।૨૦।। અર્થ :- ઉપધિ શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી વાસિરાવુ છું. ૧૧૦ मणसा अर्चितणिज्जं, सव्वं भासाइ अभासणिज्जं च । कारण अकरणिज्जं, सव्वं तिविहेण व सिरे ॥ १११ ॥ અર્થ :- મન વડે જે ચિંતવવા યાગ્ય નથી, ભાષાવડે જે સવ` કહેવા ચૈાગ્ય નથી અને કાયાવડે કરવા યાગ્ય નથી તે સ ત્રિવિધ વેસિરાવું છું. ૧૧૧ ત્રસંનમે વેરમાં, દિ–વિવનરનું વમમાં । અહિĂ-નાન-વિકો, खंती मुत्ती विवेगों अ ॥ ११२ ॥ અર્થ :- અસંયમ વિષે વિરતિ, ઉપાધિનું વિવેક કરણ, (ત્યાગ કરવું',) ઉપશમ અને અયેાગ્ય વ્યાપારથી વિરક્ત થવું, ક્ષમા, નિબઁભતા અને વિવેક. ૧૧૨ ન પદ્મવાળ, બાવરાળ-બાવ ફૅમ માવેખ । અળયાં હિન્નો, નપતા પાવક સાદું રૂા Page #106 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ અર્થ :- આ પચ્ચકખાણ રોગથી પીડાએલે માણસ આપદાને વિષે ભાવવડે અંગીકાર કરજો અને બોલતે સમાધિ पामे छ. ११३ . एअसि निमित्तमि, पञ्चक्खाऊण जइ करे कालं । तो पच्चक्खाइअव्वं, इमेण इक्केणवि पएणं ॥११४॥ અર્થ :- એ નિમિત્તને વિષે જે કઈ માણસ પચ્ચકખાણ કરીને કાલ કરે તે આ એક પણ પદવડે પશ્ચકખાણ કરાવવું. ૧૧૪ मम मंगलमरिहंता, सिद्धा साहू सुअंच धम्मो अ । तेसि सरणावगओ, सावज्जं वोसिरामिति ॥११५॥ मर्थ :- भने भति , सिद्ध, साधु, श्रुत मने यम से મંગલ છે, તેમનું શરણ પામેલે હું સાવઘ (પાપકર્મ) ને वासिराई छु. ११५ .. अरहंता मंगलं मज्झ, अरहंता मज्झ देवया । अरहंते कित्तइत्ताणं, वासिरामित्ति पावगं ॥११६॥ અર્થ :- અરિહંતે મને મંગલ છે અને અરિહંત મારા દેવ છે, અરિહંતેની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. ૧૧ सिद्धा य मंगलं मज्झ, सिद्धा य मज्झ देवया । सिद्धे अ कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११७॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચકખાણ પયો અર્થ - સિદ્ધ મને મંગલ છે અને સિદ્ધ મારા દેવ છે સિદ્ધની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૭ आयरिया मंगलं मज्झ, आयरिआ मज्झ देवया । आयरिए कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११॥ અર્થ :- આચાર્ય અને મંગલ છે, આચાર્ય મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. ૧૧૮ उवज्झाया मंगलं मज्झ, उवज्झाया मज्झ देवया । उवज्झाए कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११९॥ અર્થ - ઉપાધ્યાય અને મંગલ છે અને ઉપાધ્યાય મારા દેવ છે, ઉપાધ્યાયની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૯ साहू अ मंगलं मज्झ, साहू अ मज्झ देवया । साहू य कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥१२०॥ અર્થ :- સાધુ મારે મંગલિક છે, સાધુ મારા દેવ છે, સાધુ મહારાજની સ્તુતિ કરીને હું પાપને વોસિરાવું છું. ૧૨૦ सिध्धे उपसंपत्तो, अरहंते केवलित्ति भावेण । इत्तो एगयरेण वि, पएण आराहओ होइ ॥१२१॥ અર્થ - સિદ્ધોને, અરિહંતેને, અને કેવલીને ભાવ વડે આશરે લઈને અથવા એ મહેલા ગમે તે એક પદ વડે આરાધક થાય છે. ૧૨૧ ; Page #108 -------------------------------------------------------------------------- ________________ પયRા સંગ્રહ ૧૦૧ समुइनवेअणो पुण, समणो हियएण किंपिचितिज्जा। आलंबण ई काई, काऊण मुणी दुहं सहइ ॥१२२॥ અર્થ :- વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિંતવે, અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. ૧૨૨ बेअणासु उइन्नासु, किमेस जं निवेअए । किं वा आलंबणं किच्चा, तं दुक्खमहि आसए ॥१२३॥ અથ :- વેદનાઓ ઉત્પન્ન થયે છતે આ તે શી વેદના ! એમ જાણી ખમે અથવા કાંઈક આલંબન કરીને તે દુઃખની વિચારણા કરે. ૧૨૩ अणुत्तरेसु नरएसु, वेअणाओ अणुत्तरा । पमाए वट्टमाणेण, मए पत्ता अणंतसो ॥१२४॥ અર્થ :- પ્રમાદમાં વર્તતા મેં ઉત્કૃષ્ટ નરકોને વિશે ઉદ્ભૂકી વેદનાએ અનંતી વાર પામી છે. ૧૨૪ मये कयं इमं कम्म, समासज्ज अबोहि । पोराणगं इमं कर्म, मए पत्तं अणंतसो ॥१२५॥ અર્થ :- અધિપણું પામીને મેં આ કર્મ કર્યું, આ જૂનું કર્મ હું અનંતીવાર પામે છું. ૧૨૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાપચ્ચખાણ પયગ્નો ताहि दुःक्खविवागाहिं, उवचिणाहिं तहिं तहिं । न य जीवो अजीवो उ, कयपुव्वा उ चितए ॥१२६॥ અર્થ - તે તે દુઃખના વિપાકેવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિન્ય જીવ પૂર્વે અજીવ કરાય નહિ. ૧૨૬ अब्भुज्जुअं विहारं, इत्थं जिणदेसि विउपसत्थं । नाउं महापुरिस,सेविअं अब्भुज्जुअं मरणं ॥१२७॥ અર્થ - અપ્રતિબદ્ધ વિહાર, અને વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષોએ સેવેલું એ રીતનું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. ૧૨૭ जह पच्छिमंमि काले, જી-તિથિ-વિસિષ-મુગારા पच्छा निच्छयपत्थं, उवेमि अब्भुज्जुअं मरणं ॥१२८॥ અર્થ - જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપે એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ ( મરણ અંગીકાર કરું છું. ૧૨૮ વરી-મંદિર્ટિ, ટin –સંા-ri ! उज्जमिऊण य वारस,-विहेण तवणेहपाणेणं ॥१२९॥ અર્થ - બત્રીસ ભેટે લેગ સંગ્રહના બલ વડે સંજમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી. ૧૨૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ પથબ્રા સંગ્રહ ૧૦૩ સંસાર-મન-મક, વિઝ-વ૮-વસીય-વરાછાડ્યો हंतूण मोहमल्लं, हराहि आराहण-पडागं ॥१३०॥ અર્થ :- સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બલ અને ઉદ્યમરૂપી સન્નાહ (બખ્તર) પહેરી સજ્જ થએલે તું મેહ રૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર. ૧૩૦ पाराणगं च कम्मं, खवेइ अन्नं नवं तु न विणाइ । कम्मकलंकलिवल्लिं, छिंदइ संथारमारूढा ॥१३१॥ અર્થ - વલી સંથારામાં રહેલા સાધુ જૂનાં કર્મ ખપાવે છે નવાં કર્મ બાંધતા નથી અને કર્મ વ્યાકુળતા રૂપી વેલડીને છેદે છે. ૧૩૧ आराहणावउत्तो, सम्मं काऊण सुविहिओ कालं । उक्कोसं तिनि भवे, गंतूण लभिज्ज निवाणं ॥१३२॥ અર્થ :- આરાધનાને વિષે સાવધાન એ સુવિહિત સાધુ સમ્યફ પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટ ત્રણ ભવ અતિક્રમીને નિર્વાણ (મોક્ષ) પામે. ૧૩૨ धीर-पुरिस-पन्नत्तं, सप्पुरिस-निसेविअं परम-घोरं । ओइण्णा हु सि रंगं, हरसु पडागं अविग्घेणं ॥१३३॥ અર્થ - ઉત્તમ પુરૂષએ કહેલું, સપુરૂષોએ સેવેલું ઘણું જ આકરું અણસણ કરીને નિર્વિઘપણે જયપતાકા મેળવ. ૧૩૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહાપચ્ચકખાણ પડ્યો धीर पडागाहरणं, करेह जह तंमि देसकालंभि । सुत्तत्थमणुगुणंता, थिइ-निचल-बद्ध-कच्छाओ॥१३४॥ અર્થ :- હે ધીર ! જેમ તે દેશ કાલને વિષે સુભટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતે અને સંતેષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજજ થએલે તું જયપતાકાનું હરણ કર. ૧૩૪ चत्तारि कसाए, तिनि गारवे पंच इंदिअग्गामे । हंता परीसहचमू, हराहि आराहणपडागं ॥१३५॥ અર્થ :- ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઇન્દ્રિયને સમૂહ અને પરિસહ રૂપી ફેજને હણીને આરાધનારૂપ જયપતાકાને તું હરણ કર. ૧૩૫ માડા દર વિંતિજ્ઞા, जीवामि चिरं मरामि व लहुंति। जइ इच्छसि तरि जे, संसारमहाअहिमपारं ॥१३६॥ અર્થ :- હે આત્મા! જે તું અપાર સંસાર રૂપી મહેદધિ (મહાસાગર) તરવાને ઈચ્છા રાખતા હોય તે હું ઘણું જીવું અથવા શીવ્ર મરણ પામું એવું નિશ્ચ વિચારીશ નહિ. ૧૩૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ પથના સહ , , , ૧૫ जइ इच्छसि नित्थरिऊ, सब्वेसि चेव पावकम्मा । વિ-વાળનાથ-હંસા, चरित्त-भावुज्जुओ जग्ग ||१३७॥ ' અર્થ :- જે સર્વ પાપકર્મને ખરેખર નિસ્તેરવાને ઈરછે છે, તે જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવ વિશે ઉદ્યમવંત થવાને જાગૃત થા. ૧૩૭ दंसण-नाण-चरित्तं, तवे अ आराहणा चकबंधा। સા વેવ દેશ તિવા ઉોસ મજાન નન્ના રૂડા અથ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે આરાધના ૧ ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ ૩ જાન્ય એમ ત્રણ ભેદે થાય. ૧૩૮ आराहेऊण विऊ उक्कोसाराहणं चउक्खधं । कम्मरयविप्पसुक्को, तेणेव भवेण सिज्झिज्जा ॥१३९॥ અર્થ - પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ રજ રહિત થઈને તેજ ભાવે સિદ્ધિ પામે. ૧૩૯ आराहेऊण विऊ, जहन्नमाराहणं चउर्खधं । सेचट्ट-भव-ग्गहणे, परिणामेऊण सिज्झिज्जा ॥१४०॥ અર્થ :- પંડિત પુરૂષ ચાર ભેદે જઘન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. ૧૪૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ મહાપરચખાણ પયો सम्म में सबभूएसु, बेरं मज्झ न केणइ। खामेमि सबजीवे, खमामि अहं सघजीवाणं ॥४॥ અર્થ - મારે સર્વ જીવન વિશે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી, હું સર્વ જીવને ખમું છું, અને સર્વ જીવને ખાવું છું. ૧૪૧ एअं पञ्चक्खाणं, अणुपालेऊण सुविहिओ सम्म । वेमाणिओ व देवा, हविज्ज अहवावि सिज्झिज्जा ॥-४२॥ અર્થ - સુવિહિત સાધુ એ પચ્ચકખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. ૧૪૨ ॥ इति महापञ्चक्खाणपइण्णं सम्मत्तं ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ॥४॥आउर पच्चरवाण पयन्नो॥ देसिक्कदेसविरओ, सम्मदिट्ठी मरिज्ज जो जीवो। तं हाइ बालपंडिय, मरणं जिणसासणे भणियं ॥१॥ म :- ७ अयान (सानो देश स सा , तना એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બેલવાદિકથી નિવૃત્તિ પામેલે જે સમક્તિ , દષ્ટિ જીવ મરે તે જિનશાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. ૧ पंच य अणुव्वयाई, सत्त उ सिक्खा उ देसजइमामो। सब्वेण व देसेण व, तेण जुओ होइ देसजई ॥२॥ અર્થ - જિન શાસનમાં સર્વ વિરતિ અને દેવવિરતિ એ બે પ્રકારને યતિધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે મળી શ્રાવક્તાં બાર વ્રત કહ્યાં છે. તે સર્વ વતેએ અથવા એક બે આદિ વ્રતરૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૨ पाणिवहमुसावाए, अदत्त-परदार-नियमणेहिं च अपरिमिइच्छाओऽवि य, अणुवयाई विरमणाई ॥३॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ આઉર પચ્ચક્ખાણુ પયજ્ઞો અર્થ:- પ્રાણીના વધ, જૂહુ બાલુ અન્તાદાન, અને પરસ્ત્રીના નિયમ કરવાવડે, તેમજ વળી પરિમાણ રહિત ઇચ્છાનો નિયમ કરવા વડે પાંચ અનુત્રતા એટલે નિયમે થાય છે. ૩ ૧૦૮ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । देसावगासियं पि य, गुणवयाइं भवे ताई તારૂં કા અર્થ :- જે દિવિરમણ વ્રત, અને વળી અનથ ડ થકી નિયતા વુ તે અન દંડ વિરમણું, વળી દેશાવગાસિક પણ (મળી) તે ત્રણ ગુણવતા કહેવાય છે. ૪ भोगाणं परिसंखा, सामाइय- अतिहि संविभागेो य । पासडविही उ सघो, चउरा सिक्खाओ वृत्ताओ ॥५॥ ાય :– ભાગ ઉપભાગનુ પરિમાણ, સામાયિક વળી અતિથિસ વિભાગ અને પોષવિવિધ પણ એ સર્વ' (મળી) ચાર શિક્ષાવ્રત રહેલા છે. ૫ आसुक्कारे मरणे, अच्छिन्नाए अ जीविआसाए । नाएहि व अमुक्को, पच्छिमसंलेहणमकिच्चा ॥ ६॥ અર્થ :- ઉતાવળુ' મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનાએ (સલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સ‘લેખના કર્યો વિના. ૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ૧૯ आलाइय निस्सल्लो, सघरे चेवारहित्तु संथारं । जइ मरइ देसविरओ, तं वुत्तं बालपंडिअयं ॥७॥ અર્થ :- શલ્ય રહિત થઈ પાપ આલેવીને અને પિતાના ઘરને વિષે નિશ્ચ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ છતે મરે તે તે બાલપંડિત મરણ કહેવાય. ૭ जो भत्तपरित्राए, उवक्कमा वित्थरेण निद्दिठा। सो चेव बालपंडिय,-मरणे नेओ जहाजुग्गं ॥८॥ અર્થ :- જે વિધિ ભક્તપરિજ્ઞાને વિષે વિસ્તારથી બતાવેલે છે તે નક્કી બાલપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણ. वेमाणिएसु कप्पा, वगेसु निअमेण तस्स उववाओ। नियमा सिज्झइ उक्को,-सएण सो सत्तमंमि भवे ॥९॥ અર્થ :- કપિપપન્ન વૈમાનિક (બાર) દેવલેકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પતિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચય કરી સાતમાં ભવને વિષે સિદ્ધ થાય છે. ૯ इय बालपंडियं हाइ, मरणमरिहंतसासणे दिटुं। इत्तो पंडियपंडिय, मरणं वुच्छं समासेणं ॥१०॥ અર્થ જિનશાસનને વિષે આ બાલપંડિત મરણ કહેલું કે છે. હવે પંડિત પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. ૧૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ ११० આઉર પચ્ચખાણ પયો इच्छामि भंते उत्तमट्ठ पडिकमामि, अईयं पडिकमामि, अणागयं पडिकमामि, पच्चुपन्नं पडिकमामि, कयं पडिकमामि, कारियं पडिकमामि, अणुमोइयं पडिकमामि, मिच्छत्तं पडिकमामि, असंजमं पडिकमामि, कसायं पडिकमामि, पावप्पओगं पडिकमामि, मिच्छादसणपरिणामेसु वा इहलोगेसु वा परलोगेसु वा सचित्तेसु वा अचित्तेसु वा पंचसु इंदियत्थेसु वा, अन्नाणं झाणे १ अणायारं झाणे २ कुदंसणं झाणे ३ काहं झोणे ४ माणं झाणे ५ मायं झागे ६ लाहं शाणे ७ रागं झाणे ८ दोसं झाणे ९ माहं झाणे १० इच्छं झाणे ११ मुच्छं झाणे १२ संकं झाणे १३ कंखं झाणे १४ गेहि झाणे १५ आसं झाणे १६ तण्हं झाणे १७ छुहं झाणे १८ पंथं झाणे १९ पंथाणं झाणे २० निदं झाणे २१ नियाणं झाणे २२ नेहं झाणे २३ कामं झाणे २४ कलुसं झाणे २५ कलहं झाणे २६ जुझं झाणे २७ निजुझं झाणे २८ संगं झाणे २९ संगहं झाणे ३० ववहारं झाणे ३१ Page #118 -------------------------------------------------------------------------- ________________ યન્ના સંગ્રહ ૧૧૧ हिंसं झाणे ४० पओसं झाणे ४३ कयविकयं झाणे ३३ अणत्थदंडं झाणे ३४ आभोगं झाणे ३५ अणाभोगं झाणे ३६ अणाइल्लं झाणे ३७ वेरं झाणे ३८ वियक्कं झाणे ३९ हासं झाणे ४१ पहासं झाणे ४२ फरुसं झाणे ४४ भयं झाणे ४५ रूवं झाणे ४६ अप्पपसंसं झाणे ४७ परनिंद झाणे ४८ परगरिहं झाणे ४९ परिग्गहं झाणे ५० परपरिवायं झाणे ५१ परदूसणं झाणे ५२ आरंभ झाणे ५३ संरंभ झाणे ५४ पावाणुमायणं झाणे ५५ अहिगरणं झाणे ५६ असमाहिमरणं झाणे ५७ कम्मोदयपचयं झाणे ५८ इटिगारवं झाणे ५९ रसगारखं झाणे ६० सायागारखं झाणे ६१ अवेरमणं झाणे ६२ अमुत्तिमरणं णेि ६३ पसुत्तस्स वा पडिबुद्धस्स वा जो मे काइ देवसिओ राइओ उत्तमट्टे अइकमा वइकमा अइयारा अणायरा तरस मिच्छामि दुक्कडं ॥ . अर्थ :- हे भगव'त ! हुं च्छु छु. अनशन भाटे (पाय व्यापार) परिभुं छं. भूतअजनां (चायने) हुँ पछिभुं छु, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આઉર પચ્ચકખાણપત્રો ભવિષ્યમાં થનારા (પાપ)ને હું પડિકામું , વર્તમાનકાળના પાપને હું પડિકણું , કરેલા પાપને પડિક્કમું , કરાવેલા પાપને પડિકામું છું, અનુદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને પડિકયું છું, અવિરતિને પડિક્કામું છું, કષાયને પડિકામું છું, પાપ વ્યાપારને પડિક્કામું છું, મિથ્યાદર્શન પરિમાણને વિષે, આ લેકને વિષે પરલેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષ, પાંચ ઇન્દ્રિયના વિષયને વિષે, અજ્ઞાન સારું એમ ચિંતવે છતે ૧, બેટે આચાર ચિતવે છતે ૨, બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિતવે છતે ૩, ધના વિશે ચિતવે છતે ૪, માનના વશે ચિતવે છતે પ, માયા વશે ચિંતવે છતે ૬, લેભ વશે ચિતવે છતે ૭, રગને વશે ચિતવે છતે ૮, ઢોષને વશે ચિંતવે છતે ૯, મોહના વિશે ચિતવે છતે ૧૦, (પુદગલ પદાર્થ અને યશ આશાદિકની) ઈચ્છા વિશે ચિતવે છતે ૧૧, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે ૧૨, મૂચ્છ વિશે ચિતવે છતે ૧૩, સંશયથી ચિંતવે છતે ૧૪, અન્ય મતની વાંછાએ ચિંતવે છતે ૧૫, ઘર વિષે ચિંતવે છતે ૧૬, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે ૧૭, તરસથી ચિંતવે છતે ૧૮, ભૂખથી ચિતવે છતે ૧૯, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે ૨૦, વિષમ માર્ગમાં ચાલતાં છતાં ચિંતવે છતે ૨૧, નિદ્રામાં ચિતવે છતે ૨૨, નિયાણું ચિતવે છતે ૨૩, નેહવશે ચિંતવે છતે ૨૪, વિકારના વશે ચિંતવે છતે રપ, ચિત્તના ડહોલાણથી તિવે છતે ૨૬, કલેશ વશે ચિંતવે છd, ર૭ સામાન્ય યુદ્ધને વિષે ચિતવે છતે ૨૮; મહાયુદ્ધને વિષે ચિતવે છતે ૨૯, સંગચિંતવે છતે ૩૦, સંગ્રહ ચિંતવે છતે ૩૧, (વ્યવહાર) રાજસભામાં Page #120 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ ૧૧૩ ન્યાય કરાવવા માટે ચિંતવે છતે ૩૨, ખરીદી કરવા અને વેચવા માટે ચિંતવે છતે ૩૩, અનર્થ દંડ ચિતવે છતે ૩૪, ઉપયોગ સહિત ચિંતવે છતે ૩૫, અનુપગે ચિંતવે તે ૩૬, માથે દેવું હેય તેના વિશે ચિતવે છતે ૩૭, વેર ચિતવે છતે ૩૮, તર્ક વિતર્ક ચિંતવે છતે ૩૯, હિંસા ચિંતવે છતે ૪૦, હાસ્યના વિશે ચિંતવે છતે ૪૧, અતિહાસ્યના વિશે ચિંતવે છતે ૪૨, અતિ રોષે કરી ચિંતા છતે ૪૩, કઠોર પાપ કર્મ ચિતવે છતે ૪૪, ભય ચિંતવે છતે ૪૫, રૂપ ચિંતવે છતે ૪૬, પિતાની પ્રશંસા ચિંતવે તે ૪૭, બીજાની નિંદા ચિંતવે છતે ૪૮, બીજાની ગહ ચિંતવે છતે ૪૯, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે પ૦, બીજાને કલેશ આપવાનું ચિતવે છતે ૫૧, બીજેને માથે પિતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે પ૨, આરંભ ચિંતવે છતે પ૩, વિષયના તીવ્ર અભિલાષાથી સંભ ચિતવે છતે ૫૪, અનુદવા રૂપ ચિંતવે છતે પ૫, જીવહિંસાના સાધનને મેળવવાનું ચિતવે છતે પ૬, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે ૫૭, ગાઢ કર્મના ઉદય થકી ચિતવે છતે ૫૮, દ્ધિના અભિમાને કરી ચિતવે છતે ૫૯, સારા ભેજનના અભિમાને કરી ચિંતવે છતે ૬૦, સુખના અભિમાને કરી ચિતવે છતે ૬૧, અવિરતિ સારી એમ ચિંતવે છતે ૬૨, સંસાર સુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે ૬૩, દિવસ સંબંધી અથવા રાત્રિ સંબંધી સુતાં છતાં અથવા જાગતાં છતાં, કોઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર, લાગે હોય તેને મને મિચ્છામિ દુકકડે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આઉર પરચક્ખાણ પત્રો एस करेमि पणामं, जिणवर-वसहस्स वद्धमाणस्स। सेसाणं च जिणाणं, सगणहराणं च सव्वेमि ॥