________________
પન્ના સંગ્રહ
( ૧૨૭ आराहणावउत्तो कालं काऊण सुविहिओ सम्मं ।। उक्कोसं तिनि भवे, गंतूणं लहइ निवाणं ॥१॥
અર્થ :- આરાધના કરવાના ઉપગવાળે, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ
કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે છે. ૬૧ समणोत्ति अहं पढमं, बीअं सवत्थ संजओमित्ति । सव्वं च वासिरामि, एअं भणियं समासेणं' ॥२॥
' અર્થ :- પ્રથમ તે હું સાધુ છું, બીજું સર્વ પદાર્થમાં ૨ સંયમવાળે છું (તેથી) સર્વને વોસિરાવું છું, આ સંક્ષેપમાં
लद्धं अलद्धपुव्वं, जिणवयण-सुभासिअं अमियभूअं । गहिओ सुग्गइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥६३॥
'અર્થ - જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્તવ) હું પામ્યું . અને શુભ ગતિને માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતે નથી. ૬૩ धीरेणवि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं । दुण्डंपि ३ मरियव्वे, वरं खुधीरत्तणे मरित्रं ॥६॥
અર્થ - ધ ર પુરૂષે પણ મરવું પડે છે, અને કાયર પુરૂષ પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તે ધીરપણે મરવું એ નિચે સુંદર છે. ૬૪