Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્વ. દીપચંદ્ય ત્રિભવનનાસી ટ થશ્રેણી
હુ
ગ્રંથ ત્રીને
જિનતત્ત્વ
લેખક
ડૅ, રમણલાલ ચી. શાહુ
:
અધ્યક્ષ ગુજરાતી વિભાગ મુબઈ યુનિવર્સિટી મુંબઈ
મકા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
!
૩૮૫, સરદાર વી. પી. રાડ,
સુબઈ-૪
Page #4
--------------------------------------------------------------------------
________________
JINATATTVA - By Dr. RAMANLAL C. SHAH (A Collection of articles on Jain Subjects) Published by - Shree Bombay Jain Yuvak Sangh
385, Sardar V. P. Road, Bomday-400 004
Price : Rs. 20-00
પ્રથમ આવૃત્તિ : જુલાઈ, ૧૯૮૫
મૂલ્ય રૂ. ૨૦-૦૦
પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮પ, સરદાર વી. પી. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૪ *
મુખ્ય વિક્રેતા ? નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-ર
અને . ગાંધી રોડ, અમદાવાદ-૧
શિવલાલ જેસલપુરા અને ગિરીશ જેસલપુરા - સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસ શાહપુર ચકલા
Page #5
--------------------------------------------------------------------------
________________
અર્પણ
પરમ પૂજ્ય શાસ્ત્ર વિશારદ
ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબને સાદર વંદના સાથે... '
- --રમણલાલ ચી. શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
જાદાપમાાં બાળ જોયqમાણમુદ્ધિ૪ / णेयं लोयालोयं तम्हा णाणं तु सध्दगयं ॥
–પ્રવચનસારોદ્ધાર [આત્મા જ્ઞાનપ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે. શેય કાકપ્રમાણ છે, એ દષ્ટિએ જ્ઞાન સર્વવ્યાપી છે.]
जहा सूइ सयुत्ता, पडियादि न विणस्सइ । एवं जीवे संयुत्ते, संसारे न विणस्सइ ।
–ઉત્તરાધ્યયન [જેમ દેરે પરોવેલી સેઈ પડી જવા છતાં ગુમ થઈ જતી નથી તેમ જ્ઞાનરૂપી સૂત્રમાં પરોવાયેલે આત્મા સંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતો નથી.
जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एग जाणइ ॥
-આચારાંગસૂત્ર - [જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
ડો. રમણલાલ ચી. શાહનાં પુસ્તક
એકાંકીસંગ્રહ
શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર
ગુલામને મુક્તિદાતા
હેમચંદ્રાચાર્ય પ્રવાસ–શોધસફર
એવરેસ્ટનું આરોહણ (બીજી આવૃત્તિ) ઉત્તર ધ્રુવની શોધસફર પાસઑર્ટની પાંખે (બીજી આવૃત્તિ) :
પ્રદેશે જયવિજયના સાહિત્ય-વિવેચન
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) - ૧૯૬૨નું ગ્રંથરથ વાડ્મય
પડિલેહી આપણાં ફારુકાવ્ય સમયસુંદર નળ-દમયંતીની કથાનો વિકાસ બુંગાકુ-શુમિ
ક્રિતિકા , સશેાધન-સંપાદન
નલ-દવદંતી રાસ (સમયસુંદરકૃત) જંબૂસ્વામી રાસ (યશોવિજયકૃત)
Page #8
--------------------------------------------------------------------------
________________
કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) મૃગાવતીચરિત્ર ચોપઈ (સમયસુંદરકૃત) નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત). થાવસ્યાસુત રિષિ પાઈ (સમયસુંદરકૃત) નવરાયદ્વતી ચરિત (ઋષિવર્ધનરિકૃત) ધના–શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત)
બે લઘુ રાકૃતિઓ (જ્ઞાનસાગર અને ક્ષમા કલ્યાણકૃત) સંક્ષેપ
સરસ્વતીચંદ્ર – ભાગ ૧ (પાઠસંક્ષેપ) ધમ – તત્વજ્ઞાન
જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જૈન ધર્મ (હિંદી આવૃત્તિ) જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) બૌદ્ધ ધર્મ નિહ્નવવાદ Shraman Bhagvan Mabavis and Jainism Buddhism - An Introduction - જિનતત્વ સંપાદનો (અન્ય સાથે)
મનીષા શ્રેષ્ઠ નિબંધિકાઓ; શબ્દલોક; ચિંતનયાત્રા; નીરાજના; અક્ષરા; અવગાહન; "જીવનદર્પણ; સમયચિંતન; કવિતાલહરી; | જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૧ ઈત્યાદિ , પ્રકીર્ણ
એને સી. સી
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય ડે. રમણલાલ ચી. શાહનું “જિનતત્ત્વ” નામનું આ પુસ્તક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના “સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ”ની ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક તરીકે પ્રગટ થાય છે એ સંઘ માટે આનંદ અને ગૌરવની વાત છે.
સ્વ. દીપચંદભાઈ યુવાન વયે શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્ય તરીકે જોડાયા હતા અને સંધની કાર્યવાહક સમિતિના સક્રિય કાર્યકર રહ્યા હતા. લગભગ સાત વર્ષ સુધી તેમણે મંત્રી તરીકે સંઘને સેવા આપી હતી. સંઘ પ્રત્યે એમને ઘણી મમતા હતી. અને એથી જ એમના અવસાન પછી એમનાં પત્ની શ્રીમતી ધીરજબહેન શાહ તથા પુત્રી છે. તારાબહેન રમણલાલ શાહ તરફથી સ્વ. દીપચંદભાઈના સ્મરણાર્થે રૂપિયા ત્રીસ હજારની રકમ સંધને ભેટ આપવામાં આવી હતી. સ્વ. દીપચંદભાઈની જૈન ધર્મના પ્રચાર માટેની ભાવનાને લક્ષમાં રાખી આ રકમના વ્યાજમાંથી જૈન ધર્મને લગતાં પુસ્તક પ્રગટ કરવામાં આવે એ માટે સંઘે આ રકમને સ્વીકાર કર્યો અને એનું અલગ જાહેર ટ્રસ્ટ કરવાનો નિર્ણય કર્યો કે જેથી બીજા દાતાઓ તરફથી પણ એમાં યથાશક્તિ રકમ ભરાતી રહે અને ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મના જુદા જુદા વિષયનાં પુસ્તક પ્રગટ થતાં રહે. ' સ્વ. દીપચંદભાઈ સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાના વતની હતા. તેમણે ધ્રાંગધ્રા, અમદાવાદ અને લખનૌમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેમણે મુંબઈ આવી દિનકર ટ્રેડિંગ કંપનીના નામથી વેપાર શરૂ કર્યો હતો. વેપારમાં તેમણે પ્રામાણિકતાને આગ્રહ રાખે હતો; એથી એમની પ્રતિષ્ઠા ઘણું વધી હતી અને વેપારમાં એમણે ' સારી સિદ્ધિ મેળવી હતી. વેપારાથે ૧૯૬૩ માં અને ૧૯૬૭ માં એમ બે વખત તેઓ જપાન જઈ આવ્યા હતા.
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી મુ`બઈ જૈન યુવક સ'ધ અને શ્રી 'યુક્ત જૈન વિદ્યાથી ગૃહના આદ્ય સ`સ્થાપામાંના એક સ્વ. મણિલાલ મે. શાહે સ્વ. દીપચંદભાઈમાં પ્રામાણિકતા, ઉત્સાહ, ઉદારતા અને સેવાની તત્પરતા જોઈને એમને એ મે સસ્થાઓની કાર્યવાહક સમિતિમાં લીધા હતા. આ બંને સસ્થાઓને સ્વ. દીપચંદુભાઈએ જીવનપર્યંત પેાતાની મૂલ્યવાન સેવા આપી હતી.
સ્વ. દીપચંદભાઈએ કેળવણી ઍન્જિનિયરિંગની લીધી; વેપાર આયાતનિકાસના કર્યાં, પરતુ તેમના રસના વિષચા તેા ઇતિહાસ, ધર્મ અને તત્ત્વજ્ઞાન હતા. પેાતાના ફાજલ સમયમાં તેએ હંમેશાં કાઈ ને કાઈ ગ્રંથનું અધ્યયન કરતા રહેતા. જીવનનાં અંતિમ વધુમાં તે કેટલાક જૈન સાધુઓના ગાઢ સૌંપર્કમાં આવ્યા હતા અને એથી જૈન ધર્મને દેશવદેશમાં ખૂબ પ્રચાર થાય એવી એમની ઊંડી ભાવના હતી. એમની ભાવનાને લક્ષમાં રાખી એમનાં કુટુ ખીજાએ કરેલી સખાવતની રકમમાંથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘે જૈન ગ્રંથશ્રેણીનું પ્રકાશન ચાલુ કર્યું છે.
.
..
આ ગ્રંથશ્રેણી માટે ડૉ. રમણલાલ ચી. શાહે ‘ જિનતત્ત્વ ’ નામનુ આ પુસ્તક તૈયાર કરી આપ્યુ. એ માટે સંધ વતી, અમે તેમના આભાર માનીએ છીએ.
સંઘની આ યાજનામાં દાતાએ અને લેખકાના સારા સહકાર સાંપડી રહેશે એવી આશા રાખીએ છીએ.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ સત્રીઓ શ્રી સુખઈ. જૈન યુવક સઘ
Page #11
--------------------------------------------------------------------------
________________
નિવેદન
(ાસ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટની ગ્રન્થશ્રેણમાં “જિનતત્ત્વ” નામનું મારું આ પુસ્તક પ્રગટ થાય છે તેથી આનંદ અનુભવું છું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ મને સંપાયું ત્યારે એ વિચાર કર્યો કે દર વર્ષે કેઈક એક જૈન પારિભાષિક વિષય ઉપર મારે વ્યાખ્યાન આપવું. એ પ્રમાણે ગત તેર વર્ષ દરમિયાન જૈન ધર્મના જુદા
જુદા વિષયો ઉપર વ્યાખ્યાને અપાયાં અને તેમાંના કેટલાંક “ “ પ્રબુદ્ધ જીવનમાં કે અન્યત્ર લેખરૂપે પ્રગટ થયાં. એ લેખ, અન્ય કેટલાક લેખો સહિત, આ ગ્રન્થરૂપે પ્રગટ કર્યા છે.'
આ ગ્રન્થના કેટલાક વિષયો પારિભાષિક છે, પરંતુ તેની સમજણ શક્ય તેટલી સરળ ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ ચર્ચા યથાશક્ય નિવારી છે, જેથી લેખ દુર્બોધ ન બને. સામાન્ય જિજ્ઞાસુ વાચકને તે તે વિષ ઉપર જાણવા જેવી કેટલીક માહિતી મળી રહે એવી દષ્ટિ રાખી છે. કેટલીક પારિભાષિકતા, અલબત્ત, અનિવાર્ય બની છે.
જૈન ધાર્મિક વિષયોને અભ્યાસ મેં કઈ પંડિત કે આચાર્ય ભગવંત પાસે ક્રમાનુસાર વ્યવસ્થિત કર્યો નથી. પરંતુ મારી રુચિ અને જિજ્ઞાસા અનુસાર, વિશેષતઃ ગ્રંથ દ્વારા, સ્વયમેવ કર્યો છે. પૂર્વસૂરિઓના ગ્રંથોને આધારે તે માટે લીધા છે અને જ્યાં સંશય થયે ત્યાં આચાર્ય ભગવંત પાસે જઈ ખુલાસો કરી લીધેલ છે. એ માટે સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. પૂ. વિજય- .
Page #12
--------------------------------------------------------------------------
________________
ધર્મસૂરિ, સ્વ. પૂ. તાનંદવિજયજી, પૂ. વિજયરામચંદ્રસૂરિ, પૂ. વિજ્યભુવનભાનુસૂરિ, પૂ. દેવસૂરિ, પૂ. ચોદય સરિ વગેરેને ઋણી છું. આમ છતાં આ ગ્રન્થમાં કોઈ પણ સ્થળે છઘ સ્થપણાને કારણે, મંદતાને કારણે કંઈ પણ સરતચૂક થઈ હોય કે અન્ય કોઈ દોષ રહી ગયેલ હોય અથવા કયાંય જિનાજ્ઞા વિરુદ્ધ પ્રરૂપણ થઈ હોય તે તે માટે મિચ્છામિ દુક્કડમ્.
