SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પયજા સંગ્રહ पाणोवि पाडिहेरं, पत्तो छुढावि सुंसुमारदहे। एगेणवि एग-दिण-ज्जिएण हिंसावयगुणेणं ।।९६॥ અર્થ - સુંસુમાર કહને વિષે ફેંકાએલે છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણ વડે દેવતાનું સાન્નિધ્ય પામ્યો. ૯૬ परिहर असच्चवयणं, सव्वंपि चउन्विहं पयत्तेण । संजमवंतावि जओ, भासादासेण लिप्पंति ॥९७॥ અથ – સર્વે પણ ચાર પ્રકારનાં અસત્ય વચનને પ્રયત્ન વડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરુષે પણ ભાષાના દોષ વડે (અસત્ય ભાષણ વડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે;- ૧ અછતાનું પ્રગટ કરવું, જેમ આત્મા સર્વગત છે, ૨ બીજો અર્થ કહેવે, જેમ ગો શબ્દ થવાન. ૩ છતાને ઓલવવું, જેમ આત્મા નથી. ૪ નિંદાનું કરવું, જેમ ચેર ન હોય તેને ચોર કહે. ૯૭ हासेण व काहेण व, लोहेण भएण वावि तमसच्चं । मा भणसु भणसु सच्चं, जीवहियत्थं पसत्थमिणं ॥९०॥ અર્થ - વલી હાસ્ય વડે, ક્રોધ વડે, લેભ વડે, અને ભય વડે તે અસત્ય ના બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. ૯૮
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy