________________
પયRા સગ્રહ
૧૨૯
-
-
દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય બ્રાંત થએલા
આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. ૬૮ एवं पञ्चक्खाणं, जो काही मरण-देस-कालंमि। धीरा अमूढसन्नो, सो गच्छइ उत्तवं ठाणं ॥६९॥
અથ – ઈ ર અને મુંઝવણ રહિત પાનવાળો જે મરણના અવસરે આ પશ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ धीरा जैरैमरणविऊ, वीरा विनाण-नाण-संपन्नो। लोगस्सुज्जोअगरी, दिसउ खयं सवदुक्खाणं ॥७॥ : અર્થ :- ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શને કરીને સહિત લેકમાં ઉદ્યોતના કરનાર એવા વીર (વીર જિનેશ્વર) સર્વ દુઃખને ક્ષય બતાવે. ૭૦
| શ્રી લાલપરંવાળ સમાપ્ત છા