________________
પયા સગ્રહ
૧૪૭ અર્થ :- જે આહારનો ત્યાગ કર્યો તે ને હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે. દર नाणाबिह-पाव-परायणावि, जं पाविऊण अवसाणे । जीवो लहइ सुरतं, तं सरसु मणे नमुक्कारं ॥६३॥
અર્થ - નાના પ્રકારના પાપમાં તત્પર થએલે એ પણ જીવસંતના વખતે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કરે. ૬૩ सुलहाओ रमणीओ, सुलहं रज्जं सुरत्तणं सुलहं । इकुचिय जो दुल्लहो, तं सरसु मणे नमुकारं ॥६४॥
અર્થ :- સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે
કરે. ૬૪ जेण सहारण गयाण, परभवे संभवंति भवियाणं । मणवंछियसुक्खाई, तं सरसु मणे नमुक्कारं ॥६५॥
અર્થ - જેની સહાય પામેલા ભવ્ય જીવોને પરભવને : વિષે મનવાંછિત સુઓ મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે
સ્મરણ કર. સ્મરણ ક. ૬૫
: ' ૪૧. '