________________
પયગ્રા સંગ્રહ
અર્થ :- એ રીતે ગીશ્વર જિન મહાવીર સ્વામીએ કહેલા કલ્યાણકારી વચનેને અનુસરે કહેલા આ ભક્ત પરિજ્ઞા પયન્નાને ધન્ય પુરૂષે ભણે છે, ભાવે છે અને સેવે છે તેઓ
શું પામે તે આગળની ગાથામાં જણાવે છે.) ૧૭૧ सत्तरिसयं जिणाणं व, गाहाणं समयखित्तपण्णत्तं । आराहतो विहिणा, सासयसुक्खं लहइ मोक्रु॥१७२।
અર્થ :- મનુષ્ય ક્ષેત્રને વિષે ઉત્કૃષ્ટપણે વિચારતા અને સિદ્ધાંતને વિષે કહેલ એક સે સિત્તેર તીર્થકરેની પેઠે એક સે સિનોર ગાથાઓની વિધિપૂર્વક આરાધન કરતે આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે. ૧૭૨
॥ श्रीवीरभद्राचार्यकृता भक्त-परिज्ञा समाप्ता ॥१॥