________________
યક્ષા સંગ્રહ
૫
અર્થ :- જિન વચનને અનુસરતી શુભ ધ્યાન અને શુભ યેાગમાં લીન એવી મારી મતિ થાઓ, જેમ તે દેશ કાલને વિષે પતિ થકી આત્મા હુ ત્યાગ કરે. ૯૮
जाहे हे पत्तो, जिणवर वयणा-रहिओ अणाइत्ती । તાદે કૃચિકારા, તિ તવ-મનમ-વિમ્ ॥૨૪॥ થ :- જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે
-
આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઇંદ્રિય રૂપી ચારો (તેના) તપ સયમના નાશ કરે છે. ૯
जिण वयण मणुगय- मई जं वेलं हाइ संवरपविट्ठो । બળીવ વાહિબો, સમૂહલાનું સહર્ફે મo૦૦૫
અર્થ :- જિન વચનને અનુસરતી મતિ વાળા પુરૂષ જે વેલા સંવરમાં પેઠેલા હાય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાલાં સહિત કમને ખાલી મૂકે છે. ૧૦૦
जह डहह वाउसहिओ,
अग्गी रूक्खे वि हरिअवणसंडे । तह पुरिसकारसहिओ, माणं कम्मं खयं नेइ ॥ १०१ ॥ અર્થ :- જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખ’ડનાં વૃક્ષાને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે ક્રમના સૂય કરે છે. ૧૧