________________
ચઉસરણ પન્ના સંભિન્નશ્રોત લબ્ધિવાળા, કેષ્ટબુદ્ધિવાળા ચારણ મુનિયે, વૈક્રિય
લબ્ધિવાળા અને પદાનુસારી લબ્ધિવાળા સાધુઓ મને શરણ હે.૩૪ उज्झिअ-वइर-विरोहा, निचमदाहा पसंतमुहसोहा। अभिमय-गुण-संदोहा हयमाहा साहुणा सरणं ॥३५॥
અર્થ - વૈર વિરોધ ત્યજનાર, હંમેશાં અદ્રોહવૃત્તિવાળા, અતિશય શાંતિ મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મોહને હણનારા સાધુઓ (મને) શરણ હે. ૩૫ खंडिअ-सिणेह-दामा, अकामधामा निकामसुहकामा। सुपुरिसमणाभिरामा, आयारामा मुणी सरणं ॥३६॥
અર્થ :- સ્નેહરૂપ બંધન તેડનાર, નિર્વિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સપુરૂષના મનને આનંદ
આપનાર અને આત્મામાં રમનાર મુનિએ મને શરણ છે. ૩૬ मिल्हिअ विसय कसाया,
ઉન્સિ–ર–નિવાં-જુ-સાયા જિગ-રિક્ષ-વિલીયા,
- સારૃ સરળ અપમાય રૂમ
અર્થ - વિષયે અને કષાયને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદને ત્યાગ કરનાર, હર્ષ તથા શેક રહિત અને પ્રસાદ રહિત સાધુએ મને શરણ છે. ૩૭