________________
પથના સહ , , ,
૧૫ जइ इच्छसि नित्थरिऊ, सब्वेसि चेव पावकम्मा । વિ-વાળનાથ-હંસા,
चरित्त-भावुज्जुओ जग्ग ||१३७॥ ' અર્થ :- જે સર્વ પાપકર્મને ખરેખર નિસ્તેરવાને ઈરછે છે, તે જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવ વિશે ઉદ્યમવંત
થવાને જાગૃત થા. ૧૩૭ दंसण-नाण-चरित्तं, तवे अ आराहणा चकबंधा। સા વેવ દેશ તિવા ઉોસ મજાન નન્ના રૂડા
અથ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે આરાધના ૧ ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ ૩ જાન્ય એમ ત્રણ ભેદે થાય. ૧૩૮ आराहेऊण विऊ उक्कोसाराहणं चउक्खधं । कम्मरयविप्पसुक्को, तेणेव भवेण सिज्झिज्जा ॥१३९॥
અર્થ - પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ રજ રહિત થઈને તેજ ભાવે સિદ્ધિ પામે. ૧૩૯ आराहेऊण विऊ, जहन्नमाराहणं चउर्खधं । सेचट्ट-भव-ग्गहणे, परिणामेऊण सिज्झिज्जा ॥१४०॥
અર્થ :- પંડિત પુરૂષ ચાર ભેદે જઘન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. ૧૪૦