આ પુસ્તકનું સરસ મુદ્રણકાર્ય કરી આપવા માટે સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના . શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાને હું આભારી છું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મારું આ પુસ્તક પ્રગટ કર્યું તે માટે સંઘને પણ આભારી છું.
- ૨મણલાલ ચી. શાહ
મુંબઈ, તા. ૨–૭-૮૫ ગુરુપૂર્ણિમા – સં. ૨૦૪૧
1
*
Page #13
--------------------------------------------------------------------------
________________
અનકમ
૧. ત્રિવિજય ૨. પ્રતિસેવના ૩. નિયાણ ૪. સંલેખના ૫. કરુણાની ચરમ કેટિ ૬. સાંવત્સરિક ક્ષમાપના . ૭. સમુદ્રઘાત અને શૈલેશીકરણ
૮. કાઉસગ્ગ ૧૯. કલ્પસૂત્ર ૧૦. પચ્ચકખાણ ૧૧. આલોચના ૧૨. જેન દૃષ્ટિએ તપશ્ચર્યા ૧૩. સંયમની સહચરી ગોચરી ૧૪. વર્ધમાન તપની ઓળી ૧૫. પર્વાધિરાજ પર્યુષણ-૧ ૧૬. પર્વાધિરાજ પર્યુષણ-૨
૧૩૨
૧૪૪
૧૫૨
૨૫૯
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
દ ત્રિવિજય
- જીવમાત્રના દેહની કેટલીક ખાસિયત છે. જીવન ટકાવી રાખવા માટે દરેક જીવને પિતાની કક્ષાનુસાર ળ કે સૂક્ષ્મ આહારની જરૂર પડે છે. જીવસૃષ્ટિમાં ઉચતમ કક્ષામાં મનુષ્ય છે. મનુષ્યને પિતાનું શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો પડે છે. આહાર ઉપરાંત નિદ્રાની પણ જરૂર રહે છે. નિદ્રાવસ્થામાં શરીર ઘણુંખરું મર્યાદિત હલનચલનવાળું બને છે. પરંતુ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતાં શરીરને સારું રાખવા માટે હલનચલન, વ્યાયામ, હરવુંફરવું ઈત્યાદિની અપેક્ષા રહે છે.
દેહમાં આત્મા વસેલો છે. આત્મા અને દેહનાં લક્ષણે વિભિન્ન છે. આહાર ન લેવો એટલે કે અણહારીપણું એ આત્માને સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને આહારના સંસ્કાર પડેલા છે. આહાર એ આત્માની વિભાવ દશા છે. તેવી જ રીતે સતત જાગ્રત અવસ્થા એ આત્માને સ્વિભાવ છે. પરંતુ અનાદિથી જીવને નિદ્રાના સંસ્કાર પડેલા છે. નિદ્રા એ આત્માની વિભાવ દશા છે. સંપૂર્ણ સ્થિરતા– અચલત્વ એ આત્માને સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને ચંચલતાના સંસ્કાર પડેલા છે. ચંચલતા એ આત્માની વિભાવ દશા છે. . જિ.- ૧
Page #16
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર, નિદ્રા અને ચંચલત્વનાં લક્ષણે સામાન્ય રીતે રહ્યા કરે છે. એ ત્રણેય ઉપર જેટલે અંશે વિજય મેળવી શકાય તેટલે અંશે આત્માના સ્વભાવ તરફ ગતિ કરી શકાય. માણસ આહાર ઓછો લે અથવા ન લે અને છતાં પ્રસન્ન રહે એ સરળ વત નથી. માણસ અ૫ નિદ્રા લઈને અથવા નિદ્રા ન લઈને સ્કૂર્તિમય રહે એ કઠિન વાત છે. માણસ એક જ -આસને લાંબા સમય બેસી શકતો નથી. અંગ જકડાઈ જાય છે, શરીર થાકી જાય છે.
સારું ખાવું-પીવું, હરવું-ફરવું, આરામ કરવો, આનંદ-પ્રભેદમાં સમય પસાર કરે એ તન અને મનનું ભૌતિક સુખ છે, આત્મિક સુખ નથી. માણસ ભૂખ્યા રહેવાને, ઓછી નિદ્રા લેવાને અને કોઈ એક આસને લાંબે સમય સ્થિર રહેવાને મહાવરે જે કરવા માંડે તે કમે કમે તેમાં આગળ વધી શકે. પરંતુ એવું કરવાની જરૂર શી? – એવો પ્રશ્ન થશે. આત્માના મૂળ સ્વભાવ પ્રતિ ગતિ કરવા માટે જ એની જરૂર છે. એ માટે આનંદ, ઉલ્લાસ, ધગશ, પુરુષાર્થ ઈત્યાદિના ઉત્કટ ભાવ હોય તે ચૈતન્યને સવિશેષ આવિષ્કાર થાય, અન્યથા આ બધું માત્ર દેહકષ્ટ કે વેઠ બરાબર લાગે.
જે મનુષ્ય આહાર, નિદ્રા અને આસન ઉપર છેડે પણ કાબૂ મેળવે છે તે પોતાની સ્થૂળ તથા સૂક્ષ્મ ઇન્દ્રિ ઉપર સંયમ મેળવવા લાગે છે. થડે પણ ચોગાભ્યાસ
Page #17
--------------------------------------------------------------------------
________________
ત્રિવિજય થતાં એને અનુભવ કરી શકાય છે. ચિત્ત સ્વેચ્છાએ સંયમમાં રહ્યું હોય તે દેહની કેટલીક ક્રિયાઓ કેટલાક વખત અટકાવી શકાય છે. કેઈ જાહેર સભામાં બેઠેલે માણસ ભૂખ, શૌચાદિ હાજતનો કુદરતી નિરાધ કરી શકે છે. પંડિત યુગને એક ગુજરાતી લેખક માટે કહેવાય છે કે તેમને દર પંદર-વીસ મિનિટે લઘુશંકા માટે ઊઠવું પડે એ વ્યાધિ થયું હતું, પરંતુ તેઓ પદ્માસન કે અધ પદ્માસન લગાવી ધ્યાન કે સ્વાધ્યાયમાં બેસી જતા તે ત્રણ-ચાર કલાક સુધી પણ ઊઠવાની જરૂર પડતી નહિ!
- યમ, નિયમ, આસન-પ્રાણાયામ, ઇત્યાદિ ચાગના - આરંભનાં પગથિયાં સિદ્ધ કર્યા પછી જેઓને દયાન અને
સમાધિમાં જવાનો મહાવરે ઠીક ઠીક હોય છે તેઓને ચિત્ત દ્વારા ઈન્દ્રિય-સંયમ સહજ બને છે અને દેહની કુદરતી જરૂરિયાતે તેટલો સમય ખાસ જણાતી નથી. મહાનગીઓ જીભની ખેચરી મુદ્રા વડે તેમાંથી અમૃતબિંદુ પ્રાપ્ત કરીને આઠ-દસ દિવસ સુધી આહાર વગર રહી શકે છે. કેટલાય મહાત્માએ દિવસેના દિવસે સુધી નિદ્રારહિત સતત જાગ્રત અવસ્થામાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. ધ્યાન અને સમાધિમાં એવી તાકાત છે કે ચિત્ત અથવા તે આમાં સમગ્ર દેહ ઉપર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે.
- દેહ ઉપર વિજય મેળવવાનું કામ બધાં માટે એકસરખું ન હોઈ શકે. દરેકના દેહ એકસરખા નથી દેતા,
Page #18
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ તેમ દરેકની ચિત્તશક્તિ પણ એકસરખી ન હોઈ શકે. જૈન ધર્મની માન્યતા અનુસાર વર્તમાન સમયમાં, પાંચમા. આરામાં મનુષ્યને જે દેહ મળે છે તેની મર્યાદામાં રહીને. તે કેટલુંક સિદ્ધ કરી શકે છે. જૈન ધર્મે દેહના સંઘયણ. અને સંસ્થાનના પ્રકારે બતાવ્યા છે. શરીરનાં હાડકાંઓને જે બંધ હોય છે તેને સંઘયણ કહેવામાં આવે છે, અને શરીરના આકારવિશેષને સંસ્થાન કહેવામાં આવે છે. સંઘચણને આ પ્રમાણે છે પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) વા, ઋષભનારા સંઘયણ, (૨) ઋષભનારાંચ સંઘયણ, (૩) નાચ સંઘયણ, (૪) અર્ધનારાશ સંઘયણ, (૫). કીલિકા સંઘયણ, અને (૬) સેવા સંઘયણ. એ જ રીતે સંસ્થાનના આ પ્રમાણે છે પ્રકાર ઊતરતા કૃમમાં છે કે - (૧) સમચતુરન્સ સંસ્થાન, (૨) ન્યધ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુજ, અને (૬) હુંડક. વળી આહિરા ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) એજાહાર, (૨) માહાર અને (૩) કેવળાહાર. આ બધા પારિભાષિક પ્રકારની સમજણ જૈન શાસ્ત્રગ્રંથમાં સાંપડે છે, જે પ્રમાણે દેહ અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પોતાની આત્મશક્તિને વધુ ખુરાવી શકે છે. તીર્થકરે અને કેવળજ્ઞાનીઓના દેહનાં સંઘયણ. અને સંસ્થાન ઉત્તમ પ્રકારનાં હોય છે.
ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરસ્ય ઘોર ત -એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યથાર્થ જ કહ્યું છે. ભગવાન મહાવીર ક્ષત્રિય
Page #19
--------------------------------------------------------------------------
________________
ત્રિવિજ્ય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભેગવિલાસની કઈ કમી નહતી. છતાં એનો ત્યાગ કરીને તેઓ તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. લગભગ સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે બહુ જ ઓછા દિવસ આહાર લીધો હતો. એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યા બીજી વખત
છ મહિનામાં થોડા દિવસ એાછા એવા સળંગ ઉપવાસ - કર્યો. આઠ-પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તો કેટલીય
વાર કર્યા. શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટંક આહાર લીધે તેનો સરવાળે કરવામાં આવે તો લગભગ એક વર્ષ જેટલો થાય. સાડા બાર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું. ", એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવાં કેટલાંય દિવસ-રાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યા. શરીર ઉપર એમણે એટલે બધે સંયમ મેળવી લીધું હતું કે કઈ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ, ગોવાળ પગમાં તાંબડી ભરાવી ગાય દેહવા બેસે એવા કઠિન દેહિક નામના આસનમાં.
ભગવાન મહાવીરે, આમ, આહાર, નિદ્રા અને આસન એ ત્રણ ઉપર અપૂર્વ વિજય મેળવ્યો હતો અને એમાંથી જ એમની બીજી અનેક શક્તિઓ પ્રગટી હતી. આ
Page #20
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ..
ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી. હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોને ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન. પ્રાપ્ત કર્યું.
ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાને ઈતિહાસ સાધકેને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
E પ્રતિસેવના
. કેઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે, “શું થયું છે?” સામાન્ય રીતે કેઈક રેગનું નામ કહેવાય છે. દાક્તર રેગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે..
" કેઈક વખત એવું પણ સાંભળીએ છીએઃ “છેલ્લી ઘડી સુધી શું રોગ હતું તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને માણસ મૃત્યુ પામે.” * કઈક વખત એવું સાંભળીએ છીએઃ “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.”
તે કોઈ વખત એવું સાંભળીએ છીએ કે “નિદાન બરાબર હતું, પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રેગ. ઘણું આગળ વધી ગયે હતો.”
રેગ થવે, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપચાર નક્કી થા, ઉપચારને તરત બરાબર અમલ થવે અને દર્દી સાજો થવે – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચીવટપૂર્વક વતે છે તે રોગથી. મુક્ત થઈ શકે છે.
જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રેગ પણ હોય છે. શરીરના રોગનાં ચિહ્નો
Page #22
--------------------------------------------------------------------------
________________
- જિનતત્વ
તરત નજરે પડે છે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂમ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે.
રેગના નિરાકરણ માટે દર્દીએ પિતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જે તે છુપાવે તે કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે.
પ્રાચીન સમયનું એક સરસ દ્રષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પિતાનો નિર્વાહ કરતે. એક દિવસ એક સ્થળેથી બીજે
સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી; પરંતુ આસપાસ ક્યાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળીહાર કરતો હતો, પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી.' પરંતુ એણે પહેલાં ક્યારે ય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દેશને કારણે એને તાવ ચડ્યો. આશ્રમમાં એ પહોંચે ત્યારે એની તબિયત ઘણી બગડી ગઈ દે કરેલા સામાન્ય ઉપચારાની કંઈ અસર ન થઈ, કારણ કે
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રતિસેવના તાપસે વૈદને માત્ર ફળાહોરની વાત કરી, માછલીની નહિ. એટલે વૈદે કહ્યું, “મારા ઉપચારે ઊંધા પડ્યા છે. માટે તમારાથી જરૂર કેઈ એવી વસ્તુ ખવાઈ ગઈ હશે જે તમને -ચાદ આવતી નહિ હોય. માટે બરાબર યાદ કરે. પરંતુ તાપસે ફરીથી કહ્યું કે પોતે ફળાહાર સિવાય કશું જ ખાધું નથી. વિદના જુદા જુદા બધા ઉપચારો ઊંધા પડવા લાગ્યા. હવે તે કદાચ પ્રાણ બચશે નહિ એમ વૈદને લાગ્યું. વૈદે ફરી એક વખત તાપસને કહ્યું, “તમે જે કંઈ ખાધું હોય તે બધું હજી બરાબર યાદ કરે, કારણ કે મારા બધા : ઉપચાર ઉંધા પડે છે ને તમારો જાન હવે જોખમમાં
છે. એટલે તાપસે કબૂલ કર્યું કે પિતે માછલી ખાધી છે. વિદે તરત જ એ પ્રમાણે ઉપચારમાં ફેરફાર કર્યા અને થોડા દિવસમાં તાપસ સાજો થઈ ગયો.
જેમ તાપસની બાબતમાં તેમ પોતાના જીવનની બાબતમાં માણસ જે પોતાના દોષનો સમયસર પ્રામાણિકપણે એકરાર કરી લે છે તે તે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક નુકસાનમાંથી બચી જઈ શકે છે.'
સ્નાન, પ્રક્ષાલન, દંતધાવન ઈત્યાદિ દ્વારા પ્રતિદિન પિતાના દેહની શુદ્ધિ માટે મનુષ્ય જેટલો પ્રયત્નશીલ હોય છે એટલે ચિત્તની શુદ્ધિ કે આત્માની શુદ્ધિ માટે હોતો નથી. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્માના ગુણો કયા કયા છે, આતમને કયા કયા દોષોથી બચાવવાને હોય છે તે જે જાણે છે તે આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્નશીલ રહી શકે છે. '
Page #24
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
દેનું સેવન કરવાથી આત્મા અશુદ્ધ બને છે. આ પ્રકારના દોષસેવનને શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતિસેવના કહેવામાં આવે છે. પ્રતિસેવન થવાનાં દસ મુખ્ય કારણે. છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે : સવિહત ઘકિસેવા પૂuત્તા. આ. દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે :
(૧) દપ પ્રતિસેવના અહંકારને કારણે થતી. સંયમની વિરાધના.
(૨) પ્રમાદ પ્રતિસેવના : મધપાન, વિષય, કષાય.. નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી. જીવનમાં આવતી અશુદ્ધિ.
(3) અનામે પ્રતિસેવનાઃ અનાભોગ એટલે અજ્ઞાનએને કારણે થતાં દુષ્કર્મો.
(૪) આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી. વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે.
(૫) આપપ્રતિસેવન : આપત્તિ આવી પડતાં થતી. ચરિત્રની શિથિલતા. ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણુવાય છે : (૧) દ્રવ્યાપત્તિ ( ગ્ન આહાર આદિ ન મળે), (૨) ક્ષેત્રા૫ત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (૩) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે ).. (૪) ભાવાપત્તિ (માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્યચિત્ત ઉપરને સંયમ ગુમાવી બેસે તે).
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રતિસેવના
૧૧: . (૬) સંકીર્ણ પ્રતિસેવના આહાર વગેરેમાં દોષની. શંકા થવા છતાં તેને ઉપગ કરવાથી થતી વિરાધના.
(૭) સહસાકાર પ્રતિસેવનાઃ અચાનક વગરવિચાર્યું થઈ જતું અનુચિત કાર્ય.
() ભય પ્રતિસેવના અપમાન, લેકનિંદા, સજા, મૃત્યુ ઈત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય બેલે, બીજા ઉપર આળ ચડાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસને. સેવે ઈત્યાદિ અકાર્ય.
(૯) પ્રદેષ પ્રતિસેવના : ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ.
(૧) વિમર્શ પ્રતિસેવના કેઈની પરીક્ષા કે કસોટી. કરવાના ઈરાદાથી જાણી-જોઈને બેટો આરોપ મૂકવામાં * આવે તેવું કાર્ય. '
ચિત્તશુદ્ધિ માટે આ દસ પ્રકારની પ્રતિસેવનથી. બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂકમ રેગ ક્યારે ચિત્તમાં. પિસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન
વ્યક્તિએ પોતે કરવાનું રહે છે અને નિદાન થયા પછી તેને. ઉપચાર પણ તરત કરવાનો રહે છે.
પિતાના જીવનમાં આવી જતી ત્રુટિ કે અશુદ્ધિની. શેાધ અને શુદ્ધિ માટે માણસ જે વિલંબ કરે તે જંગલમાં પોતાના બંને પગમાં વાગેલા કાંટાઓ તરત દૂર ન કરનાર,
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૨
જિનતત્ત્વ શિકારી જેમ સિંહના હુમલા વખતે દેડી ના શક્યો અને સિંહના શિકારનો ભોગ બન્યા તેના જેવી સ્થિતિ થાય. દેષરૂપી કાંટાને તત્કાલ શેધનની આવશ્યકતા ઉપર એટલા માટે જ શાસ્ત્રકારોએ ભાર મૂક્યો છે. રેગની જેમ દેશેની બાબતમાં પણ મનુષ્ય પ્રમાદી બની જાય છે. એટલા માટે જ પોતાના જીવનવ્યવહારનું પ્રતિક્ષણ અવલોકન કરવું અને દોષનું તત્ક્ષણ શેધન કરવું એ ઉત્તમ પુરુષનું લક્ષણ ગણાયું છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
E નિયાણુ
નિયાણુ” એ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત “નિહાન” શબ્દ ઉપરથી તે આવેલું છે. પ્રાકૃતમાં નિયાણ” અથવા “નિયાણુ” શબ્દ વપરાય છે. નિદાન શબ્દના બે અર્થ છે : (૧) નિદાન એટલે પૃથકકરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. - જૈન શાસ્ત્રમાં “નિયાણુ” શબ્દ નિશ્ચિત દાનના અર્થની દૃષ્ટિએ પ્રજાયેલે છે. પરંતુ અહીં તે છૂ લ કઈ દ્રવ્યના દાનના અર્થમાં વપરાયે નથી. ચિત્તનું દાન અર્થાત કેઈ પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અપીં દેવું તે અર્થમાં “નિદાન”, “નિયાણ”, “નિયાણુ” શબ્દ. વપરાય છે. નિશ્ચિત ત નિદાને છે અથવા મinક્ષા નિયતં હીતે વિત્ત તરિંમત્તેતિ વ નિવાનમ્ ! એવી વ્યાખ્યા
નિરા” શબ્દની અપાય છે. - ચિત્તમાં અનેક પ્રકારના સંક૯પ-વિકલ્પ ઊઠે છે અને વિવિધ પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઈચ્છા-- એને કૅઈ અંત હોતો નથી. ઈન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભેગવવાની ઈરછા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક ભૌતિક સુખ સહજ પ્રાપ્ત થાય છે; કેટલાકને માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. ક્યારેક પુરુષાર્થ કર્યા વગર જ પ્રાપ્ત થતાં સાંસારિક સુખ તે પૂર્વનાં સંચિત.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૪
જિનતત્વ પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં પણ કોઈક નિયમ પ્રવર્તતે હોય છે અને તે નિયમ છે કમને.
કેઈક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય અને બીજી બાજુ ચિત્તમાં સુખોપભેગની તીવ્ર અભિલાષા જન્મતી હોય એવું બને છે. કેઈક વખત ‘ઉપાર્જિત શુભ કર્મના ઉદયરૂપે એ અભિલાષા સંતોષાય છે.
કમની નિર્જરા અને શુભ કર્મના ઉપાર્જન માટેનું મેટામાં મેટું એક સાધન તે બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠેર તપશ્ચર્યા ક્યારે ય નિષ્ફળ જતી નથી; પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. કેટલીક સિદ્ધિએ મનુષ્યને આવા પ્રકારનાં કઈક ને કેઈક તપને પરિણામે મળતી હોય છે. આવી સિદ્ધિ, વગર-ઈચ્છાએ, એની પિતાની મેળે, મળે તેવું પણ ઘણી વાર બને છે. કેઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં , કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને એ રીતે પણ તે પ્રાપ્ત થાય છે.
કેટલીક વખત કઈક વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા શરૂ કરે છે. કેટલીક વખત તપશ્ચર્યા કરતાં કરતાં કે ર્યા પછી તેના ફળરૂપે માણસ કઈ ઈચ્છાનું ચિત્તમાં સેવન કરે છે. તપના બદલામાં કેઈકે ફળ ઇચ્છવું તેને નિયણ” કહે છે. “નિયાણું બાંધવું” અથવા “નિયાણુ
Page #29
--------------------------------------------------------------------------
________________
નિયાણુ
૧૫
કરવુ’ એવા રૂઢ પ્રયાગ વપરાય છે. નિયાણુ બાંધવાને કે કરવાના જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યા છે, કારણ કે નિયાણુ ખાંધવાથી તેનું ફળ જો કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો અ`ધાય છે – વિશેષતઃ જે અશુભ કર્મો બંધાય છે – એનાથી ભવપરપરા વધે છે અને તે દ્રુતિનું કારણ અને છે.
નિયાણું ત્રણ પ્રકારનાં ગણાવવામાં અવ્યાં છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભેગકૃત નિયાણુ અને (૩) અપ્રશસ્ત નિયાણુ,
તપના ફળરૂપે સાધુપણું, એટધિલાભ, સમાધિમરણ, ઇત્યાદિ સયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી એ પ્રશસ્ત નિયાણુ છે. તપના ફળરૂપે સ્ત્રી-પુત્રાદિકની ઈચ્છા કરવી, ઇન્દ્રિયા પદાર્થોના સુખની અભિલાષા કરવી, ચક્રવતી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભેગકૃત નિયાણુ છે. તપના ફળરૂપે કાઇકને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની, કાઈકને તન કે ધનની હાનિ પહેાંચાડવાની ઈચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણુ છે.
તપના ફળરૂપે વિશેષપણે જીવે ભેગકૃત નિયાણુ ખાંધે છે. તપના ફળરૂપે ભાગે પક્ષેત્ર ભેળવવાની ઈચ્છા માણસને વધુ થાય છે, કારણુ કે મેક્ષપ્રાપ્તિનું પે!તાનુ લક્ષ્ય ભૂલી જઈ ને સંસારમાં પેતાના કરતાં વધુ સાંસરિક સુખા ભેળવતા જીવને જોઈ ને તેવુ* સુખ ભેગવવા જીવ
Page #30
--------------------------------------------------------------------------
________________
જિનત લલચાય છે. એને પરિણામે ધનસંપત્તિ, ભેગે પગના સાધને, સ્ત્રી-પુત્રાદિક પરિવાર, સત્તા, કીર્તિ વગેરેની અભિલાષા તીવ્ર બનતાં ક્યારેક સભાનપણે, તો ક્યારેક અભાનપણે નિયાણુ બંધાઈ જાય છે.
ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનમાં નિયાણું બાંધવાને સંભવ વિશેષ છે, કારણ કે સાધુનું સમગ્ર જીવન તપશ્ચર્યારૂપ છે. અલબત્ત અન્ય પક્ષે સાચા સાધુજીવનમાં ગૃહસ્થ. કરતાં ચિત્તની જાગૃતિન કે અપ્રમત્તતાને સંભવ વિશેષ. હોય છે. એટલે એ દૃષ્ટિએ વિચારીએ તો ક્યારેક. સાધુજીવન કરતાં ગૃહસ્થજીવનમાં નિયાણુને સંભવ વિશેષ. હોય છે.
નિયણુ બાંધવાની બાબતમાં જૈન આગમગ્રંમાં. સંભૂતિ મુનિ અને નદિષેણ મુનિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ. છે. સંભૂ તિ મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી, અને તપસ્વી તરીકે તેમનું નામ ચારે બાજુ સુપ્રસિદ્ધ થઈ ગયું હતું. આવા મુનિને વંદન કરવા માટે અનેક લોકે આવવા. લાગ્યા હતા. ખુદ સનતકુમાર ચૂકવતીને પણ આવા મુનિનાં. દર્શન કરવા જવાનું મન થયું. પિતાના પરિવાર સાથે. તેઓ ગયા અને વંદન કરવા લાગ્યા. એ વખતે સનતકુમાર ચક્રવતીંની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણું-સ્ત્રીરત્ન જેવી. રાણ સુનંદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચાં નમતાં. તેના ચોટલાના વાળને અગ્રભાગ સંભૂતિ સુનિને જરાક સ્પશી ગયે.
Page #31
--------------------------------------------------------------------------
________________
નિયાણ
૧૭
- ' આટલે સ્પર્શ થતાં જ સંભૂ તિ મુનિએ રોમાંચ અનુભવ્યું. તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળને જે આટલો બધો પ્રભાવ હેય તે તે સ્ત્રી પોતે તે કેવી હશે ? આવી કેાઈક સ્ત્રી જન્માક્તરમાં પિતાને ભેગવવા મળે તે કેવું સારું ? પરંતુ એવી રત્ન સમાન સ્ત્રી તો માત્ર ચકવતી રાજાઓને જે મળે. આથી સંભૂ તિ મુનિએ આ. પ્રમાણે નિયાણ બાંધ્યું : “મેં જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચકવતીપણું પ્રાપ્ત થાઓ.” - આ નિયાણુના પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવતી થાય છે અને સ્ત્રીસુખ ભેગવે છે. પરંતુ ચુકવતીના જીવનમાં તે અનેક મેટાં પાપ કરવાના પ્રસંગે આવતા હોય છે. એટલે જ ત્યાગ અને સંયમના માર્ગે ન ગયેલા ચકવતીઓ ભૌતિક સુખ અને સત્તા ભેગવતા ચક્રવતી તરીકે મૃત્યુ પામે તો ભવાન્તરમાં નરકગતિ પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવતી પણ નરકગતિ પામે છે.
બીજું ઉદાહરણ નંદિષેણ મુનિનું છે. તેઓ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. નંદિષેણ મુનિ બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ હતા. દેવો એમની કસોટી કરવા આવે છે અને એ કસોટીમાંથી પણ તે પાર પડે છે; પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં યુવતીજનવલલભ થવાનું તેમને મન થાય છે. પરિણામે. જિ.-૨
Page #32
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
તેઓ પણ એવું જ નિયાણ બાંધે છે. એમનું તપ એટલું મેટું હતું કે જન્માક્તરમાં તેઓ એવું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ પરિણામે ત્યારપછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે.
જૈન કસિદ્ધાંત પ્રમાણે જેટલા વાસુદેવ થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક થાય છે, અને વાસુદેવ થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલા વાસુદેવે અને બલરામ થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને બલરામ ઉદર્વગતિવાળા બને છે.
उढूढंगामी रामा केसव सव्वेवि ज अहोगामी । तित्थवि नियाण कारण मइउं अमइउं इम वज्जे ॥
[ બધા બલદેવ ઊર્ધ્વગતિવાળા હોય છે અને બધા વાસુદેવે નીચ ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણુનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું. 1.
જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મમાં નિયાણ બાંધવાને કારણે દ્રૌપદી પૂર્વભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠી પુત્રી હતી. તે નિરુપાયે, મન વગર, દીક્ષા લઈ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકુમાલિક સાધવીથી નિયાણુ બંધાઈ જાય છે. પરિણામે જન્માક્તરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
નિયાણ
- ૧૯ કોઈક વખત કઠોર તપશ્ચર્યા ચાલતી હોય ત્યારે તપને ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેને વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જ પિતાના કરતાં કેટલા બધા સુખી છે એ ભાવ જે તીવ્રપણે સેવાય તે તેવે પ્રસંગે અજાણતાં નિયણુ બંધાઈ જાય છે.
ઉદ્યાતનસૂરિકૃત “કુવલયમાલામાં એક ઉંદરની કથા આવે છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે
છે. એ ઉંદરને જોતાં જ બધાને એમ લાગે છે કે આ | કોઈ જે તે જીવ નથી. - ધર્મનાથ ભગવાનને એના વિશે પૂછવામાં આવે છે
ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણજ્ઞાને થયું છે અને તેથી તે અહીં ઉપદેશ સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે એક રાજકુમાર હિતે. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સારું લાગ્યું; પરંતુ રાજવૈભવમાં ઊછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠેર અને કષ્ટપૂર્ણ લાગવા માંડ્યું. તેનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં હતાં. એક દિવસ વિહાર કરતાં કરતાં રસ્તામાં એક ખેતરમાં આમતેમ આનંદપૂર્વક દોડાદેડી કરતા ઉંદરને જોઈને તેના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરે કેટલા બધા સુખી છે ! એમને વિહારનું કઈ કષ્ટ નથી કે ગેચરીની કોઈ ચિંતા નથી.”
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૦
જિનતત્વ આટલો વિચાર આવતાં જ તે યુવાન સાધુથી નિયાણુ બંધાઈ જાય છે. એ સાધુનો જીવ હવે ઉંદર બન્યું છે, પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણજ્ઞાન થયું છે. અને પિતાના નિયાણ માટે પશ્ચાત્તાપ થાય છે. ,
આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા. કેટલાક જીવેને ભેગેપભેગ ભેગાવતા જોઈને પિતાના કરતાં તેઓ કેટલા બધા સુખી છે તે તીવ્ર ભાવ જન્મ તે તે દ્વારા નિયાણુ બંધાઈ જાય છે. ' . કેઈક વખત તપશ્ચર્યા દરમિયાન પિતાને બીજાના
તરફથી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિદન કે વિક્ષેપ પડે. તે તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના આવેગમાં અશુભ નિયાણું બંધાઈ જાય છે. પિતાને સતાવનાર કે પિતાના તપમાં જાણતાં કે અજાણતાં વિક્ષેપ નાખનાર માનવ, વ્યક્તિ કે પશુપક્ષી વગેરે તિર્યંચને મારવાને કે મારી નાખવાનો ભાવ જન્મે છે અથવા કેઈક વખત એનું અહિત થાઓ એ ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા અપ્રશસ્ત નિયાણ કહેવાય હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલી”ની કથામાં પુરોહિતપુત્ર અનિશર્મા અને રાજકુમાર ગુણસેન વચ્ચે આ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડેળપણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશ સહન કરી લે છે. જીવનથી. કંટાળેલા અગ્નિશર્મા દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી માસ- . ખમણ કરે છે. તેની ખબર પડતાં પારણું કરાવવા માટે
Page #35
--------------------------------------------------------------------------
________________
'નિયાણું ,
૨૧: રાજા ગુણસેન નિમંત્રણ આપે છે. પારાણું કરાવવાનું નિમંત્રણ આપ્યા પછી રાજા ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશર્માની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભભવ મારી નાખવાનું નિયાણુ સાધુ અગ્નિશમાં બાંધે છે. આવું નિયાણ બાંધવાને પરિણામે અગ્નિશમની પછીના ભાવમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે, જ્યારે ગુણસેનનો જીવ ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા સમરાદિત્યના ભવમાં કેવળજ્ઞાન પામે છે.
દ્વૈપાયન નામના તાપસને પણ અપ્રશસ્ત નિયાણુને પ્રસંગ છે. એમની ઉગ્ર તપશ્ચર્યામાં વિક્ષેપ પડે છે. તેને પરિણામે આખી નગરી બાળી નાખવાનું નિયાણુ તે બાંધે છે, અને તે નગરીને બાળી નાંખે છે.
ભગવાન મહાવીર સ્વામીના સાળમાં ભવમાં પણ નિયાણુની ઘટના બને છે. તેઓ વિશ્વભૂ તિ નામના મુનિ છે. ઉગ્ર તપશ્ચર્યાને કારણે શરીર અશક્ત બન્યું છે. રસ્તામાં ચાલતાં ગાયની અડફેટમાં આવતાં પડી જાય છે. તે વખતે એમની મશ્કરી થાય છે. ત્યારે આવેશમાં આવી જઈને ગાયને શિગડાથી પકડી જેરથી આકાશમાં તેઓ ઉછાળે છે અને નિયાણુ બાંધે છે કે ભવીતરમાં એથી પણ વધુ શક્તિ પિતાને મળે. ઉગ્ર તપશ્ચર્યાયુક્ત નિયાણને પરિણામે અઢારમા ભવમાં તેઓ ત્રિપૃષ્ઠ વાસુદેવ બને છે.
શ્રેણિક રાજા અને ચેલણ રાણીને પુત્ર અજાતશત્રુ ( અથવા કેણિક) પણ અપ્રશસ્ત નિયાણું બાંધે છે અને
Page #36
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ નિયાણુના પરિણામે પિતાના પિતા શ્રેણિકના મૃત્યુનું નિમિત્ત બને છે.
- વ્યવહારમાં ભેગકૃત નિયાણ મુખ્યત્વે નવ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. માણસને ભૌતિક સુખની વાંછના અતિશય હોય છે. તે પિતાના સુખને બીજાનાં સુખની સાથે વારંવાર સરખાવે છે, અને બીજાના જેવું સુખ પિતાને પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવા લાગે છે. આવા સંકલ્પ તપની સાથે સંલગ્ન થતાં નિયાણું બની જાય છે. (૧) રાજા, (૨) શ્રેષ્ઠી, (૩) પુરુષ, (૪) સ્ત્રી, (૫) પરપ્રવિચાર, (૬) સ્વપ્રવિચાર, (૭) અલ્પવિકાર, (૮) દરિદ્રી અને (૯) વ્રતધારી શ્રાવક એવા મુખ્ય નવ પ્રકારનાં નિયાણ શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યાં છે.
કેઈકને રાજા કે શ્રેષ્ઠીનું સુખ ભોગવવાની ઈચ્છા થાય છે; કેઈકને પુરુષપણું તે કઈકને સ્ત્રીપણું સુખ માટે વધુ અનુકૂળ અને ગ્ય લાગે છે; કેઈકને દેવદેવીઓનાં ભેગ ભેગવવાની ઈચ્છા થાય છે, કેઈકને દરિદ્ર અર્થાત્ અકિંચન રહેવામાં ભૌતિક સુખની શક્યતા વિશેષ જણાય. છે; તે કેઈકને વ્રતધારી શ્રાવક બનવામાં વધારે સુખ લાગે છે.