११॥ અર્થ - જિનને વિષે વૃષભ સમાન વાદ્ધમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને આ હું નમસ્કાર કરું છું. ૧૧ सव्वं पाणारंभ, पञ्चक्खामित्ति अलियवणं च । सबमदिन्नादाणं, मेहुण्णपरिग्गरं चेव ॥१२॥ અર્થ :- આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય વચનને, સર્વ અદત્તાદાન (ચેરી)ને, મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. ૧૨ सम्मं मे सवभूएसु, वेरै मज्झ न केणइ । आसाओ वासिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥ અર્થ - મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે, કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૧૩ सव्वं चाहारविहिं, सन्नाओ गारवे कसाए अ । सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥ અર્થ - સર્વ પ્રકારની આહાર વિધિને, સંજ્ઞાઓને, ગારને, કષાયને અને સર્વ મમતાને ત્યાગ કરૂં છું. સર્વને ખમાવું છું. ૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ ૧૧૫ हुज्ज इमंमि समये, उवकमा जीविअस्स जद्द मझे। एअं पच्चक्खाणं, विउला आराहणा होउ ॥१५॥ ___:- भा२वितन। उपम (आयुष्यना नाथ) આ અવસરમાં હોય, તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના થાઓ ૧૫ सबदुक्ख-पहीणाणं, सिद्धाणं अरहओ नमो। सद्द जिणपन्नत्तं, पच्चक्खामि अ पावगं ॥१६॥ અર્થ - સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહતેને નમસ્કાર થાઓ, જિનેશ્વરએ કહેલું તત્વ હું સહું છું, પાપકર્મને પચ્ચખું છું. ૧૬ नमुथ्थु धुयपावाणं, सिद्धाणं च महेसिणं । संथारं पडिवज्जामि, जहा केवलिदेसि ॥१७॥ અર્થ :- જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યા છે - તે સંથારો હું અંગીકાર કરું છું. ૧૭ जं किंचिवि दुचरिअं, तं सव्वं वासिरामि तिविहेणं । सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥१८॥ અર્થ :- જે કઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આઉર પચ્ચખાણ પત્રો વચન, કાયાએ કરી હું સિરાવું છું, વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા રૂપ) ત્રણ પ્રકારનું સામાયિક કરૂં છું. ૧૮ वझं अभितरं उबहिं, सरीराइ सभायणं । માસ-વાય-રો, સર્વ મો વાણિરે છે? અર્થ :- બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું સિરાવું છું. ૧૯ सव्वं पाणारंभ, पच्चक्खामित्ति अलियवयणं च । सबमदिन्नादाणं, मेहुनपरिग्गहं चेव ॥२०॥ અર્થ - આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન (ચેરી)ને, મૈથુનને અને પરિગ્રહને હું પચ્ચખું છું. ૨૦ सम्मं मे सबभूएसु, वेरै मज्झ न केणइ । आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालये ॥२१॥ અર્થ - મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે, કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૨૧ रागं बंध पओसं च, हरिसं दीणभावयं । उस्सुगत्तं भयं सोगं, रई अरइं च वोसिरे ॥२२॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ११७ અર્થ :- રાગને, બંધને તથા દ્રષને, હર્ષને, રાંકપણાને, ચપળપણને, ભયને, શેકને, રતિને અને અરતિને હું સિરાવું છું. ૨૨ ममत्तं परिवज्जामि, निम्मिमत्तं उवढिओ। आलंबणं च मे आया, अवसेसं च वासिरे ॥२३॥ અર્થ - મમતા રહિતપણમાં તત્પર થયો છતે હું મમતાને ત્યાગ કરૂં છું, વળી મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને સિરાવું છું. ૨૩ आया हु महं नाणे, आया मे देसणे चरिते अ। आया पञ्चक्खाणे, आया मे संजमे जोगे ॥२४॥ અર્થ - મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં અને ચારિત્રમાં આત્મા, પચ્ચખાણમાં આત્મા અને સંજમ જેગમાં મને આત્મા નિશ્ચ (આલંબન) થાઓ. ૨૪ एगो वचइ जीवा, एगो चेवुववज्जइ । एगस्स चेब मरणं, एगो सिज्झइ नीरओ ॥२५॥ અર્થ - જીવ એકલે જાય છે, નકકી એકલે ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરહિત થયે છતે . એકલેજ સિદ્ધ થાય છે. ૨૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આઉર પચ્ચકખાણ પડ્યો एगो मे सासओ अप्पा, नाण-दंसण-संजुओ। सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥२६॥ અર્થ :- જ્ઞાન, દર્શન સહિત મારે આત્મા એક શાશ્વત છે. બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. ૨૬ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरे ॥२७॥ અર્થ – સંબંધ છે મૂલ જેનું એવી દુઃખની પરંપરા આ જીવ મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન ને કાયાએ કરી સિરાવું છું. ૨૭ मूलगुणे उत्तरगुणे, जे मे नाराहिया पमाएणं । तमहं सव्वं निंदे, पडिक्कमे आगमिस्साणं ॥२८॥ અર્થ :- પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણે અને ઉત્તર ગુણે મેં આરાધ્યા નહિ તે સર્વને હું બિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્તમું છે. ૨૮ सत्त भए अट्ठ मए, सन्ना चत्तारि गारवे तिनि । आसायण तित्तीसं, रागं दोसं च गरिहामि ॥२९॥ અર્થ :- સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણે ગારવ, - તેત્રીશ આશાતના, રાગ અને દ્વેષને હું ગરહું છું. ૨૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ૧૧૯ असंजममन्नाणं, मिच्छत्तं सब्वमेव य ममत्तं । जीवेसु अजीवेसु अ, तं निदे तं च गरिहामि ॥३०॥ અર્થ - અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગણું છું. ૩૦ निंदामि निंदणिज्जं, गरिहामि अजं च मे गरहणिज्जं। आलोएमि अ सव्वं, अभित्तरं बाहिरं उवहिं ॥३१॥ અર્થ – નિંદવા ગ્યને હું નિહું છું અને જે મને ગઈવા ગ્ય છે તે (પાપને) ગણું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને હું આવું છું. ૩૧ जह बालो जपंता, कज्जमकज्जं च उज्जु भणइ । तं तह आलोइज्जा, मायामासं पमुत्तुणं ॥३२॥ અથ – જેમ વડિલ આગળ બેલ બાલક કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આવે. ૩૨ नाणमिदंसणंमि अ, तवे चरित्ते अचउसुवि अकंपा। धी। आगमकुसला, अपरिस्सावि रहस्साणं ॥३३॥ " અર્થ :- જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશલ, કહેલા ગુપ્ત રહસ્યને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલેયણ લેવી જોઈએ.) ૩૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આઉર પચ્ચકખાણ પયગ્નો रागेण व दोसण व, जं मे अकयन्नुआ पमाएणं । जो म किंचिवि भणिओ,तमहं तिविहेण खामेमि॥३४॥ અર્થ - હે ભગવન્! રાગે કરી, દ્ધ કરી, અકૃતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મેં જે કંઈ અહિત કહ્યું હેય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. ૩૪ तिविहं भणंति मरणं, बालाणं बालपंडियाणं च । तइयं पंडियमरणं, जं केवलिणा अणुमरंति ॥३५॥ અર્થ :- મરણ ત્રણ પ્રકારનું કહે છે–૧ બાળકનું (બાલ મરણ) ૨ બાળ પંડિતનું (બાલ પંડિત મરણ) ૩ પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. ૩૫ जे पुण अट्ठ-मईया, पयलियसन्ना य वकभावा य । असमाहिणा मरंति, न हु ते आराहगा भणिआ॥३६॥ અર્થ :- વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળા અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિચે આરાધક કહેતા નથી. ૩૬ मरणे विराहिए, देवदुग्गई दुलहा य किर बाह्म । संसारा य अणतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥ અર્થ - મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે, સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. ૩૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ ૧૨૧ का देवदुग्गई का, अबाहि केणेव बुज्झई मरणं । જે ગwતમાં, સંસાર હિંદ ની રૂવા અર્થ - દેવની દુર્ગતિ કરી ? અધિ શું ? શા હેતુ (વારંવાર) મરણ થાય ? ક્યા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? ૩૮ कंदप्प-देव-किब्बिर, अभिओगा आसुरी असंमोहा। ता देवदुग्गईओ. मरणंमि विराहिए हुंति ॥३९॥ અર્થ - મરણ વિધે છતે કંદર્પ (મા) દેવ, કિબિષિક દેવ, (ઢ દેવ) ચાકર દેવ, અસુર દેવ અને સંહા (સ્થાન ભ્રષ્ટ રખડુ દેવ) દેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે. ૩૯ मिच्छादसणरत्ता, सनियाणा किन्हलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसिं दुल्लहा भवे बोही ॥४०॥ અર્થ - આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લેશ્યાવાળા જે છ મરણ પામે તેઓને બેધિ બીજ દુર્લભ થાય છે. ૪૦ सम्मदंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसि सुलहा भवे बाही ॥४१॥ અર્થ - આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આઉર પચ્ચક્ખાણુપયશો રહિત, શુકલ લેફ્સાવાળા જે જીવા મરણ પામે છે તેને ધિ जीन (समति) सुझल थाय छे. ४१ जे पुण गुरुपडिणीआ, बहुमाहा ससबला कुसीला य । असमाहिणा मरंति, ते हुंति अनंतसंसारी ॥४२॥ અર્થ :- જે વળી ગુરૂના શત્રુભૂત ાય છે, ઘણા માહવાળા હોય છે, દૂષણ સહિત હાય છે, કુશીલ હાય છે અને અસમાધિએ મરણ પામે છે તે અન`ત સંસારી થાય છે. ૪૨ जिणवयणे अणुरत्ता, गुरुवयणं जे करंति भावेणं । असवल - असंकिलिट्ठा, ते हुँति परित्तसंसारी ||४३|| અર્થ :- જિન વચનમાં રાવાળા, જેઓ ગુરુનુ વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સ કલેશ રહિત હાય છે તેએ થેડા સ`સારવાળા થાય છે. ૪૩ बालमरणाणि बहुसो, बहु आणि अकामगाणि मरणाणि । मरिहंति ते वराया, जे जिणवयणं न याति ॥ ४४॥ અર્થ :- જે જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્મા) બાળ મરણા અને ઘણી વાર ઇચ્છા રહિતપણે મરણ थाभशे. ४४ सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसा अ । अणायारभंडसेवी, जंमणमरणाणुबंधीणो ॥४५॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ પથRા સંગ્રહ ૧૨૩ અથ :- શસ્ત્ર ગ્રહણ (શસ્ત્રથી આપઘાત કર) વિષ ભક્ષણ, બળી મરવું, પાણીમાં બૂડી મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪૫ उड्ढमहे तिरियंमिवि, मयाणि जीवेण बालमरणाणि। दंसण-नाण-सहगओ, पंडियमरणं अणुमरिस्सं ॥४६॥ અથ :- ઉર્ધ્વ, અધે, તિચ્છ (લેક)માં બાળમરણે ક્ય. દર્શન, શાને સહિત હું પંડિત મરણે મરીશ. ૪૬ उव्वेयणयं जाई, मरणं नरएसु वेअणाओ अ। एआणि संभरंते, पंडियमरणं मरसु इहि ॥४७॥ અર્થ :- ઉગ કરનારા જન્મ મરણ અને નરકને વિષે ભગવેલી વેદનાઓ, એએને સંભારે હમણ પંડિત મરણે મર. ૪૭, जइ उप्पजइ दुक्खं तो दट्ठब्बो सहावओ नवरं । િ િમ ન પ્તિ, સંત સંતે ૧૪૮ અર્થ :- જે દુઃખ ઉત્પન્ન થાય તે સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભેગવેલાં વિશેષ દુઃખને યાદ કરવાં.) સંસારમાં ભમતે હું શું શું દુઃખ નથી પામ્ય (એમ વિચારવું) ૪૮ संसारचकवाले, सव्वेवि य पुग्गला मए बहुसो । आहारिआ य परिणामिआ, य नाहं गओतत्र्ति ॥४९॥ અર્થ - વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલે ઘણી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આર્ પચ્ચકખાણુ પયત્રી વાર ખાધા, તેમજ પરિણમાવ્યા, તે પણ વળી હું તૃપ્તિ પામ્યા નહિ. ૪૯ तणकट्ठेहि व अग्गी, लवणजलेो वा नई सहस्ते हि । न इमे जीवा सक्को, तिप्पेउं कामभोगे हिं ||કી અર્થ :- તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતા નથી, તેમ કામ ભાગા વડે આ જીવ તૃપ્તિ પામતા નથી. ૫૦ आहारनिमित्तेणं, मच्छा गच्छेति सत्तमीं पुढवीं । संचित आहारा, न खमा मसावि पत्थेउं ॥ ५१ ॥ અર્થ :- આહારના કારણે કરી (તંદ્ગુલીઆ) મત્સ્યે સાતમી નરક ભૂમિમાં જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાથના કરવા યાગ્ય નથી. ૫૧ पु िकयपरिकम्मो, अनिआणा ऊहिऊण मइबुद्धी । पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥५२॥ અર્થ :- પ્રથમ (અનશનના) અભ્યાસ કર્યાં છે જેણે અને નિયાણા રહિત થએલા, મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રાકનાર હું જલદી મરણુ અંગીકાર કરૂ છું. પર अकंडेऽचिरभाविय, ते पुरिसा मरण - देस - कालंमि । पुव-कय-कम्म- परिभावणाई पच्छा परिवडंति || ५३ || Page #132 -------------------------------------------------------------------------- ________________ પયન્ના સંગ્રહ ૧૨૫ અર્થ :- લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અણસણ કરનારા) તે પુરૂષ મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના મેગે પાછા પડે છે. (દુર્ગતિ જાય છે.) ૫૩ तम्हा चंदगविझं, सकारणं उज्जुएण पुरिसेण । जीवा अविरहिअगुणा, कायवो मुक्खमग्गंमि ॥५४॥ અર્થ - તે માટે રાધાવેધ ના સાધનાર પુરૂષની પેઠે)ની જેમ હેતુ પૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મેક્ષ માર્ગ સાધવા માટે પિતાને આત્મા જ્ઞાનાદિ ગુણેએ સહિત કરે. ૫૪ बाहिर-जोग-विरहिओ, अभितर-ज्झाण-जोग-मल्लीणा जह तंमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥ અર્થ :- (મરણના) અવસરે બાહ્ય (પદ્ગલિક) વ્યાપારે રહિત અભ્યત્ર (આત્માના સ્વરૂ૫) ધ્યાનમાં લીન, સાવધાન મનવાળે શરીરને છેડી દે. ૫૫ हंतूण रागदास, भि(छि)त्तूण य अट्ठ-कम्म-संघायं । વમળ-મરVI-ડર, મિત્તા મા વિજિદિતિ કદા અર્થ – રાગ દ્વેષને હણને, આઠ કર્મોના સમૂહને નાશ કરીને, જન્મ અને મરણ રૂપ અરહદ (રંટ)ને ભેદીને તું સંસારથી મૂકાશે. પ૬ एवं सव्वुवएस, जिणदिटुं सदहामि तिविहेणं । तस-थावर-खेमकरं. पारं निवाणमग्गस्स ॥५७॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ આઉરપચ્ચક્રૃખાણુ પયશો અર્થ :- આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મેક્ષ માના પાર પાડનાર, જિનેશ્વરે બતાવેલે સવ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહું છું. ૫૭ ૧૨૬ નહિ(g)đમિ તેમબજે, તો વારમવા મુઞયબંધા सो अणुचिते धणियंपि समत्थचित्ते ॥५८॥ અર્થ :- તે (મરણના) અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ ખાર અંગરૂપ સર્વ શ્રુત સ્ક ંધનુ` ચિંતવન કરવાનું શકય નથી. ૫૮ एगंमिवि जंमि पए, संवेगं वी अराय - मग्गंमि । Øક નોા બમિયનું, તે મળે તે(ન) અન્વકશા અર્થ :- (આથી) વીતરાગના માર્ગીમાં જે એક પણ પદથી મનુષ્ય વાર’વાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિંતવન) સહિત મરણ તારે મારવા ચેાગ્ય છે. ૫૯ ता एपि सिलोगं, जो पुरिसा मरण देस- कालंमि । आराहणे वउत्तो, चिर्तते। आराहगो होइ ñદ્દા અર્થ :- તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપચેગવાળા જે પુરૂષ એક પણ બ્લેક ચિંતવત રહે તે આરાધક થાય છે. ૬૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ( ૧૨૭ आराहणावउत्तो कालं काऊण सुविहिओ सम्मं ।। उक्कोसं तिनि भवे, गंतूणं लहइ निवाणं ॥१॥ અર્થ :- આરાધના કરવાના ઉપગવાળે, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે છે. ૬૧ समणोत्ति अहं पढमं, बीअं सवत्थ संजओमित्ति । सव्वं च वासिरामि, एअं भणियं समासेणं' ॥२॥ ' અર્થ :- પ્રથમ તે હું સાધુ છું, બીજું સર્વ પદાર્થમાં ૨ સંયમવાળે છું (તેથી) સર્વને વોસિરાવું છું, આ સંક્ષેપમાં लद्धं अलद्धपुव्वं, जिणवयण-सुभासिअं अमियभूअं । गहिओ सुग्गइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥६३॥ 'અર્થ - જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્તવ) હું પામ્યું . અને શુભ ગતિને માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતે નથી. ૬૩ धीरेणवि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं । दुण्डंपि ३ मरियव्वे, वरं खुधीरत्तणे मरित्रं ॥६॥ અર્થ - ધ ર પુરૂષે પણ મરવું પડે છે, અને કાયર પુરૂષ પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તે ધીરપણે મરવું એ નિચે સુંદર છે. ૬૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આઉર પચ્ચકખાણ પયગ્નો सीलेणवि मरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं । दुण्हपि हु मरियव्वे, वरं खु सीलत्तणे मरिउँ ॥६५॥ અર્થ - શીલવાળાએ પણ મરવું પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બંનેને પણ નિશ્ચય કરી મરવાનું છે, તે શીલ સહિત મરવું એ નિચે સુંદર છે. ૨૫ नाणस्स दंसणस्स य, सम्मत्तस्स य चरित्तजुत्तस्स । जो काही उवओगं, संसारा सो विमुचिहिसि ॥