SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર શ્રી મસૂરીશ્વરવિરચિતા પર્યનતારાધના આપ્યું હોય અને જે મેં તેમની અવજ્ઞા કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડ હે. ૬ जे पंच भेअनाणस्स, निंदणं जो इमस्स उवहासो । जो उ कओ उवधाओ, मिच्छामि दुक्कडं तस्स ॥७॥ અર્થ :- મતિ, કૃત, અવછે, મન:પર્યવ અને કેવલ એ જ્ઞાનના પાંચ પ્રકારની મેં જે નિંદા કરી હોય અને વલી તેમની જે હાંસી કરી હોય તે, તથા વી જે તેમને ઉપઘાત કર્યો હોય તેને મિચ્છામિ દુક્કડે છે. ૭ નાળા રમૂવા, વરિયા-હ-સ્થા . आसायणा कया जं, मिच्छामि दुक्कडं तस्स ॥८॥ અથ – જ્ઞાનેપગરણભૂત જે કવલી, પાટી, પથી વિગેરેની જે કાંઈ આશાતના મેં કરી હોય તેને મારે મિચ્છામિ દુક્કડં છે. ૮ जं सम्मत्तं निस्सं,-कियाइ अट्ठविह-गुण-समाउत्तं । धरियं मए न सम्मं, मिच्छामि दुक्कडं तस्स ॥९॥ અર્થ - નિઃશક્તિ, નિખિત, નિવિતિગિચ્છા, અમૂઢ દષ્ટિ, ઉપબૃહણાક સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના ગુણવાળું, જે સમક્તિ મેં સમ્યફ પ્રકારે ન ધારણ કર્યું હોય તેને મારે મિચ્છામિ દુકકડે હો. ૯
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy