________________
॥४॥आउर पच्चरवाण
पयन्नो॥ देसिक्कदेसविरओ, सम्मदिट्ठी मरिज्ज जो जीवो। तं हाइ बालपंडिय, मरणं जिणसासणे भणियं ॥१॥
म :- ७ अयान (सानो देश स सा , तना એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બેલવાદિકથી નિવૃત્તિ પામેલે જે સમક્તિ , દષ્ટિ જીવ મરે તે જિનશાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. ૧ पंच य अणुव्वयाई, सत्त उ सिक्खा उ देसजइमामो। सब्वेण व देसेण व, तेण जुओ होइ देसजई ॥२॥
અર્થ - જિન શાસનમાં સર્વ વિરતિ અને દેવવિરતિ એ બે પ્રકારને યતિધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે મળી શ્રાવક્તાં બાર વ્રત કહ્યાં છે. તે સર્વ વતેએ અથવા
એક બે આદિ વ્રતરૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૨ पाणिवहमुसावाए, अदत्त-परदार-नियमणेहिं च अपरिमिइच्छाओऽवि य, अणुवयाई विरमणाई ॥३॥