६६॥ અર્થ - જે કઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું (પ્રયત્ન) કરશે તે વિશેષે કરી સંસારથકી મૂકાશે. ૬૬ चिरउसिअबंभयारी, पफ्फाडेऊण सेसयं कम्मं । अणुपुबीइ विसुद्धो, गच्छइ सिद्धि धुअकिलेमो ॥६॥ અર્થ - ઘણા કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર અને બાકીના કર્મને નાશ કરીને તથા સર્વ કલેશને નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલે સિદ્ધમાં જાય છે. ૬૭ निक्कसायस्स दंतस्स, सूरस्स ववसाइयो । संसारपरिभीअस्स, पञ्चक्खाणं सुहं भवे ॥६॥ અર્થ - કષાય રહિત, દાન્ત, (પાંચ ઇન્દ્રિયો તથા મનને Page #136 -------------------------------------------------------------------------- ________________ પયRા સગ્રહ ૧૨૯ - - દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય બ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. ૬૮ एवं पञ्चक्खाणं, जो काही मरण-देस-कालंमि। धीरा अमूढसन्नो, सो गच्छइ उत्तवं ठाणं ॥६९॥ અથ – ઈ ર અને મુંઝવણ રહિત પાનવાળો જે મરણના અવસરે આ પશ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ धीरा जैरैमरणविऊ, वीरा विनाण-नाण-संपन्नो। लोगस्सुज्जोअगरी, दिसउ खयं सवदुक्खाणं ॥७॥ : અર્થ :- ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શને કરીને સહિત લેકમાં ઉદ્યોતના કરનાર એવા વીર (વીર જિનેશ્વર) સર્વ દુઃખને ક્ષય બતાવે. ૭૦ | શ્રી લાલપરંવાળ સમાપ્ત છા Page #137 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री सोमसीश्वरविरचिता पर्यन्ताराधना " नमिऊण भणइ एवं भयवं समउच्चियं समाइससु । तत्तो वागरह गुरु, पज्जंताराहणं एवं ॥१॥ अर्थ :- શ્રી ગુરૂ મહારાજને નમસ્કાર કરીને શિષ્ય આ પ્રમાણે કહે કે હે ભગવન્ ! મને સમયને ઉચિત આદેશ કરો. (આરાધના કરાવા.) ત્યારે ગુરૂ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. ૧ आले इस अइयारे, वयाइ उच्चरसु खमिसु जीवेसु । वासिरिसु भाविअप्पा, अट्ठारस पावठाणाई ॥२॥ અ :- १ अतियार भादोवो. २ प्रत अभ्य. 3 भवाने ખમાવે।. ૪ આત્માને ભાવીને અઢાર પાપ સ્થાનક વાસિરાવા. ૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ૧૩૧ चउसरण दुक्कडगरिहणं च, सुकडाणुमायणं कुणसु। सुहभावणं अणसणं, पंच नमुकारसरणं च ॥३॥ અર્થ :- ૫ ચાર શરણ આદર. ૬ પાપની નિંદા કરે. ૭ સુકૃતની અનુમોદના કરે. ૮ શુભ ભાવના ભાવે. ૯ અણુશણ કરે અને ૧૦ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે. ૩ नाणंमि दंसणंमि य, चरणंमि तवंमि तहय विरियमि। पंचविहे आयारे, अइआरालोयणं कुणसु ॥४॥ અર્થ :- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેયણા કરે. ૪ कालविणयाई अट्ठ,-प्पयार-आयार-विरहियं नाणं । जं किंचि मए पढियं, मिच्छामि दुक्कडं तम्स ॥५॥ અર્થ :- ૧ કાલ. ૨ વિનય. ૩ બહુમાન. ૪ ઉપધાન. ૫ ગુરૂને ન ઓલવવા. ૬ શુદ્ધ સૂત્ર. ૭ અર્થ શુદ્ધ. ૮ સૂત્ર તથા અર્થ બંને શુદ્ધ એ આઠ પ્રકારના (જ્ઞાનના) આચાર રહિત હું જે , કાંઈ ભણ્ય હેઉ તેને મારે મિચ્છામિ દુક્કડે છે. (તે મારૂં પાપ મિથ્યા થાઓ.) ૫ नाणीण जं न दिन्नं, सइ सामत्थंमि वत्थअसणाइ । जा विहिया य अवन्ना, मिच्छामि दुकडं तस्स ॥६॥ અર્થ - છતી શક્તિએ મેં જ્ઞાનીઓને જે અન્નદિ ને , Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર શ્રી મસૂરીશ્વરવિરચિતા પર્યનતારાધના આપ્યું હોય અને જે મેં તેમની અવજ્ઞા કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૬ जे पंच भेअनाणस्स, निंदणं जो इमस्स उवहासो । जो उ कओ उवधाओ, मिच्छामि दुक्कडं तस्स ॥७॥ અર્થ :- મતિ, કૃત, અવછે, મન:પર્યવ અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકારની મેં જે નિંદા કરી હોય અને વલી તેમની જે હાંસી કરી હોય તે, તથા વી જે તેમને ઉપઘાત કર્યો હોય તેને મિચ્છામિ દુક્કડે છે. ૭ નાળા રમૂવા, વરિયા-હ-સ્થા . आसायणा कया जं, मिच्छामि दुक्कडं तस्स ॥८॥ અથ – જ્ઞાનેપગરણભૂત જે કવલી, પાટી, પથી વિગેરેની જે કાંઈ આશાતના મેં કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડં છે. ૮ जं सम्मत्तं निस्सं,-कियाइ अट्ठविह-गुण-समाउत्तं । धरियं मए न सम्मं, मिच्छामि दुक्कडं तस्स ॥९॥ અર્થ - નિઃશક્તિ, નિખિત, નિવિતિગિચ્છા, અમૂઢ દષ્ટિ, ઉપબૃહણાક સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના ગુણવાળું, જે સમક્તિ મેં સમ્યફ પ્રકારે ન ધારણ કર્યું હોય તેને મારે મિચ્છામિ દુકકડે હો. ૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ યન્ના સગ્રહ जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूया । ૧૩૩ जं च अभत्ती विहिया, मिच्छामि दुक्कडं तस्स ॥ १०॥ અર્થ :- અરિહંતાની તથા જિન પ્રતિમાની મે‘ભાવનાથી જે પૂજા કરી ન હોય તથા જે અભક્તિ કરી હાય, તેના મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૦ जं विरईओ विणासा, चेईयदवस्स जं विणासंता । अन्ने उवक्खिओ मे, मिच्छामि दुक्कडं तस्स ॥ ११ ॥ અર્થ - ચૈત્ય દ્રવ્યના જે મે વિનાશ કર્યા હાય અને જે વિનાશ કરતા બીજા પટ્સને ઉવેખ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૧ आसायण कुणता, ज कहवि जिणंद मंदिरासु । सत्तीए न निसिद्धो, मिच्छामि दुक्कडं तस्स ||१२| જિનમંદિરની આશાતના કરતા જે કાઈ अर्थ :માણસને છતી શક્તિએ મે' નિષેધ્યેા ન હોય તેના મારે મિચ્છામિ हुड हो. १२ जं पंचहि समिईहि, तीहिं गुत्तीहि संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामि दुक्कडं तस्स ॥ १३ ॥ અર્થ :- જે પાંચ સમિતિ વડે અને ત્રણ ગુપ્તિ વડે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પર્યન્તારાધના સહિત એવું ચારિત્ર નિરંતર મેં ન પાડ્યું હોય તેને મારે મિચ્છામિ દુકકર્ડ હે. ૧૩ एगिदियाण जं कहवि, पुढवि-जल-जलण-मारुय तरूणं । जीवाण वहा विहिओ, मिच्छामि दुक्कडं तस्स ॥१४॥ અર્થ - પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસપતિ એ (પાંચ પ્રકારના) એકેદ્રિય જીવને મેં કઈ પણ રીતે વધ કર્યો હોય, તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૧૪ किमि-संख-सुत्ति-पुयर, जलाय-गंडोल-अलसप्पमुहा। बेइंदिया हया जं, मिच्छामि दुकडं तस्स ॥१५॥ અર્થ :- કરમીયા, શંખ, છીપ-ર, જલે, ગડેલા, - અલસીમાં પ્રમુખ બેઇદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુકડે હો. ૧૫ મહેણુકૂળા, કંકુ-મંડ-વિચાચા तेइंदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१६॥ અર્થ - ગયાં, કંથુઆ, જુ, માંકણ, મંકોડી, તથા કીડી, વિગેરે તેઈદ્રિય અને જે મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હૈ. ૧૬ વોશ્યિ-ત્તિ -વિ, મછિયા સર્જા -મુદા चउरिदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१७॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ પન્ના સંગ્રહ ૧૩૫ અર્થ :- કરોલીયા, કુંતી, વિછી, માખી, પતંગીયા, તીડ, ભમરા વિગેરે જે ઐરિદ્રિય જીવ મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડે છે. ૧૭ जलयर-थलयर-खयरा, आउट्टि-प्पमाय-दप्प-कप्पेसुं। पंचिंदिया हया जं, मिच्छामि दुक्कडं तस्स ॥१८॥ અર્થ - જલચર, સ્થલચર, બેચર વિગેરે જે પંચિંદ્રિ જીવ ૧ નિઃશુકતા, ૨ ઉપયોગ શૂન્યતા, અને ૩ દર્પ વિગેરેથી મેં હણ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૧૮ जं काह-लोह-भय-हास-परवसेणं मए विमूढेणं । भासियमसच्चवयणं, तं निदे तं च गरिहामि ॥१९॥ અર્થ :- જે ક્રોધ, લોભ, ભય અને હાસ્યના પરવશપણું થકી અસત્ય વચન મેં મૂખે ભાખ્યું હોય તેને હું નિંદું છું અને ગરહું છું. ૧૯ जं कवडवावडेण, मए परं वंचिऊण थावपि । गहियं धणं अदिन्नं, तं निदे तं च गरिहामि ॥२०॥ અર્થ - જે કપટ વ્યાપારવડે મેં પરને ઠગને થે પણ છે ધન આપ્યા વિના લીધું હોય તેને હું બિંદુ અને ગરહું છું. ૨૦ दिव्वं व मणुस्सं वा, तेरिच्छं वा सरागहियएणं। जं मेहुणमायरियं, तं निंदे तं च गरिहामि ॥२१॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ પયન્તારાધના અ :- દેવ સ'ખ'ધી અથવા મનુષ્ય સંબંધી અથવા તિય ચ સ`ખ'ધી સરાગ હૃદયવર્ડ કરીને જે મૈથુન મે· સેન્ચુ હાય તેને હુ હિંદુ છુ... અને ગરહુ છુ. ૨૧ ૧૩૬ नवविहेऽवि । जं धण-वन्न - सुवन्न, पमुहंमि परिग्गहे विहिओ ममत्तभावा, तं निंदे तं च गरिहामि ॥ २२ ॥ અર્થ :- જે ધન, ધાન્ય, સુવર્ણ પ્રમુખ નવ વિધ પરિગ્રહ [ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુક, (ઘર, હાટ) સેાનું, રૂપું, કુખ્ય (તાંબુ આદિ હલકી ધાતુ) દ્વિપદ, ચતુષ્પદ] ને વિષે જે મમતા ભાવ કીધે હાય તે હું નિ ંદુ છું અને ગરહું છું. ૨૨ ન રાઈ-મેથળ-વિરમગાર્ડ, નિયનેષુ વિવિવેસુ । खलियं मह संजायं, तं निंदे च गरिहामि ॥ २३॥ અર્થ :- રાત્રિ ભોજન વિરમણાદિ વિવિધ પ્રકારના નિયમાને વિષે મને જે દોષ લાગ્યા હોય તે હું હિંદુ' છું અને ગરહું છું. ૨૩ " बाहिरमभितरयं तवं दुवालसविहं जिणुद्दिद्धं । जं सत्तीए न कयं तं निदे तं च गरिहामि ॥२४॥ અર્થ :- જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અન્ય તર મલી ખાર પ્રકારના તપને જે યથાશક્તિ ન કર્યાં હોય તેને હું હિંદુ છુ અને ગરહું છું. ૨૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ યક્ષા સંગ્રહ १३७ जोगेसु मुक्ख-पह - साहमेसु, जं वीरियं न य पउत्तं । मण-वय-काइएहि, तं निंदे तं च गरिहामि ॥ २५॥ 4 અર્થ:- માક્ષ માર્ગના સાધક યોગાને વિષે મન વચન કાયાએ કરી જે વી ન ફોરવ્યુ હોય તે હું નિંદ્ Ø અને ગરહું છું. ૨૫ पाणाइवाय- विरमण, पमुहाई तुमं दुवालसवयाई । सम्मं परिभावंता, भणसु जहा गहिअभंगाई ॥ २६ ॥ अर्थ :- પ્રાણાતિપાત વિરમણુ પ્રમુખ ખાર ત્રતાને સમ્યક્ પ્રકારે રૂડી રીતે ભાવતા તમે જે ભાંગા વડે લીધા હાય તે ભાંગાએ કહા. ૨૬ खामेसु सबसते, खमेसु तेसि तुमं विगयावा । परिहरिअ - पुववेरा, सब्वे मित्तित्ति चित्तेसु ॥२७॥ અર્થ :- તમે કાપરહિત થઈ ને સર્વ પ્રાણીમાત્રને ખમાવે અને તેમને તમે ખમેા. પૂ (આગલ)નું વૈર ત્યાગ કરીને સવ મિત્ર છે એમ ચિતવેા. ૨૭ पाणाहवायमलियं, चोखिकं मेहुणं दविणमुच्छं । काहं माणं मायं, लोभं पिज्जं तहा दासं ॥२८॥ अर्थ :- १ प्रातियात, २ भृषावाह, उ योरी, ४ भैथुन, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્યન્તારાધના ૫ દ્રવ્યની મૂચ્છ (પરિગ્રહી લાલચ), ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ પ્રેમ (ગ) તથા ૧૧ દ્રષ. ૨૮ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइअरइसमाउत्तं । परपरिवायं माया, मोसं मिच्छत्तसल्लं च ॥२९॥ અર્થ :- ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન (આલ દેવું), ૧૪ ચાડી, ૧૫ રતિ અરતિ સહિત, ૧૬ પર પરિવાદ (પારકી નિદા), ૧૭ માયામૃષા અને ૧૮ મિથ્યાત્વ શલ્ય. ૨૯ ' સિરયું મારું, મુવ-મ-સંસ-વિઘ-મૂયાફા दुग्गइनिबंधणाई, अट्ठारस पावठाणाई ॥३०॥ 1 અર્થ - આ મેક્ષમાર્ગના સંસર્ગને વિદ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ અઢાર પાપ સ્થાનિકને સિરા. ૩૦ चउत्तीस-अइसय-जुआ, अट्ठ महापाडिहेर-पडिपुन्ना। सुर-विहिय-समवसरणा, अरिहंता मज्झ ते सरणं ॥३१॥ અર્થ - ચેત્રીશ અતિશય યુક્ત, આઠ મહાપ્રતિહાર્ય સહિત અને દેવતાએ રચેલું છે સમવસરણ જેમનું એવા તે અરિહંત ભગવાને મને શરણ હે. ૩૧ चउविह-कसाय-चत्ता, चउवयणा चउ-पयार-धम्म-कहा। चउ-गइ-दुह-निद्दलणा, अरिहंता मज्झ ते सरणं ॥३२॥ અર્થ - ચાર પ્રકારના (ધ, માન, માયા, લેભરૂ૫) Page #146 -------------------------------------------------------------------------- ________________ પયના સંગ્રહ ૧૩૯ કષાય જેમણે ત્યાગ કર્યા છે, ચાર મુખવાલા, ચાર પ્રકારની ધર્મકથા કહેનાર અને ચાર ગતિના દુઃખને નાશ કરનારા અરિહંતે તે મને શરણ છે. ૩૨ ને મઝુમ-મુ, વા-રેવના-મુળિય-પરમજ્યા સમય-ઢાળ-દિશા, અરિહંતા મતે સરપ રૂરૂા . અર્થ :- આઠ કર્મથી મુકાએલા, પ્રધાન કેવલજ્ઞાને કરી પરમાર્થ જાણનાર અને આઠ મદના સ્થાનક રહિત જે અંહિ તે તે મને શરણ હે. ૩૩ भवखित्ते अरुहंता, भावारिप्पहरणेण अरिहंता। जे तिजगपूअणिज्जा, अरिहंता मज्झ ते सरणं ॥३४॥ અર્થ - જેઓ સંસારરૂપ ક્ષેત્રમાં ઉપજતા નથી, અને ભાવ શત્રુ (રાગ અને દ્રષ)ને હણને અરિહંત થાય છે અને ત્રણ જગતમાં પૂજનીક છે એવા અરિહંતે તે મને શરણ હ. ૩૪ तरिऊण भवसमुदं रउदं दुह-लहरि-लक्ख-दुल्लंघ। जे सिद्धिसुहं पत्ता, ते सिद्धा हुँतु मे सरणं ॥३५॥ અર્થ - રદ્ર અને દુઃખની લાખે લહેરેથી નહિ એલંઘાય એવા સંસાર સમુદ્રને તરીને જેઓ સિદ્ધિ સુખ પામ્યા છે તે સિદ્ધો મારે શરણ છે. ૩૫ जे भंजिऊण तवमुग्गरेणं, निबिडाई कम्मनियडाई। संपत्त मुक्खसुहं, ते सिद्धा हुँतु मे सरणं ॥३६॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તારાયના અર્થ :- તપ રૂપી મેગર વડે નિખિડ (મજબુત) ક રૂપ એડીને ભાગીને માક્ષ સુખને પામ્યા તે સિદ્ધો મારે શરણુ હૈ।. ૩૬ झाणानल- जोगेणं, जाण निद्दढ सयल - कम्म मला | कणगं व जाण अप्पा, ते सिद्धा हुतु मे सरणं ॥३७॥ અર્થ :- ધ્યાન રૂપી અગ્નિના યાગથી જેમના સકલ ક રૂપ મેલ ખલી ગયા છે અને સેાનાની પેઠે જેમના આત્મા નિર્મળ થયા છે તે સિદ્ધો મારે શરણ હૈ।. ૩૭ जाणन जम्मा न जरा, न वाहिणो न मरणं न वा बाहा । ન ય છે(હાફ-સાયા, તે શિદ્ધા હું તુ મે સરળ ચા અર્થ :- જેમને જન્મ, જરા (ઘડપણુ), રાગ, મરણ, બાધા (પીડા) અને ક્રાધાક્રિક ખાય નથી તે સિદ્ધો મારે શરણુ હા. ૩૮ काउं महुअरवित्ति, जे बायालीस - दास-परिसुद्धं । भुंजंति भत्तपाणं, ते मुणिणा हुतु मे सरणं ॥ ३९ ॥ અર્થ :- મધુકરી (ભમરા ફૂલમાંથી થોડો રસ લે તેની પેઠે) વૃત્તિ કરીને જે બેતાલીશ દાષે કરીને શુદ્ધ એવુ' ભેાજન અને પાણી જમે છે તે મુનિ મારે શરણુ હા. ૩૯ ચિત્યિ-મળ-પરા, નિષ્ક્રિય-૫-૫-સરવસરા । धारंति बंभचेरं, ते मुणीणा हुंतु मे सरणं ॥ ४० ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સ ગ્રહ સ ગ્રહ : ૧૪૧ અર્થ - પાંચ ઇદ્રિને દમવામાં તત્પર, કંદર્પના દર્પ (કામદેવને અહંકાર) અને તેના બાણના પ્રસારને જિતનાર અને બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર તે મુનિએ મારે શરણ હે. ૪૦ जे पंच-समिइ-समिया, पंच महत्वय-भरुवहण-वसहा। पंचम-गइ-अणुरत्ता, ते मुणिणो हुंतु मे सैरणं ॥४१॥ અર્થ :- જે પાંચ સમિતિએ સમિતા, પાંચ મહાવ્રતના ભારને ઉપાડવાને વષભ સરખા, અને પંચમી ગતિ (મેક્ષ)માં અનુરક્ત છે તે મુનિએ મારે શરણ હે. ૪૧ जे चत्त-सयल-संगा, सम-मणि-तिण-मित्त-सत्नुणा धीरा। साहति मुक्खमग्गं, ते मुणिणो हंतु मे सरणं ॥४२॥ અર્થ :- જેમણે સકલ સંગ ત્યાગ કર્યો છે, મણિ અને તરણું મિત્ર અને શત્રુ એ જેમને સમાન છે, જેઓ ધીર છે અને જેઓ મેક્ષ માર્ગને સાધે છે તે મુનિએ મારે શરણ છે. ૪૨ जो केवलनाण-दिवायरेहिं, तित्थंकरहिं पन्नत्तो। સર-વ-શિડ્યો, ધો ૩ ને સાકર અર્થ - કેવલજ્ઞાને કરીને સૂર્ય સમાન તીર્થકરેએ કહેલે અને સર્વ જગતના જીવને હિતકારી જે ધર્મ તે મારે શરણ હે. ૪૩ कल्लाण-कोडि-जणणी, जत्थ अनत्थ-प्पबंधाइ-निद्दलणी। वनिजइ जीवदया, सो धम्मो होउ में सरणं ॥४४॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પર્યતારાધના અર્થ - ક્રોડ કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થના સમૂહને નાશ કરનારી જીવદયા જ્યાં વર્ણન કરાય છે તે ધર્મ મારે શરણ છે. ૪૪ जो पावभरुकतं, जीवं भीमंमि कुगइकूबंमि । पारिजई निवडमाणं, सो धम्मा हाउ मे सरणं ॥४५॥ અર્થ - પાપના ભારથી આકાંત થએલા જીવને, ભયંકર કુગતિરૂપ કુવામાં પડતાં ધારણ કરી રાખે છે (બચાવે છે) તે ધર્મ મારે શરણ છે. ૪પ सग्गापवग्गपुरमग्ग,-लग्गा लाआण सत्थवाहा जो। મન-ગવિ-ઇ-મે, મે હૈ મેસરાકેદા અર્થ - દેવલેક અને મેક્ષરૂપ નગરના માર્ગમાં જનારા લેઓને સાર્થવાહ સમાન અને ભવ રૂપી અટવી એલંઘવાને સમર્થ છે તે ધર્મ મારે શરણ હે. ક૬ एवं चउण्हं सरणं पवन्नो, निपिन्नचित्तो भवचारगाओ। जं दुक्कडं किंपि समक्खमेसि, निंदामि सबंपि अहं तमिन्हि ॥४७॥ અર્થ - એ પ્રકારે ચાર શરણને અંગીકાર કરનારે અને ભવરૂપી બંદિખાનાથી ઉદાસીન ચિત્તવાળો હું, જે કાંઈ દુષ્કૃત કર્યું હોય તે સર્વ અહિં એમના સમક્ષ નિંદું છું. ૪૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ યન્ના સગ્રહ ૧૪૩ जं इत्थ मिच्छत्तविमेाहिएणं, मए भमंतण कर्यं कुतित्थं । मणेण वायाइ कलेवरेणं, निंदामि सव्वंपि अहं तमिन्हि ॥४८॥ અર્થ :- જે મિથ્યાત્વથી મુંઝાએલા મેં ભમતાં મન, વચન અને કાયા વડે કુંતીથ સેવ્યું તે સવે ને પણ અહીં નિદું છું. ૪૮ पच्छाइओ जं जिण - धम्म-मग्गा, मए कुमग्गा पयडी कओ जं । जाओ अहं जं परपावहेऊ, निंदामि सव्वंपि अहं तमिन्हि ॥ ४९ ॥ અ :- જે જિન ધર્મના માગને ઢાંકી દ્વીધે અને જે કુમા` મે પ્રગટ કર્યાં, વલી પારકાને પાપનુ કારણ હું થયા તે સર્વને હું અહિમ નિંદું છું. ૪૯ जंता णि जं जंतुदुहावहाई, हलुक्वलाईणि मए क्याईं । जं पासियं पावकुटुंबयं तं, निंदामि सव्वंपि अहं तमिन्हि ॥५०॥ અર્થ :- જીવાને દુઃખ કરનારા જે હલ અને ઉખલ (जांयी ओो) विगेरे यत्रो में उशब्यां, वढी पायें रीने કુટુંબને પાશ્યું તે ગવે ને હું બિંદુ છું. ૫૦ અહિં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પર્થ-તારાધના जिण-भवण-बिब-पुत्थय, संघ-सरुवाइ सत्तखित्ताई। जं ववियं धणबीयं, तमहं अणुमाअए सुकयं ॥५१॥ અર્થ - ૧. જિનભવન (દેરાસર), ૨ જિનપ્રતિમા, ૩ પુસ્તક, ૪- ચતુર્વિધ સંઘ ૭ આદિ સાત ક્ષેત્રોને વિષે જે ધન રૂપી બીજ વાવ્યું હોય તે સુકૃતને હું અનુદું . ૫૧ जं सुद्ध-नाण-दंसण, चरणाई भवन्नवप्पवहणाई । सम्ममणुपालियाई, तमहं अणुमायए सुकयं ॥५२॥ અર્થ - ભવ રૂપી સમુદ્રમાં વહાણ સમાન જે શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સમ્યફ પ્રકારે મેં પાલ્યાં હોય તે સુકૃતને હું અનુદું છું. પર जिण-सिद्ध-सूरि-उवज्झाय, साहु-साहम्मिय-प्पवयणेसु । जं विहिओ बहुमाणो, समहं अणुमाअए सुकयं ॥५३॥ અર્થ - જિન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને પ્રવચનને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતને હુ અનુમેહું . પ૩ सामाइयचउवीसत्थयाइ, आवस्सयंमि च्छभेए । जं उज्जमियं सम्मं, तमहं अणुमोअए सुकयं ॥५४॥ અર્થ :- સામાયિક, ચઉવિસલ્વે વિગેરે છ પ્રકારના આવશ્યકને વિષે સમ્યફ પ્રકારે જે ઉદ્યમ કર્યો હોય તે સુકૃતને હું અનુદું છું. ૫૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ यास ૧૪૫ पुव-कय-पुन्न-पावाण, सुक्ख-दुक्खाण कारणं लाए। न य अन्नो कावि जणो, ... इय मुणिय कुणसु सुहभावं ॥५५॥ અર્થ - લેકેને વિષે પૂર્વકૃત પુન્ય અને પાપ સુખ અને દુઃખનાં કારણ છે, પણ કેઈ બીજે માણસ કારણ નથી, એમ જાણીને શુભ ભાવ કર. ૫૫ पुछि दुचिन्नाणं, कम्माण वेइअणं जं मुक्खो । न पुणो अवेइआणं, इय मुणिय कुणसु सुहभावं ॥५६॥ અર્થ - પૂર્વે દુષ્ટ કર્મ કરેલાં તેનું જે વેદવું (કર્મોને નાશ કરે તે જ મક્ષ કહેવાય, પણ તેમને નહિ જોગવવા તે મિક્ષ નહિ એમ જાણી શુભ ભાવ કર. ૫૬ जं तुमए नरए नारएणं, दुक्खं तितिक्खियं तिक्ख । तत्तो कित्तियमित्तं, इय मुणिय कुणसु सुहभावं ॥५॥ અર્થ : - તમે નરકને વિષે નારકીપણે જે અત્યંત તીખાં દુઃખ સહ્યાં તેથી આ દુઃખ કેટલામે હિસે છે એમ જાણીને શુભ ભાવ કર. પ૭ जेण विणा चारितं, सुयं तवं दाणं सीलमवि सव्वं । कासकुसुमं व विहलं, इय मुणिय कुणसु सुहभावं ॥५॥ अथ :- २५ मा विना यात्रि, श्रुत, तप, दान, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. પર્યન્તારાધના શીલ વિગેરે સર્વ પણ કાસના ફૂલની (આ ફૂલને ફળ થતાં નથી) પેઠે નિષ્ફલ છે એમ જાણીને શુભ ભાવ કર. ૫૮. जं भुंजिऊण बहुहा, सुरसेलसमूहपवएहितो । तित्ती तए न पत्ता, तं चयसु चउबिहाहारं ॥५९॥ અર્થ :- મેરૂ પર્વતના જેવડા ઢગલાથી પણ વધારે આહાર ઘણી રીતે ભગવ્યા તે પણ તે વડે તતિ થઈ નહિ, માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. પ૯ जो सुलहा जीवाणं, सुर-नर-तिरि-नरय-गइ-चउक्केसु । मुणिय दुल्लहं विरयं, तं चयसु चउबिहाहारं ॥६॥ અર્થ - જે આહાર ને દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિએને વિષે સુલભ છે ને વિરતિપણું દુર્લભ છે તે માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. ૬૦ छज्जीव-निकाय-वहे, अकयंमि कहपि जो न संभवइ । મ-મમ-દાહાર, તે વયમું વહાલ દશા અર્થ – છ છવ નિકાયને વધ કર્યા વિના જે આહાર કેઈ પણ રીતે થતું નથી, અને જે ભવ બ્રમણરૂપ દુઃખના આધારરૂપ છે તે માટે ચારે પ્રકારના આહારને ત્યાગ કરે. ૬૧ चत्तमि मि जीवाणं, हाइ करयलगयं सुरिंदत्तं। सिद्धिसुहं पिहु सुलहं, तं चयसु चउबिहाहारं ॥२॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ પયા સગ્રહ ૧૪૭ અર્થ :- જે આહારનો ત્યાગ કર્યો તે ને હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે. દર नाणाबिह-पाव-परायणावि, जं पाविऊण अवसाणे । जीवो लहइ सुरतं, तं सरसु मणे नमुक्कारं ॥६३॥ અર્થ - નાના પ્રકારના પાપમાં તત્પર થએલે એ પણ જીવસંતના વખતે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કરે. ૬૩ सुलहाओ रमणीओ, सुलहं रज्जं सुरत्तणं सुलहं । इकुचिय जो दुल्लहो, तं सरसु मणे नमुकारं ॥६४॥ અર્થ :- સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે કરે. ૬૪ जेण सहारण गयाण, परभवे संभवंति भवियाणं । मणवंछियसुक्खाई, तं सरसु मणे नमुक्कारं ॥६५॥ અર્થ - જેની સહાય પામેલા ભવ્ય જીવોને પરભવને : વિષે મનવાંછિત સુઓ મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કર. સ્મરણ ક. ૬૫ : ' ૪૧. ' Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પય તારાધના लर्द्धमि जंमि जीवाणं, जायइ गोपयं व भवजलही । વિમુદ્દ-મવંગર, તે સમુ મળે નમુક્કર પદ્દદ્દા અર્થ :- જે નવકાર પામે છતે જીવાને સંસારસમુદ્ર ગેાપદ ( ગાબડા-ખાખાચીયા ) જેવા થાય છે અને જે માક્ષસુખના સત્ય’કાર સાદો છે,તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કરી. ૬૬ एवं गुरुवइट्ठ, पज्जंताराहणं निसुणिऊणं । वासिसवपावा, तहेव आसेवए एसो ॥દ્દી અથ :- એ પ્રકારે ગુરુએ ઉપદેશેલી છેલ્લી આરાધના સાંભલીને સર્વ પાપ જેણે વાસરાવ્યું છે એવા પુરૂષ આ નવકાર મંત્રને તથાપ્રકારે સેવે. ૬૭ पंच-परमिट्ठ-समरण, --परायणा पाविऊण पंचतं । पत्तो पंचमकपंमि, रायसीहा सुरिदत्तं ॥૬॥ અર્થ :- પંચ પરમેષ્ટી સ્મરણમાં તત્પર થએલા રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલાકને વિષે ઈંદ્રપણાને પામ્યા. ૬૮ तप्पत्ती रयणवई, तहेव आराहिऊण तकप्पे । નામળિયત્ત પત્તા, તો ચુલા નિધસંતિ ॥૬॥ o અર્થ :- તેની સ્રી રત્નવતી તેની જ પેઠે નવકારને આરાધીને દેવલેાકને વિષે ઈંદ્રના સામાનિક દેવપણાને પામી અને ત્યાંથી ચવીને અને મેક્ષે જશે. ૬૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ પયાના સંગ્રહ ૧૪૯ सिरिसोमसूरिरईय, पज्जंताराहणं पसमजणणं । जे अणुसरति सम्मं, लहंति ते सात ठागं ॥७०॥ ' અર્થ – શ્રી સમસૂરિએ રચેલી છેવટની આરાધના તે ઉપશમને ઉત્પન્ન કરનાર છે, માટે જેઓ સમ્યક પ્રકારે આદરે છે તેઓ શાશ્વતા સ્થાનકને (મક્ષને પામે છે. ૭૦ ॥ इति श्री आराधना प्रकरणं संपूर्ण ॥५॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ "દ પરમાનંદ પદ્મીની. ', ।। શ્રીજિનાય નમઃ ।। શ્રીસુધર્માસ્વામિને શ્રી જજીસ્વામી પૂછે છે અથવા સદ્ગુરૂને શિષ્ય પૂછે છેં—હે ભગવન્ ! નિત્ય દેશના આપા છે. તેમાં ઘણી વાર સકલ દ્રવ્યમાં, સકલ વસ્તુમાં આત્માને જ પ્રધાન કરી વણ્ વે છે, તે જે જ્ઞેય શક્તિ તે અન`ત પર્યાય સહિત, નાયક શક્તિ અનત પર્યાય સહિત, એવા આત્મદ્રવ્યનું સ્વરૂપ મને કહેા. ત્યારે શ્રીસુધર્માવામી શ્રીજ બુસ્વામીને અથવા સદ્ગુરૂ શિષ્ય પ્રત્યે કહે છે—હે શિષ્ય ! જે તીર્થંકર કહે તે પછી અનંતા તીથકરનાં આયુ પહોંચે તો પણ એ આત્મદ્રવ્યના સ્વરૂપના અનંતમા ભાગ કહી ન શકાય, તે પણ તે હું તેને દિગ્દર્શ માત્ર કહું છું, તે તું સાંભલ. परमानंदसंपन्नं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति निजदेहे व्यवस्थितम् ॥ १॥ અર્થ :- આત્મા પરમ ઉત્કૃષ્ટ આનંદે કરી સપૂર્ણ છે, પરમ ઉત્કૃષ્ટ આનંદે સંપૂર્ણ કેવી રીતે છે તે જણાવે છેઃ—કારણ કે એ આત્મદ્રવ્યનું અનુભવવુ. તેથી અતી'દ્રિય સુખ ઉપજે છે. મીજા ઇન્દ્રિયાક્રિકના આનંદ થકી ઇન્દ્રિય જનિત સુખ ઉપજે છે. અને તે આનંદની વાંછાંએ ઇન્દ્રિય તપે છે, પર`તુ આત્મ દ્રવ્યના આનંદની વાંછાએ શીતલતા ઉપજે છે. ઇન્દ્રિય જનિત આનંદની ઇચ્છાએ ઇન્દ્રિયને સુખે પ્રવર્તાવતાં પ્રયાસ ઉપજે. આત્મસ્વરૂપના આનંદમય Page #158 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ ૧૫૧ આત્મધ્યાને પ્રવર્તાવતાં સ્થિરતા રૂપ અત્યંત સુખ ઉપજે. ઈન્દ્રિય જનિત આનંદથી કર્મ નિકાચિત થાય છે, જેમ શ્રેણુકને નરકનું આયુષ્ય બંધાણું, અને આત્મદ્રવ્યને અનુભવતાં આનંદ નિકાચિત કર્મ તૂટે છે. ઈન્દ્રિયજનિત આનંદ અનુભવતાં અનંત સંસાર વધે છે અને અંત્માને અતીન્દ્રિય આનંદ અનુભવતાં અનંત સંસાર તૂટે છે. ચેડા કાળમાંહી મેક્ષનાં સુખ પામે. તે માટે ભાવ આનંદ પરમ ઉત્કૃષ્ટ કહીએ. બીજે ઇન્દ્રિયજનિત આનંદ તે દ્રવ્ય આનંદ કશા કામને નથી. તે માટે એ ભાવ આનંદ તેજ ઉત્કૃષ્ણાનંદ કહિયે. વિકાર રહિત આત્માનું સ્વરૂપ છે. રેગરહિત પિતાના દેહને વિષે રહ્યો એ જે અત્મા તેને જે પ્રાણી ધર્મ ધ્યાને અને શુકલ ધ્યાને રહિત " છે, તે પ્રાણી દેશ પક્ષે, સર્વ પક્ષે, દેશ પ્રત્યક્ષે, સર્વ પ્રત્યક્ષે એ ચાર માંહી એકે પ્રકારે નથી દેખતા. ૧ अनंतसुखसंपन्नं, ज्ञानामृतपयोधरम् । ..... અનંતવીર્યસંઘ, દરીને ઘરમાત્મનઃ ારા અર્થ - આત્મસ્વરૂપ કેવું છે તે કહે છે અનંત અવ્યાબાધ આત્મિક સુખે સહિત છે. જ્ઞાન રૂપી અમૃતના મેઘ સમાન છે. વલી અનંત અવિનાશી વયે કરી સહિત પરમ સર્વોત્કૃષ્ટ આત્માનું દેશન એટલે સ્વરૂપ છે. ૨ - - निर्विकारं निराबाघ, सर्व-संग-विवर्जितम् । પરમાનંદ્રા, શુદ્ધ વેતન-સ્ટલ રૂા અર્થ - આત્મ સ્વરૂપ કેવું છે તે કહે છેબાહ્ય અભ્યતર Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપર પરમાનંદ પચીસી વિકાર રહિત અને બાધા એટલે પીડા રહિત છે. સર્વ બાહ્ય અને અત્યંતર સંગ રહિત છે. પરમ ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદે કરી રહિત, શુદ્ધ (ઉપાધિ રહિત) ચેતના રૂપ લક્ષણ સહિત છે. ૩ उत्तमा ह्यात्मचिता च, मोहचिता च मध्यमा । अधमा कामचिन्ता च, परचिताऽधमाधमा ॥