SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ યન્ના સગ્રહ ૯૧ અર્થ ::- તે કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યાઅન્ય સંગ્રહના ખલવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલાકના અથે પોતાના અથ ન સાધી શકે ? (સાધી શકે.) ૮૩ जिणवयणमप्पमेअं, महुरं कण्णाहुइ सुणतेण । सक्का हु साहुमज्झे, साहेउं अप्पणी अठ्ठे ॥ ८४ ॥ અર્થ :- અલ્પ, મધુર, અને કાનને ગમતું, આ વીતરાગનું વચન, સાંભળતા જીવે સાધુઓની મધ્યે પેાતાના અથ સાધવાને ખરેખર સમથ થઈ શકાય. ૮૪ धीरपुरिसपन्नत्तं, सप्पुरिसनिसेवियं परमघेारं । धन्ना सिलायलगया, साहिति अप्पा अठ्ठे || ८५ ॥ અ ધીર પુરૂષાએ પ્રરૂપેલા, સત્પુરૂષાએ સેવેલા અને પરમ મુશ્કેલ પેાતાના અને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાથે છે તેઓને ધન્ય છે. ૮૫ -: ચાર્જિંત્તિ કૃયિાદું, પુવમસિ—પદ્મળનારીનું । અય-મિ-જીવા, મળે મુદ્દ-સંગ-વામિા અર્થ :- પૂર્વે જેણે પેાતાના આત્માને બાધામાં ન રાખ્યા હાય તેને ઇંદ્રિયે પીડા આપે છે, અને પરિસહ સહન નહિ કરવાથી મરણને વખતે સુખ છાંડતાં ખીએ છે. ૮૬
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy