________________
પર
યન્ના સંગ્રહ
दंसणायारविसोही, चउवीसयत्थएण किच्च य । બન્નથ્થુન-મુળ વિત્તળ, ટ્વેનું નિળર્જરવાળું પા
-
અથ :- દશનાચારની વિશુદ્ધિ ચઉવિસથ્થા (લેગરસ) વડે કરાય છે, તે ચાવીસ જિનેશ્વર ભગવાનાના અતિ અદ્ભુત ગુણુના કી'ન રૂપ સ્તુતિવડે થાય છે. ૩ नाणाइआ उ गुणा, तस्संपन्न - पडिवत्ति-करणाओ । वंदणणं विहिणा, कीरइ सोही उ तर्सि तु 11811 અર્થ ::- જ્ઞાનાદિક ગુણા, તે વડે કરી સહિત ગુરૂ મહારાજની વિધિપૂર્ણાંક વ`દન કરવા રૂપ ત્રીજા વંદન નામના આવશ્યકે જ્ઞાનાદિક ગુણેાની શુદ્ધિ કરાય છે. ૪
खलिअम्स य तेर्सि पुणे,
विहिणा जं निंदणाइ पडिक्कमणं । તેન હિમનેાં, તેમિ, વિ ય હીરા સાદ્દી પા
અર્થ :- વલી તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની) આશાતનાની નિંદાદિક વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે. તે પ્રતિક્રમણ વડે તે જ્ઞાનાદિક ગુણેાની શુદ્ધિ કરાય છે. પ કળાયારાળ, ગધામ વળ—તિનિચ્છ-વેળું । पडिक्कमणासुद्धाणं, सोही तह काउस्सगेणं
1111
અર્થ :- ચારિત્રાદિકના જે અતિચારાની પ્રતિક્રમણા વડે