४॥ અર્થ - પિતાના આત્માની ચિંતા તે ઉત્તમ કહીયે, હું કયાંથી આવ્યું, કયાં જઈશ, અને મારું સ્વરૂપ શું છે, ઈત્યાદિક વિચાર તે ઉત્તમ છે) મેહ ચિંતા એટલે પુત્ર ધનાદિકની ચિંતા તે મધ્યમ છે. કામ ચિંતા એટલે સ્ત્રીઆદિકના વિષયની ચિંતા તે અધમ છે. પરદ્રવ્યની ચિંતા તથા પરની ઈર્ષ્યા પરને વિષે રાગદ્વેષ તે અધમાધમ છે. ૪ निर्विकल्पं समुतन्नं, ज्ञानमेव सुधारसम् । विवेकमंजलीवृत्वा, त पिबंति तपस्विनः .. ॥५॥ અર્થ - વિકલ્પ રહિત અને સમ્યફ કારે ઉપન્ન થએલું. જ્ઞાન જ અમૃત જળ છે, તેને વિવેકરૂપ અંજલિ (બે) કરીને મેટા તપસ્વીએ પીએ છે. પ ણ सदानंदमयं जीवं, यो जानाति म पंडितः । स सेवते निजात्मानं, परमानंदकारणम् ॥६॥ ' અર્થ - સદા (સર્વ કાલે) આનંદમય જીવનનું રવરૂપ છે એવું જે જાણે તે પંડિત છે. તે પરમ આનંદના કારણ પિતાના આત્માને સેવે છે (ધ્યાવે છે.) ૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ યન્ના સગ્રહ ૧૫૩ नलिन्यां च यथा तोयं, भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥७॥ અર્થ :- કમલના છેડને વિષે જેમ પાણી સા (સ` કાલે) અલગ રહે છે તેમ શરીરને વિષે આ આત્મા સ્વભાવે ભિન્નરૂપ નિમળ રહે છે. ૭ द्रव्यकर्म विनिर्मुक्तं, भावकर्म - विवर्जितं । नौकर्म-रहितं विद्धि, निश्चयेन चिदात्मनः ॥८॥ અર્થ :- નિશ્ચય નયની અપેક્ષાએ આ આત્મા દ્રવ્યકમ એટલે ૧૫૮ કમ પ્રકૃતિથી વિશેષે મુકણા છે; શુદ્ધ સ્વભાવે જોતાં ભાવ કમાઁ જે વિભાવ પરિણતિ તથા રાગ દ્વેષ તેણે કરી રહિત છે, વળી ઔદારિક શરીર પ્રમુખ નાકમે રહિત એવા આત્મા તું જાણુ, કારણ કે આત્માનું જ્ઞાનમય સ્વરૂપ છે. ૮ आनंदं ब्रह्मणो रूपं, निजदेहे व्यवस्थितं । જ્ઞાનહીના ન પતિ, નાથૈયા હવે મારા અર્થ :- જેમ જન્મથી આંધળા પુરૂષા સૂર્યને દેખતા નથી, તેમ પેાતાના શરીરને વિષે રહેલા એવા આન'દમય અને જ્ઞાનમય આત્માના સ્વરૂપને જ્ઞાનરહિત પુરૂષો જોતા નથી. ૯ तद्ध्यन्नं क्रियते भक्त्या, मनो येन निलीयते । તવાળું દશ્યને શુદ્ધ, ચિત્—વમગર-ક્ષનું ૨૦ની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પરમાનંદ પચીસી અમે છે તે સારું કરવું છે લક્ષણવાળું શર્ટ અર્થ - તે ધ્યાન (શુકલધ્યાન) ભક્તિવડે કરવું જોઈએ, જેણે કરી મન લય પામે છે, તે જ સમયે જ્ઞાનના ચમત્કારરૂપે લક્ષણવાલું શુદ્ધ આત્મસ્વરૂપ દેખાય છે. ૧૦ ये धर्मशीला मुनयः प्रधाना - તે ટુવીના નિયમ મયંતિ સંગાથ શીવ્ર પરમાર્થતા, ____व्रति मोक्षपदमेकमेव ॥११॥ અર્થ - જે ઉત્તમ ધર્મવંત મુનિઓ હોય છે, તેઓ નિશ્ચયે કરીને દુઃખથી રહિત થાય છે, અને પરમાર્થ તત્વને જલદીથી પામીને સકલ કર્મ ક્ષયરૂપ એક મેક્ષ સ્થાનકને જ પામે છે. ૧૧ आनंदरूपं परमात्मतत्त्वं समस्त-संकल्प-विकल्प-मुक्त। स्वभावलीनं निवसंश्च नित्यं, जानाति योगी स्वयमेव तत्त्वं ॥१२॥ અર્થ - આનંદરૂપ અને સઘળા સંકલ્પ એટલે આ રૌદ્ર ધ્યાનરહિત અને વિકલ્પ એટલે વચન વગણ તેણે કહિત એવું પરમાત્મતત્વ છે, તેનું હંમેશાં ચિંતન કરતે અને સ્વભાવમાં લીન એવે વેગી પતે જ તવ એટલે વસ્તુ સ્વરૂપને જાણે છે. ૧૨ चिदानंदमयं शुद्धं, निराकरं निरामयं । ... અનંતકુસંપન્ન, સર્વ-સંક-વિવáä રૂા Page #162 -------------------------------------------------------------------------- ________________ પથબ્રા સંગ્રહ અર્થ :- વળી તે જ્ઞાનમય અને આનંદમય એવું અને દેષ રહિત છે, નિરાકાર અને રેશરહિત છે, અનંત સુખે કરી સહિત છે અને સર્વ બાહ્ય સંગ એટલે સ્ત્રી પુત્રાદિકવડે રહિત અને અત્યંત સંગ કહેતાં રાગદ્વેષાદિકે રહિત છે. ૧૩ लोकमात्रप्रमाणो हि, निश्चये न हि संशयः । व्यवहारे देहमात्रः, कथितः परमेश्वरः ॥१४॥ અર્થ :- નિશ્ચય ન કરી આ આત્મા લેકના જેટલા પ્રદેશવાળ એટલે અસંખ્યાત પ્રદેશી છે એમાં કાંઈ સંદેહ નથી અને વ્યવહાર ન કરી આ આત્મા પિતાના દેહની અવગાહના પ્રમાણે પરમેશ્વરરૂપ કહેવામાં આવે છે. ૧૪ यत्क्षणे दृश्यते शुद्धं, ततक्षणे गतिविभ्रमः । स्वस्थचित्तः स्थिरीभूतो, निर्विकल्पसमाधये ॥१५॥ અર્થ :- જે ક્ષણે શુદ્ધ આત્માનું દર્શન થાય છે તે ક્ષણે . અજ્ઞાનરૂપ બ્રમને નાશ થાય છે અને એ શુદ્ધ આત્મા નિર્વિકલ્પ સમાધિને અર્થે સ્વસ્થ ચિત્તવાળે અને સ્થિરીભૂત થાય છે. ૧૫ स एव परमं ब्रह्म, स एव जिनपुंगवः । स एव परमं तत्त्वं, स एव परमो गुरुः ॥१६॥ અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ છે, તે જ આત્મા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પરમાનદ પચ્ચીસી રાગદ્વેષના જીતનારમાં મુખ્ય છે, તે જ આત્મા ઉત્કૃષ્ટ સારપદા છે અને તે જ આત્મા માટેો ગુરુ છે. ૧૬ ', स एव परमं ज्योतिः, स एव परमं तपः । स एव परमं ध्यानं स एव परमेोत्तमः .. ॥૭॥ અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ તેજસ્વરૂપ છે, તેજ આત્મા ઉત્કૃષ્ટ તરૂપ છે, તેજ આત્મા ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ છે અને તેજ આત્મા પરમ ઉત્તમ પદાર્થ છે. ૧૭ स एव सर्वकल्याणं, स एव सुखभाजनं । स एव शुद्धचिद्रूपः, स एव परमं शिवं ॥ १८ ॥ ', અર્થ :- તેજ આત્મા સવ` કલ્યાણમય છે, તેજ આત્મા સુખનું ભાજન છે, તે જ આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપી છે, અને તેજ આત્મા પરમ માક્ષરૂપ છે. ૧૮ स एवं परमानंदः, स एव सुखदायकः । स एव परचैतन्यं, स एव गुणसागरः મા અર્થ :- તેજ આત્મા ઉત્કૃષ્ટ આનંદવાળા છે કેમકે એવા આનંદ ખીજા કોઇ પદાર્થમાં નથી. તેજ આત્મા સુખના આપનાર છે, કેમકે તેના જેવા બીજો કોઈ સુખદાતા નથી, તેજ આત્મા ઉત્કૃષ્ટ ચૈતનાવ'ત છે, અને તેજ આત્મા જ્ઞાનદન ચારિત્રાદિ ગુણાને સમુદ્ર છે. ૧૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ પયગ્રા સંગ્રહ ૧પ૭ Fરમાનંદ-સંપા, રા –વિવગતઃા. सोहं वै देहमध्ये तु, यो जानाति स पंडितः ॥२०॥ અર્થ :- ઉત્કૃષ્ટ આહલાદે કરી સહિત અને રાગદ્દોષરહિત આત્મા તે હું નિચે આ દેહમાં રહ્યો છું એવું જાણે છે તેને પંડિત જાણે. ૨૦ आकाररहितं शुद्धं, स्वस्वरूपे व्यवस्थितं । . सिद्धमष्टगुणोपेतं, निर्विकारं निरंजनं ॥२१॥ અર્થ - ગેળ, ચરસ, ત્રિકોણ વિગેરે) આકારરહિત, શુદ્ધ એટલે કર્મ મલરહિત, પિતાના સ્વરૂપમાં રહેલ એ, સિદ્ધ થએલે, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, નિત્યસુખ ૩, સાયિક સમક્તિ ૪, નિત્યસ્થિતિ ૫, અરૂપી ૬, અગુરુલઘુ છે, અને અનંતવીર્ય ૮, એ આઠ ગુણે કરી સંયુક્ત વિકારરહિત અને નિરંજન આત્મા છે. ૨૧ तत्समेतं निजात्मानं, यो जानाति स पंडितः । सहजानंद-चैतन्यं, प्रकाशते महाशयं ॥२२॥ અર્થ :- (આગળ કહી ગયા) તે ગુણએ સહિત પિતાના આત્માને જે માણસ જાણે છે તેને પંડિત કહે તે મહાશયને સહજ આનંદવાલું ચૈતન્ય પ્રકાશે છે. ૨૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પરમાનંદ પચ્ચીસી पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ २३॥ અર્થ :- પથ્થરમાં જેમ સાનું રહેલું છે, દૂધમાં જેમ ઘી રહેલું છે, તલમાં જેમ તેલ રહેલુ' છે, તેમ દેહને વિષે આત્મા रहेसो छे. २३ काष्ठमध्ये यथा वहूनिः, शक्तिरूपेण तिष्ठति । अयमात्मा शरीरेषु, यो जानाति स पंडितः ||२४|| અર્થ :- જેમ લાકડામાં અગ્નિ શક્તિરૂપે રહે છે તેમ આત્મા શરીરમાં શક્તિરૂપે રહે છે, એમ જે જાણે છે તેને પ'ડિત જાણવા. ૨૪ अत्रतानि परित्यज्य; व्रतेषु परितिष्ठतः । त्यजेन् तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥२५॥ અર્થ :- આ ત્રતાના ત્યાગ કરીને તેને વિષે સમસ્ત પ્રકારે રહેતા માણસ, આત્માનું પરમપદ પામીને તેને પણ ત્યાગ કરે છે. ૨૫ ॥ इति श्रीपरमानंद पच्चीशी संपूर्णा ॥ ६ ॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ R * સર્વોદય પ્રિન્ટીંગ પ્રેસ : ફેન-૭૬૦૪૬ : જામનગર. *