________________
૧૦૨
મહાપચ્ચખાણ પયગ્નો ताहि दुःक्खविवागाहिं, उवचिणाहिं तहिं तहिं । न य जीवो अजीवो उ, कयपुव्वा उ चितए ॥१२६॥
અર્થ - તે તે દુઃખના વિપાકેવડે ત્યાં ત્યાં વેદના પામે છતે અચિન્ય જીવ પૂર્વે અજીવ કરાય નહિ. ૧૨૬ अब्भुज्जुअं विहारं, इत्थं जिणदेसि विउपसत्थं । नाउं महापुरिस,सेविअं अब्भुज्जुअं मरणं ॥१२७॥
અર્થ - અપ્રતિબદ્ધ વિહાર, અને વિદ્વાન માણસોએ પ્રશંસેલું અને મહાપુરૂષોએ સેવેલું એ રીતનું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ અંગીકાર કરે. ૧૨૭ जह पच्छिमंमि काले,
જી-તિથિ-વિસિષ-મુગારા पच्छा निच्छयपत्थं, उवेमि अब्भुज्जुअं मरणं ॥१२८॥
અર્થ - જેમ છેલ્લા કાળે છેલ્લા તીર્થકર ભગવાને ઉદાર ઉપદેશ આપે એમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ ( મરણ અંગીકાર કરું છું. ૧૨૮ વરી-મંદિર્ટિ, ટin –સંા-ri ! उज्जमिऊण य वारस,-विहेण तवणेहपाणेणं ॥१२९॥
અર્થ - બત્રીસ ભેટે લેગ સંગ્રહના બલ વડે સંજમ વ્યાપાર સ્થિર કરી અને બાર ભેદે તપરૂપ નેહપાને કરી. ૧૨૯