________________
પન્ના સંગ્રહ
અર્થ :- ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છે :૧ સવિચાર અને ૨ અવિચાર. લેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ જાણવું) ૧૦ अपरकमस्स काले, अपहपत्तंमि जं तमवियारं । तमहं भत्तपरिन्नं, जहापरिन्नं भणिस्सामि ॥११॥
- અર્થ – પરાક્રમ રહિત સાધુને સંલેખન કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિણા મરણને યથામતિ હું કહીશ. ૧૧ વિદ્ય-રુ-વિચામ
मच्चुकलियाणमकयकरणाणं । निरवज्ज-मज्जकालिय
નાગુ નિવાસ સ્થા અર્થ :- ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકૃત (અતીચાર)ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગ રહિત મરણ યોગ્ય છે. ૧૨ पसमसुहसप्पिवासो, असोअहासो सजीवियनिरासो। विसयसुह-विगयरागो, धम्मुज्जम-जायसंवेगो ॥१३॥
અર્થ:- ઉપશમ સુખને વિષે અભિલાષવાળે, શેક અને હાસ્ય રહિત, પિતાના જીવિતને વિષે આશા રહિત, વિષય