આમ મુખ્ય નવ પ્રકારનાં ભેગકૃત નિયાણ ગણાવવામાં આવે છે. પણ તે ઉપરાંત બીજા અનેક પ્રકારનાં નિયાણુ હોઈ શકે. દુનિયામાં સૌથી વધુ સુખી કોણ?— એ પ્રશ્નના જવાબમાં ચકવતી રાજાથી માંડીને ભિખારી
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૩
નિયાણ સુધીની તમામ અવસ્થાએ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ કે ઓછી સુખી લાગવાનો સંભવ છે. કાશીએ કરવત મુકાવવા ગયેલા કેઈક દુઃખી મેચીને “ભવાન્તરમાં તારે શું થવું છે?” એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યક્તિઓનાં જીવનને એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે મેચી જેવું કેઈ સુખી જીવન નથી. માટે એણે કહ્યું, “મેલ કરવત ! મેચીના મેચી. - જેઓ ભેગકૃત નિયાણ બાંધે છે તેઓની આરાધના નિષ્ફળ જાય છે. એવા મનુષ્ય, સર્વ દુઃખરૂપી રેગને નાશ કરનાર એવા સંચમને ભોગકૃત નિયાણ દ્વારા નાશ કરે છે.
કાઈક વખત પોતાના તપના ફળરૂપે આત્મવિકાસમાં સહાયરૂપ એવા પુરુષત્વ, શરીરબળ, વજુવૃષભનારા ચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિચાણુ તે પ્રશસ્ત નિયણુ કહેવાય છે. મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ”, “મને હંમેશાં તીર્થકર પરમાત્માનું શરણ મળી રહે ”, “મારાં કર્મોનો ક્ષય થાઓ,
મારાં દુઃખનો ક્ષય થાઓ”, “મને સમ્યફધિ પ્રાપ્ત થાઓ”, “મને સમાધિમરણ સાંપડે” – ઈત્યાદિ પ્રકારનાં નિયણુ તે પ્રશસ્ત નિયાણુ ગણાય છે. અલબત્ત આ નિયાણુ પણ અંતે તે શલ્યરૂપ છે.
ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેને રાગ પ્રશસ્ત હતું, પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંત
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૪
જિનતત્વ રાયરૂપ હતો, તેવી રીતે પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. વળી આવું શુભ નિયાણુ પણ અભિમાનને વશ થઈ માનકષાયથી પ્રેરાઈને, દ્વેષ કે ઈર્ષ્યાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એ કઈ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણુ પ્રશસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે. તીર્થકર, ગણધર, આચાર્ય વગેરે બનવાની અભિલાષામાં જે સૂક્ષમ માનકષાય રહેલો હોય તો તે માટેનું નિયાણુ પણ અપ્રશસ્ત બની જાય છે.
माणेण जाइकुलरुवमादि आइरियगणधरजिणत्त । सोभग्गाणादय पत्थंतो अप्पसत्थं तु ॥
પ્રશસ્ત નિયાણું સમ્યફ ભાવથી અને સાચી દષ્ટિથી જે બંધાયું હોય તે મોક્ષમાર્ગ પર દઢ રહેવામાં સહાયભૂ ત બને છે. અજ્ઞાની જીવને ખબર નથી હોતી કે ભવાતરમાં પિતાને ક્યાં ક્યાં, કેવી રીતે રખડવાનું આવશે. કેઈક ભવમાં મનુષ્યજન્મ પ્રાપ્ત થયો હોવા છતાં આ * અવતાર મિથ્યાત્વના અંધકારમાં પૂરે થઈ જાય છે. એટલા
માટે ભવોભવ તીર્થંકર પરમાત્માનું શરણ પેતાને સાંપડે
એવું પ્રશસ્ત નિયાણુ અમુક કક્ષાના જીવન માટે ઈષ્ટ . ગણાયું છે. “જયવિયરાય નામના તેત્રમાં વીતરાગ - પ્રભુની સ્તુતિમાં કહેવાયું છેઃ
वारिज्जइ जइ वि नियाणबंधण वीयराय तुह समये । तहवि मम हुज्ज सेवा भवेभबे तुम्ह चलणाण ॥
Page #39
--------------------------------------------------------------------------
________________
નિયાણ
૨૫ A [ હે વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તે નિયાણ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તે પણ હે પ્રભુ! ભવ તમારાં ચરણોની સેવા કરવાનું સ૬ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું. ]
આ નિયાણ પ્રશસ્ત છે. જ્યાં સુધી મુક્તિ ન મળે - ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું આ નિયાણું છે. આવું પ્રશસ્ત નિયાણુ કેટલીક અપેક્ષાએ દેષરૂપ ગણતું નથી. અલબત્ત એથી ઉચતર સ્થિતિ તે
એ જ છે કે નિયાણ બાંધ્યા વગર પણ જીવાત્મા પેતાના સમ્યફ દર્શન અને સમ્યક જ્ઞાન વડે મેક્ષમાર્ગ પર સ્વય મેવ દઢ રહી શકે, પરંતુ એમ બનવું તે કેઈક વિરલ આત્માઓ માટે જ શક્ય છે. બધા જ માટે એ શક્ય
કે સરળ નથી. નિયાણુ ન કરવા છતાં રત્નત્રયીના સાચા , આરાધકને અન્ય જનમમાં માનવદેહ, પુરુષત્વ, સુગુરુની
ગ, સંયમની આરાધના વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે ? - पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलोले ।
आराधस्स णियमा तत्थमकदे गिदाणे वि ॥
[ નિયાણ ન કરવા છતાં આરાધકને અન્ય ભવમાં પુરુષત્વ ઈત્યાદિ સંયમલાભ અવશ્ય થાય છે.]
શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં શલ્ય બતાવવામાં આવ્યાં છે ? માયા શલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટે. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની
Page #40
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ - જેમ ભેંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંત
રાયરૂપ બને છે, તેવી રીતે નિયાણ માણસને પિતાની ઈચ્છા પ્રમાણે ભેગ વગેરેની પૂતિ છે કે કરાવે છે, તો. પણ અંતે તે શલ્ય જ છે, કારણ કે એથી નિકાચિત. કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે.
નિયાણુ કરવામાં જે કર્મબંધન થાય છે તે ભલે. શુભ કે અશુભ પ્રકારના હોય પણ તે નિકાચિત કર્મ હોય. છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય જોગવવાં. જ પડે છે. એટલા માટે નિયાણું આત્મવિકાસમાં – મુક્તિ. પ્રાપ્ત કરવામાં – પ્રતિબંધક બને છે. જેઓ નિયાણ કરે છે. તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તે પણ તે ચાલ્યા જાય છે. માટે જ સાચા મુમુક્ષુ , મુનિએ ક્યારેય નિયાણુ બાંધતા નથી.
એક પ્રશ્ન એ થાય છે કે શું નિયણુ હમેશાં. સફળ જ થાય? કઈ વખત નિષ્ફળ ન જાય ? એને. ઉત્તર એ છે કે જે તે નિયણુ હેય તે અવશ્ય ફળ આપે અને જે તે સફળ ન થાય તો તે નિયાણું નથી, પણ માત્ર. અભિલાષા છે.
માણસે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાને ઉત્કૃષ્ટ ચેાગ હોય તે તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા બને છે. કેટલીક વખત માણસની તપચર્ચા કયાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા.
Page #41
--------------------------------------------------------------------------
________________
નિયાણ ઉચ્ચતમ ભાવે ન પણ જોડાયા હોય; કેટલીક વખત મનના ઉચતમ ભાવ હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપશ્ચર્યા ન પણ હોય. પિતાની તપશ્ચર્યા કેવી થઈ રહી. છે તે બીજા કરતાં માણસને પિતાને વધારે સમજાય. છે, પરંતુ કેટલીક વખત તપશ્ચર્યા વખતે મન, વચન અને. કાયાના પેગની ઉત્કૃષ્ટતા કેટલી છે તેની ખુદ પિતાને પણ ખબર નથી પડતી. એટલે તપશ્ચર્યા સાથે પોતે કરેલ. સંકલ્પ નિયાણુમાં પરિણમ્યું છે કે નહિ તેની કેટલીક વાર, ખુદ પિતાને પણ ખબર પડતી નથી. વળી ઈન્દ્રિયાર્થ પદાર્થોને યાગ, અનુભવ, વાસના, સમરણ, સંક૯૫, ભાવના, ધ્યાન, અભિલાષ ઈત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત્ત પસાર થાય છે. એટલે દરેક ઈચ્છા એ નિયાણુ નથી. પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષસહિત કરેલ દઢ સંકલ્પમાત્ર નિયાણુ બને છે.
પ્રસંગ સાંપડ્યો હોય છતાં પણ નિયણુ ન બાંધે એવા મહાત્માઓનાં દૃષ્ટાંતે પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘેર તપશ્ચર્યા થઈ હોય ત્યારે દેવે આવીને તેવા તપસ્વીઓની કંઈ ઈચ્છા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ. રાજર્ષિ જેવા મહાત્માઓએ પોતાના તપને વટાવી ખાવાનો. ઈનકાર કર્યો હતો. ભગવાન મહાવીર સ્વામીને, કેવળજ્ઞાન. થયું તે પૂર્વે સંગમદેવે પણ એવી વિનંતી કરી હતી.. પરત મહાવીર સ્વામીએ તેને અસ્વીકાર કર્યો હતો..
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૮
જિનતત્ત્વ તપ દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તે એટલી બધી મહત્તવની હોય છે કે તેના બદલામાં કંઈક યાચના કરવી એ મોંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર છે – છેતરાવા બરાબર છે. એથી અંતે તે આત્માને જ હાનિ થાય છે, એટલા માટે જ કહેવાયું છે કે :
सुबहुपि तवंपि तंसु दीहमवी पालिअंसुसामन्न । तो काउण नियाण मुहाहि हारंति अत्तान ॥
[ રૂડી રીતે તપ કરીને સુસાધુપણું પામ્ય, તો પછી નિયાણ કરીને શા માટે આત્માને ફેગટ હારે છે? ]
सीलवाई जो बहु फलाई हेतुणसुहमहिलसइधिइ । दुव्बलो तवसी कोडीए कांगणि कुणाइ ॥
[ જે શીલત્રતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને “હાણુને જે તુચ્છ સુખની વાંછા કરે છે તે દુર્બળ બુદ્ધિ , વાળા તપસ્વી કાંગણી જેવા તુચ્છ ધાનને માટે કડી ધન ગુમાવે છે. ]
તપશ્ચર્યામાં ઉત્કૃષ્ટ અને અતિ કઠિન એવી તે સંલેખન છે. સંલેખના એટલે મારણાંતિક અનશન. એવી તપશ્ચર્યા અંતિમ આરાધનારૂપે મહાતમાઓ કરતા હોય છે
ત્યારે ચિત્તની વિશુદ્ધ સમાધિમાંથી તેઓ જે વિચલિત જ થઈ જાય તો આ લેકનાં કે પરલોકનાં સુખની વાંછા કરવા
લાગે, અથવા પિતાને માટે માનપાનયુક્ત મહોત્સવની ઈચ્છા કરવા લાગે, અથવા એ મહેસવ જોઈ વધુ જીવવાની fછા કરવા લાગે. સંલેખના વ્રતના આ અતિચારે છે
Page #43
--------------------------------------------------------------------------
________________
નિયાણુ
અને તેનું સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે, કે જેથી તે નિયામાં ન પરિણમે.
પિતાનાથી નિયાણ ન બંધાય એ માટે માણસે. ઈચ્છાનિરોધની વૃત્તિ કેળવવી જોઈએ. ચિત્તમાં તૃષ્ણાઓ સતત જાગતી રહે છે. સાધકે કેમે કેમે તૃણુઓ ઓછી. કરતાં જવું જોઈએ. કેટલાક માણસે અજાચકવ્રત ધારણ કરતા હોય છે, અને અનાસક્ત ભાવે પોતાનું કર્તવ્ય કરતા જાય છે. બદલામાં સ્થૂલ લાભની ઈચ્છા તેઓ નથી કરતા. પણ પિતે કરેલા કાર્યની પ્રશંસાની કે માનપાનની સૂક્ષમ એષણ ક્યારેક તેમના મનમાં રહે છે. જેઓ ખરેખર મહાન છે તેઓ તો બીજી એષણાઓ ઉપરાંત લોકેષણાથી પણ પર થઈ જાય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત. તપશ્ચર્યા તેમને મુક્તિ તરફ ત્વરિત ગતિ અપાવે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
Sલ સંખના
સંલેખના” એ જેનામાં વપરાતે પારિભાષિક શબ્દ છે. સT #ષાય જીવના ફરિ સંવના –એવી સંલેખેનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કુશ કરવાં એટલે કે પાતળા બનાવવાં એનું નામ સંલેખના.
સંલેખન એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપમાં સંલેખનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યા, કારણ કે સંલેખન એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપને સમાવેશ થઈ જાય છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઈત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય,
ધ્યાન ઈત્યાદિ આત્યંતર તપ તે મનમાં જાગતા વિકારે, દુિર્ભા, કષાને પાતળા કરવા માટે છે. આમ, સંલેખના
માં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપને સમાવેશ થઈ જાય છે. '
સંલેખનાને સાદે અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એને વિશિષ્ટ અર્થ “મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત” એવે છે. આ પ્રકારના વ્રત માટે “સંલેખના . ઉપરાંત “અનશન”, “સંથારે વગેરે શબ્દ પણ વપરાય
Page #45
--------------------------------------------------------------------------
________________
સલેખના
છે. આ પ્રકારના વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે મારણતિક અનશન” કે “મારણાંતિક સંથારે” એવા શબ્દો પણ પ્રજાય છે. - જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું
ન હોય, ઊઠવા-બેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતું હોય, શરીર રેગથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓને સંયમ ધર્મ પાળવાનું, સાધુઓન આચારનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે.
કેઈક વખત દુકાળ, યુદ્ધ કે એવી બીજી કઈ આપત્તિ આવી પડે ત્યારે પણ ગુરુમહારાજની અનુમતિથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે સંલેખેનાત્રત સ્વીકારવામાં આવે છે. મૃત્યુ જ્યારે સાવ નજીક દેખાતું હોય અથવા વિષમ સંગેમાં ધર્મને અને પિતાની જાતને અધમથી રક્ષવા માટે મૃત્યુ ઈષ્ટ ગણાતું હોય ત્યારે એવા કઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સલેખનાગ્રત સ્વીકારવા
માટે શિષ્ય સાધુને કે ગૃહસ્થ ભક્તને અનુજ્ઞા આપે છે. - આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્વિક દષ્ટિએ ઘણું મટે તફાવત છે.
જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું તે જાય” એમ કહેવાય છે. જેને જન્મ
Page #46
--------------------------------------------------------------------------
________________
કર
જિનતત્વ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તે જીવન પછી મૃત્યુ છે, અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય છે માટે તે જન્મ-જન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે.
જન્મ અને મૃત્યુમાં ઘણો બધે ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તા છે. સંસારમાં જન્મને લાકે આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીએ મૃત્યુને મંગળ માને છે, અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મેક્ષ, નિર્વાણુ અપાવે છે.
જન્મ પછી અપવાદરૂપ પ્રસંગે સિવાય મૃત્યુ તરત જ હેતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક ગતિમાં ગભ કે અન્ય રૂપે ન જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વિવિધ્યા નથી હોતું. કેઈને જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયે એ પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કેઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એ પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી. ઝેરી કે હિંસક પ્રાણીઓના ભંગ બનવાથી, કેઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુને માટે અવકાશ હોય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
-
લેખના
'
- જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ (૪) બલાયમરણ, (૫) વશર્તમરણ, (૬) અંતઃશલ્યુમરણ, (૭) તભવમરણ, (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) હાયસમરણ, (૧૪) વૃધપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇગિનીમરણ, (૧૭) પાદપપગમનમરણ આ બધા પ્રકારની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે.
જે માણસોનાં જીવનમાં કઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું નથી અને મૃત્યુ આવતાં જેએ. અત્યંત ભયભીત થઈ જાય છે અને આત્ત-રૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમરણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મેટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસે. અચાનક મૃત્યુ પામે છે તે માણસ સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય છે.
જે માણસનું જીવન સંયમપૂર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂવે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે. * દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ. જિ-૩
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૪
- જિનતત્વ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પિતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તે ધ્યાનમાં, કાઉસગમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પિતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે.
જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતા હોય છે એવાં માણસે જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે..
આમ બાળમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમરણ, બાલપંડિતમરણ, પંડિતબાલમરણ, પંડિતમરણ, પવિતપંડિતમરણ એવું વગીકરણ પણ કરે છે. વસ્તુતઃ . એમાં શુભ કે અશુભ ધ્યાનની અંતસમયે તરતમતા કેટલી હોય છે તેના ઉપર તે મરણને આધાર રહે છે.
મૃત્યુના વિવિધ પ્રકારેને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય ઃ (૧) માણસને જીવવામાં રસ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે. (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ પિતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં
Page #49
--------------------------------------------------------------------------
________________
સલેખના
૩૫ મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે
રછાએ થતા મૃત્યુનો વિચાર કરીશું. . ' જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેને પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારે કે સંલેખન ઇત્યાદિ જુદા જુદા પ્રકારે પડે છે. અત્યંત દુઃખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ -જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં ઉગ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેમાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ દયાન વગેરે હોય છે.
આત્મહત્યા અશુભ, અમંગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે, અને કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પિતાના પ્રાણને હાડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણને ભેગ પણ આપે છે, તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઈત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ પક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિંદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણુ લકેના. આદરને પાત્ર થાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ જે માણસે પ્રભુભક્તિમાં ખૂબ લીન હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ. અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાને તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતું હોય છે ત્યારે આ વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડે ખેદી તેમાં દર્ટીઈ ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરનાં શિખરે પ્રથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનને અંત એના સ્વાભાવિક કમે નહિ, પરંતુ અચાનક વહેલે આણવામાં આવે છે.
જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખન કરે છે ? તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પાણુ કમે ક્રમે ઘટાડે છે , શરીરને કુશ બનાવે છે; આહાર-વિહારની કુદરતી હાજતો. બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના
જીવનનો સ્વાભાવિક કેમે અંત આવવા દે છે. આમ, સંખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારનાં મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.
- - મૃત્યુના જે વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંખના વત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુ ખાસ બતાવવામાં. |
Page #51
--------------------------------------------------------------------------
________________
સંલેખના
૩૭ આવેલ છે ? (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇગિનીમરણ અને (૩) પાદપેપગમનમરણ.
(૧) ભક્તપરિઝામરણ: આ પ્રકારના મરણમાં સાધક કેમે ક્રમે પેતાનાં આહાર-પાણી ઓછો કરવા લાગે છે અને અમુક સમય પછી આહાર અને પાણી લેવાનાં સદંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ કેમે કમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ–દેઢ માસ કે બે માસ જેટલો સમય વીતતે હોય છે. એથી વધારે સમય વીતે એ સંભવ પહેલેથી જણાત હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી અથવા તે મારણાંતિક સંલેખનને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલીકન કરી, ઠીક લાગે છે અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે.
કેઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુએ બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે કમે એક પછી એક પ્રકારનો આહાર છેડતા જઈ છેવટે * માસિક મારણાંતિક સંલેખના સુધી આવી પહોંચે છે, અને ' એ રીતે બાર વર્ષને અંતે પિતાને દેહ છોડે છે. પરમ . ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સલેખના- વ્રત અંગીકાર કરે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
re
જિનતત્વ (૨) ઇગિની મરણ આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞા મરણની જેમ આહાર-પાણું તો છેડી જ દે છે, પરંતુ પછી કઈ એક નિશ્ચિત સ્થળમાં જ પિતાને સંથારે (પથારી) કરીને એની બહાર ન જવાને નિયમ કરે છે, અને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇગિત એટલે કે ઈશારા દ્વારા જ તેઓ કહે છે. ૬ આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર સ્થળ, અન્નપાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે, અને પિતાને વ્યવહાર ઈશારી. દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઈંગિનીમરણ કહેવામાં આવે છે.
(૩) પાદપેપગમનમરણ : ભક્તપરિણામરણ કરતાં ઇગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપપગમન મરણ છે. પાદપ એટલે વૃક્ષ. કેઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિચેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધકે આહારપાણને ત્યાગ તે ક્યારનો ય કરી દીધું હોય છે, પરંતુ કે
1 સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી તે નિષ્ટ પડ્યા રહે છે, તેઓ હાથપગ પણ હલાવતા નથી, કેઈની
સાથે ઇશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું . પણ ફરતા નથી, અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને છૂટી જવા દે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
સલેખના
આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા સંલેખનાવત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજજતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપપગમનમરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછયું હતું કે “આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે ?” ત્યારે ભગવાને કહ્યું હતું કે જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.”
- જે વ્યક્તિ સંલેખન-વ્રત સ્વીકારે છે તે વ્યક્તિએ . પિતાના વ્રતને ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના
અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણ છેઃ - (૧) જે વ્યક્તિ સંલેખન-વ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પિતાના વ્રતના પુપાર્જનથી પછીના જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભેગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ.
(૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ મેળવવાની આકાંક્ષા ન થવી જોઈએ.
Page #54
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
(૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લેકે ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે વધુ જીવવા મળે તો સારું એ ભાવ થવાનો પણ સંભવ રહે છે; પરંતુ વધુ જીવવાને તે ભાવ ન જ થવું જોઈએ.
(૪) અન્ન-પાણીના ત્યાગ પછી દેહનું કષ્ટ જ્યારે વધતું જતું હોય છે ત્યારે પિતાના જીવનનો અંત વહેલે આવી જાય તો જલદી છુટાય એવો ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ.
• (૫) સંલેખનાને વ્રત દરમિયાન વ્યક્તિને ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભેગ ભેગવવાનું મન થાય એ સંભવ છે. એવે વખતે મનથી પણ ભેગો પગની એવી ઈચ્છા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચર થતાં અસંમાધિ થવાને સંભવ છે.
સંલેખનાગ્રત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીને સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછા આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે પ્રકારનાં ઘણાં ભયસ્થાને
Page #55
--------------------------------------------------------------------------
________________
સંખના
-- ૪૧. આ પ્રકારના વ્રતમાં રહેલાં હોય છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કઈકને દસ-પંદર દિવસ લાગે છે કેઈકને મહિનો કે બે મહિના પણ લાગે, અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વતન કાળ દરમિયાન કેઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેની સાવ ચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે.
વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઈત્યાદિ જોવા ઉપરાંત વ્રત લેનારની વિચાવ કરવા માટે - ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ)
સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુએ આ પ્રકારનું વૈયાવચ્ચ, કરે છે તેને “નિઝામણું” (નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે ચોગ્ય સમયે, યેાગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લેકે આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મ-રમણતામાં રહેવા માટે પ્રેત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિર કરવા માટે તેવા પ્રકારનાં વચનો,
સ્તોત્રો. મંત્રો ઈત્યાદિ સંભળાવવાની જવાબદારી આ નિઝામણ કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૨
જિનતત્ત્વ. લેવું એ તે કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિને ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે.
સંલેખન-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ. આરાધના કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાન અને અતિચારોની આલેચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. '
આમ, સંલેખનાગ્રત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત. - છે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સાગપાંગ પૂર્ણ કરી શકે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
Ee કરણની ચરમ કોટિ
દુનિયામાં કઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહિ. ધર્મને પેતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્મચરણ કરનાર માણસને વર્ગ સામાન્ય રીતે મેટે રહેવાને, જાણતાં-અજાણતાં ધર્મના સિદ્ધાંતથી ઊલટું આચરણ કરનારા અને છતાં પિતાને ધાર્મિક કહેવડાવનાર લોકે પણ દરેક ધર્મમાં મળવાના.
અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાંક મનુષ્ય-- ના બેટા દાખલાથી ધર્મ વગેવાય છે. બીજી બાજુ ધર્મનાં સાચાં ત કે રહસ્યને સમજયા વગર કે તેનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસેની ટીકા કે વગેત્રણ કરનારાએનો એક વર્ગ પણ હોય છે.
સદાચારની કેઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખેજ સુધી, એક્ષગતિ સુધી, ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કેઈક વિરલ વ્યક્તિ માટે શકય. છે. સામાન્ય માણસે તે દુરાચાર કરતાં અટકે અને સદાચારી. બની રહે એ પણ ઘણી મેટી વાત કહેવાય. પરંતુ ધર્મની, ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં અટકી.
Page #58
--------------------------------------------------------------------------
________________
સર
જિનતત્ત્વ લેવું એ તે કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિને ભાવ ન આવે તે જોવું એ તે એથી પણ અત્યંત કઠિન છે,
સંલેખન-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધના કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને. નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. '
આમ, સંલેખનાગ્રત જેનોનું એક પરમ ઉચ્ચ વ્રતછે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સાંપાંગ પૂર્ણ કરી શકે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
.
૪૫
કરુણાની ચરમ કોટિ હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. - પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણે છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના
સ્કૂલમાંથી સૂમ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને - કરુણ માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ મન સુધી વિસ્તરે જોઈ એ. પિતાને શ્રેષ કે ધિક્કાર કરનાર મનને પણ જે સાચી. રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસને પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવા તમામ પશુપક્ષીઓને ચાહે છે, પણ નાનાં જીવજંતુએને મારવામાં તેમને કશું પાપ જણાતું નથી. તે બીજા કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પિતાને જીવનવ્યવહાર ગાઠવે છે.. - - હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોને. વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન.
ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય- સ્વીકારાયું છે. . કેટલાક વિદ્યાથીઓ જેમ આગળ ભણે અને પાછળનું
ભૂલે, તેમ કેટલાંક માણસે અહિંસાની ભાવનામાં નાનામાં નાના છ પ્રતિ પહોંચે છે, પરંતુ મેટા જીવોને ભૂલી
Page #60
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ જાય છે તેઓ પોતે શાનાથી વંચિત રહી જાય છે તે જાણતાં નથી.
દુનિયામાં દરેક ધર્મ એના ખોટા અનુયાયીઓને કારણે વગેવાયો છે. તપશ્ચર્યા અને અહિંસાની ભાવનાના ઉચતમ કેટિના સિદ્ધાંતોને કારણે કેટલાંક સામાન્ય માણસે, જે રોગ્ય માર્ગદર્શન ન મળે તે સાધનાનાં કેટલાંક પગથિયાં ચૂકી જવાનો સંભવ રહે છે.
ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે અહિંસાનો જે ઉપદેશ આપ્યો તે ઘણી જ ઊંચી કોટિન છે. સમગ્ર વિશ્વનાં રોજિંદાં સુખશાંતિને માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યકિતની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે.
દરેક જીવને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કઈ પણ જીવને મારે નહિ.” – અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સામાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવ એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, મેખી, વાંદે, કીડી- એ દરેકને મારી નાખવાનું પાપ એક્સરખું ન હોઈ શકે, કારણ કે ઈન્દ્રિય અને ચિત્તને વિકાસ બધાંમાં એકસર નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, દુર્જન, ગર્ભવતી સ્ત્રી, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હાઈ શકે. વળી હત્યા કરનાર દરેકનાં મનના આશય અને ભાવો
એકસરખા નથી હોતા. બીજા ને પોતાના દ્વારા પ્રતિ- - - - કુળ થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર
Page #61
--------------------------------------------------------------------------
________________
કપ
કરુણાની ચરમ કોટિ હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે.
પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણ છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના. સ્કૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવે સુધી વિસ્તરે જોઈએ. પિતાને ઠેષ કે ધિકકાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસને પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલા પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસે હિંસક કે અહિંસક એવા તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુએને મારવામાં તેમને કશું પાપ જણાતું નથી. તો બીજા કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના જીવની. પણ હિંસા ન થાય તેવી રીતે પોતાને જીવનવ્યવહાર ગાઠવે છે. .
- હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોને વિચાર કરીએ તે હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન. ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય- સ્વીકારાયું છે.
કેટલાક વિદ્યાથીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે. તેમ કેટલાંક માણસ અહિંસાની ભાવનામાં નાનામાં નાના જીવ પ્રતિ પહોંચે છે, પરંતુ મેટા ને ભૂલી
Page #62
--------------------------------------------------------------------------
________________
-
જિનતત્ત્વ
જાય છે. કીડીને બચાવે, પણ ગરીબ કે લાચાર માણસનું ક્રૂિર શોષણ કરતાં જરા પણ ન અચકાય. આવાં માણસેના એકાંગીણ વ્યવહારથી અહિંસાની ભાવના વિશે સામાન્ય લોકેમાં ગેરસમજ પ્રવર્તતી હોય છે, અને ધર્મ વગેવાય છે.
કેટલાંક માણસેની ધર્મભાવના માનવદયાથી વધુ વિસ્તરતી નથી. તેઓ એમ માને છે કે માનવરહિતનું અને માનવનાં સુખશાંતિનું કાર્યક્ષેત્ર જ એટલું મોટું છે કે એથી બહાર જવાની જરૂર નથી. આ માન્યતા અધૂરી છે, કારણ કે જગતનાં તમામ મનુષ્યને સવકાળ માટે સર્વ રીતે સુખી કરી શકાય તેવું સંસારનું સ્વરૂપ નથી.
વળી, માનવતાનું તમામ કાર્ય પૂર્ણ થયા પછી જ અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા પ્રગટવી જોઈએ એવું વિભાજિત ઊર્મિતંત્ર મનુષ્યનું નથી. એટલે મનુષ્ય પોતાની ચેતનાને ન વિસ્તાર અન્ય મનુષ્ય પૂરતું જ સીમિત કરવાનો પ્રયત્ન -કરે તે એગ્ય નથી. કેટલાક મહાત્માઓના હદયમાં જગતનાં તમામ મનુષ્ય પ્રત્યે જેમ પ્રેમ અને કરુણ રહેલાં હોય છે, તેમ જગતનાં તમામ પશુપક્ષીઓ તેમજ સ્થૂલ કે સૂક્ષ્મ જીવજતુઓ પ્રત્યે. અર્થાત્ તમામ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા હેલાં હોય છે. તેમની કંઈ પણ વ્યવહાર સંસારના કેઈ પણ જીવને મન, વચન અને કાયાથી તથા કરવું, કરાવવું અને અનુમેદવું એમ ત્રિવિધેત્રિવિધ જરા પણ દુઃખ ન થાય એ કટિન હોય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
કરુણાની ચરમ કેટિ
ભગવાન મહાવીરે અહિંસાની ભાવનાને માનવદયા પૂરતી સીમિત ન કરતાં સમગ્ર વિશ્વના તમામ છે પ્રતિની દયા સુધી વિરતારી. આવી ઉચ્ચતમ જીવદયામાં માનવદયા તો અવશ્ય સમાવિષ્ટ જ છે તે ક્યારેય ભુલાવું ન જોઈએ. ભગવાન મહાવીરે અહિંસાની, પ્રેમ અને કરુણાની ભાવનાને પોતાના જીવનમાં એની ચરમ કેટિ સુધી પહોંચાડી. આ ભાવનાની તરતમતાને પારખવી એ કેટલાક માટે જે સહેલી વાત ન હોય તો તે સમજણપૂર્વક જીવનમાં ઉતારવી તે તો કેટલી બધી કઠિન વાત ગણાય !
* ધર્મની સાચી સમજણ પ્રાપ્ત થાય અને તે પ્રમાણે આચરણ પણ થાય તો એ દ્વારા આત્મશાંતિ અને વિશ્વશાંતિ ઉભય સાધી શકાય.
Page #64
--------------------------------------------------------------------------
________________
દ સાંવત્સરિક ક્ષમાપના
જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂકમ. સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યકિત-- વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મવેગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણે આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. શ્રેષ, ધિક્કાર, ઈર્ષ્યા, નિંદા, અહિતચિંતા વગેરે ભાવમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે . છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જેર. પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષા-અણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા. માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે. ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે. *
પિતાની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પિતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તે તે માટે તેને ઉદાર ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની. હોય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
૪૯ - આપણું અજ્ઞાન, આપણે ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂ લે તદ્દન નજીવી હોય છે, તો કેટલીક ભયંકર, જીવસંહારની કેટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પિતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માગી લે છે. કયારેક ભૂ લની ખબર મેડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઈરાદાપૂર્વકની હોય, તે
ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારે આપણું ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે પિતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારે બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં અટકીએ છીએ; તો ક્યારેકના વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દેષ પણ કરી બેસીએ છીએ. - મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊિઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કેટિએ) અને તે પણ જાણતાં-અજાણતાં થયેલા દેશે માટે ક્ષમા માગવાની હો છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિતઅશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઈત્યાદિના Forlag
Page #66
--------------------------------------------------------------------------
________________
પs
જિમતા
ભેદને વિચાર ન કરતાં પિતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ.
આપણે ક્યા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે? સમસ્ત જીવરાશિની હીથ જેડી, નતમસ્તકે હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં પણ કેઈ જીવની ક્ષમા માંગવાનું રહી ન જાય. શાસ્ત્રકાર કહે છે?
सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअ निअ चित्तो । सव्वं खमावईता खमामि सव्वस्त्र अहयपि ॥
શાસ્ત્રકારોએ દૈનિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તે દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી . એ ઋણમાંથી મુક્ત થઈ જવાય. શાસ્ત્રકારે કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એને કષાયે અનંતાનુબંધી બની જાય છે. વળી એને જ સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે તે ચાલ્યું જાય છે. સુમ્યકત્વની પ્રાપ્તિ માટે અને કષાયની મંદતા માટે ક્ષમાના તત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે.
ભૂલ તે બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દૈવી અંશે પ્રગટ થાય છે. To err is human, but to forgive is divine. HH1 H1314
Page #67
--------------------------------------------------------------------------
________________
પશે.
સાંવત્સરિક ક્ષમાપના અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જે પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે માટે સંકલ્પ ઈત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમાં ઊંચા પ્રકારની બને છે.
" માં માત્ર ઉપાચાર તરીકે શબ્દરચાર કરીને “મિચ્છામિ દુક્કડમ” કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે.
ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છેઉપકારક-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમાં, વચન-ક્ષમા (આજ્ઞાક્ષમાં) અને ધર્મ ક્ષમા. જેણે આપણું ઉપર ઘણે માટે ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર-ક્ષમા છે. જેના તરફથી આપણું ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમાં છે. મોટો અશુભ કર્મોને દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મેટાં દુખે ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાકક્ષમાં છે. તીર્થકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યકત્વ હોય તે જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે
Page #68
--------------------------------------------------------------------------
________________
પર
જિનતત્વ. તે ધર્મક્ષમાં છે. ભયંકર નિમિત્તો મળતા પણ ગજસુકુમાલ, ' મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાને ભાવ રહે તે ધર્મક્ષમા પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની–મિથ્યાત્વી માણસેને. પણ હોઈ શકે.
આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમાં શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાને. ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મ ક્ષમા સહજ-ક્ષમા બની રહેવી જોઈએ.
ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસે પણ હોય છે કે જેઓ ભૂ લનો સ્વીકાર કરી, તે માટે તરત. ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત. નથી. પરંતુ બીજા કેઈએ આપણું પ્રત્યે ભૂલ કરી હોય. તે તેને બદલે ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી. એ દુષ્કર કાર્ય છે. ઘણાં માણસે બીજા માણસને એની. નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી. ઘણું મેટું વેર વાળતા હોય છે. પરંતુ સહિષ અને ઉદાર. એવા મહામના માણસે એવા પ્રસંગે પણ એને સાચી. ક્ષમા આપી, એનું હિત ઈચ્છતા હોય છે. બીજા જી. પ્રત્યે હૃદયમાં સાચે કરણાભાવ હોય તે જ આમ બની શકે..
1. ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી. છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની. અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમ્, ક્ષમા
Page #69
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
૫૩
તેરવિનામૂ Tv, ક્ષમા હા તપશિવનામૂ વગેરે કહેવાય છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠી – સાધુથી અરિહંતે(તીર્થકરે)ને આપણે “ક્ષમાશ્રમણ (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ.
કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ - વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે - ઓળખાવે છે.
Mutual forgiveness of each vice, Such are the gates of paradise.'
જૈન ધર્મમાં તે ક્ષમાને મેક્ષના ભવ્ય દરવાજા તરીકે ' ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હદયપૂર્વકના સાચા
ભાવથી જીવને માટી કમ નિર્જરા થાય છે. ક્ષમા કમક્ષય સુધી, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. . * ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી નથી. જેણે આરાધનાની ઈમારત ચણવી હોય તેણે -ક્ષમાને પાયે નાખવું પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતું નથી તે સાચે આરાધક બની શકતે નથી.
' ભદ્રબાહુ સ્વામીએ એટલા માટે જ કહ્યું છે?
जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नस्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्यं ।
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૪
જિનતત્વ ક્ષમાની સાથે મિત્રી જોડાયેલી છે. મિત્રી હોય ત્યાં. વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા. સ્થાપવામાં ઘણું મટે ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકેનું નિરંતર ભાવરટણ હોય છે?
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेर मज्झ न केणई ॥
[ હું બધા ને ખમાવું છું. બધા જ મને ક્ષમા આપે. સર્વ જી સાથે મારે મૈત્રી છે. કેઈ સાથે મારે વૈરભાવ નથી.]
જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિરો પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા. ઘણી હશે. તે પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ. પર્વને ફાળે ઓછા નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે.
દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મેટું પર્વ મનાવવાનું ફરમાવાયું હોય તો તે જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મેટું વરદાન છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
Eઉં સમુદ્રઘાત અને શેલેશીકરણ
સમુઘાત અને શિલેશીકરણ, એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દ છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાં ય જોવા મળતી નથી.
“સમુદઘાત” એટલે સમ - ઉદ્દઘાત. સમ એટલે સરખું અને ઉદ્દદ્યાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી કરવા માટે પ્રયને તે સમુદ્દઘાત. શિલ એટલે પર્વત; આત્મ-પ્રદેશને મેરુ પર્વતની જેમ
અચલ કરવાની ક્રિયા તે શિલેશીકરણ. - જડ અને ચેતન તત્ત્વને સંગ એ એક અદ્ભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વને વિગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર - વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંગ અને વિયેગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તરવ–આત્મ તત્ત્વ-નજરે જઈ શકાતું નથી. . .
જડ અને ચેતન તત્ત્વના સગ-વિયોગની ઘટનાએમાં બે મહત્ત્વની ઘટનાઓ તે જન્મ અને મૃત્યુની છે. સૂ હમ એકેન્દ્રિય જીથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુર્વ પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૬
જિનતત્વ કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે.
બધાંનું મૃત્યુ એકસરખું હેતું નથી. તેવી જ રીતે બધાને ચેતનરહિત મૃતદેહ પણ એકસરખે હેતે નથી. કઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કેઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકે ટાળતા હોય છે. બીજી બાજુ કઈ સંત-મહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજાર–લા માણસને ધસારે થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કેઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળ અને વિરૂપ બનવા લાગે છે; કોઈકનો મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે.
મહાન સંતો અને મેગી પુરૂના મૃતદેહ વિશે અવનવી ચમત્કારભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત કૃાસિસ ઝેવિયરનો મૃતદેહ ચાર વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસે વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.) - મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. “કાળજ્ઞાન” નામને પ્રાચીન ગ્રંથમાં અંતિમ ક્ષણની આગાહરૂપ વિવિધ લક્ષણે, સમયમર્યાદાઓ સાથે દર્શા
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૭
સમુઘાત અને શૈલેશીકરણ વવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો
ભાનમાં રહેતાં નથી. કેઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ - પૂરેપૂરા જાગ્રત હોય છે.
જે કેવળજ્ઞાનીઓ હોય છે, તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામની સૂક્ષ્મ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળ જ્ઞાનીએ સમુઘાતની સૂ ફમ કિયા પણ કરે છે.
જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવતે મિક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મલય માટે દેહ અને આત્માની જે બે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે ક્રિયાઓ અનુક્રમે સમુદ્રઘાતની અને શૈલેશીકિરણની છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય, એ ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવને એ છેલ્લે કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણને સમય સુધી માત્ર ચાર અઘાતી કર્મો – આયુ, નામ, ગેત્ર અને વેદનીય બાકી રહે છે. ચારે ય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા ક્ષગતિ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવતને જયાં - સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભગવ
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૮
જિનતત્વ
વાનાં રહે છે. પરંતુ એમાં આયુષ્યના કાળ કરતાં બાકીનાં. ત્રણ કર્મો ભેગવવાને કાળ જે વધુ હોય તે તે એકસર કરવાને માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ. આયુષ્યર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવલી ભગવંતે. સમુદ્રઘાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે, ચારે ય કર્મોને એક સાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે. છ મહિના જેટલે કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદ્-- ઘાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભેગવી લે છે.
કેવળી–સમુદઘાત આઠ “સમયમાં કરવામાં આવે. છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે કાળનું સૂફમતમ. એકમ. આંખના પલકારા જેટલા કાળમાં આઠ કે તેથી વધુ “સમય” વીતી જાય છે. સમુદ્દઘાતમાં દડ, કપાટ, (કબાટ), પ્રતર (મથાન) અને લોકપૂ રણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવતે શરીરમાં રહેલા પિતાના આત્માને-આત્મપ્રદેશને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ. કરે છે. એટલે કે પિતાને આત્મપ્રદેશને ચૌદ રાજલકમાં. લોકાન્તપર્યત ઉપર-નીચે એટલે કે ઊર્વ શ્રેણીઓ અને. અધો શણએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશની દડ કે. સ્તંભ જેવી આકૃતિ થાય છે.
ત્યારપછી બીજા સમયે, દંડરૂપે બનેલા આત્મપ્રદેશને દંડની બંને બાજુને (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લકાન્ત સુધી વિસ્તરે છે, એટલે કબાટ જેવી આકૃતિ થાય. છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં.
Page #75
--------------------------------------------------------------------------
________________
સમુદ્રઘાત અને શૈલેશીકરણ
કાન્ત સુધી વિસ્તરે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે, ત્યારપછી ચેથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પિતાના. આમપ્રદેશને ફેલાવીને લોકપૂરની ક્રિયા કરે છે.
આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતને આત્મા. ચૌદ રાજલકમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આમપ્રદેશને ગોઠવી તે. - કામણ વણના વધારાના મુદ્દગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગેાત્ર અને વેદનીય, એ ત્રણે ય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ " જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશને સંકેચવાની ક્રિયા કરે છે. હવે એને ક્રમ ઊલટે છે. પાંચમા, છા, સાતમા અને આઠમા સમયે અનુકમે લોકપુરણ,. મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો. આત્મા હવે ફરીથી શરીરપ્રમાણુ થઈ જાય છે.
આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી. ભગવંતના શરીરમાં રહેલે આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પિતાના. શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની અઘાતી કર્મોની. સ્થિતિ એકસરખી હોય તેઓને સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી.
શેલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતે કરે છે. રોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. એગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે ? મનેયાગ, વચન અને કાયોગ..
Page #76
--------------------------------------------------------------------------
________________
જિનતા
ચિત્ત, વાણી અને શરીરના આ ચેગ સૂ શ્રમ અને સ્થૂ લા (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી છૂ લ કે સૂ કમ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂ લ કે સૂક્ષ્મ રોગ છે. જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશે કંપાયમાન રહ્યા કરે છે.
જ્યાં સુધી આત્મપ્રદેશે કંપાયમાન રહે છે ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના ગિને નિરોધ કરવું જોઈએ. કેવળી ભગવંતો જીવનની
અંતિમ ક્ષણે બધા રોગોને નિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, લેક્ષારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના -પરિભ્રમણમાંથી મુક્ત બની, મેક્ષગતિ પામે છે. એમને દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે.
આમ સમૃદુઘાત અને શૈલેશીકરણ એ બે સૂ ક્ષમ પ્રક્રિયા છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યફ શ્રદ્ધા હોય તેમને આવી સૂ ક્ષમ -એગપ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય.
Page #77
--------------------------------------------------------------------------
________________
છ કાઉસગ
- ‘કાઉસગ્ન” શબ્દ સંસ્કૃત જાન્સ શબ્દ ઉપરથી, આવેલો છે. કાયોત્સર્ગ એટલે કાયાને ઉત્સર્ગ. કાયસ્થ રસ વારસ: | ઉત્સગ એટલે છોડી દેવું, ત્યજી દેવું.. કાયેત્સર્ગ એટલે કાયાને હલનચલનાદિ વ્યાપારને છેડી દેવા અથવા કાયાને છોડી દેવી–ત્યજી દેવી, અર્થાત્ શરીર પરની મમતા છોડી દેવી. જેન શાસ્ત્રમાં કાર્યોત્સર્ગ ઉપરાંત ચૂસી શબ્દ પણ વપરાય છે. યૂસ એટલે વિશેષ-- પણે છોડી દેવું. ભૂસા ઉપરથી અર્ધમાગધી ‘ઉસગ્ન' શબ્દ આવે છે. ' આ કાઉસગની વ્યાખ્યા શાસ્ત્રકારે નીચે પ્રમાણે આપે છે : (૧) રે મનિરાલ: શરણ !
. અથવા , (२) परिमितकालविषया शरीरे ममत्वनिवृत्तिः कायोत्सर्गः ।
કાઉસગમાં નિયત અથવા અનિયત સમયને માટે શરીરને સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી. સાધક જિનેશ્વર ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે.
ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા. છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર અત્યંતર
1SSN : 1
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૨
જિનતત્ત્વ
તપના છે. બાહ્ય તપના પ્રકાર આ પ્રમાણે છે : અનશન, -ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાચકલેશ અને સંલીનતા.
આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે:
(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) -સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૫) કાઉસગ્ગ.
બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, અને આત્યંતર તપમાં કાઉસગને ઊંચામાં ઊંચું, છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે. તપથી કર્મની નિર્જશ થાય છે. એટલે કે કર્મની નિર્જરાને માટે કાર્યોત્સર્ગ અથવા કાઉસગ . મોટામાં મેટા પ્રકારનું તપ છે.
આત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગને ચડિચાતું સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું -મહત્વ સમજી શકાશે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મન અને વાણી ઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે, પરંતુ એની અનિ-વાર્યતા હોતી નથી. કાઉસગ્નમાં તે મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા રહે છે.
નિયંત્રણથી ઈન્દ્રિયે તથા ચિત્ત સંયમમાં આવી જાય છે. માત્ર વાણીના સંયમને મન કહેવામાં આવે છે. વાણું અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં આવે છે અને વાણી, મન તથા કાયા – એ ત્રણેની સ્થિરતાને કાઉસગ્ગ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય
Page #79
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ન
રીતે કાઉસગમાં દયાન અપેક્ષિત છે. એકલા દયાન કરતાં કાઉસગ-ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ગ-ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માએ કાઉસગ-મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પણ કાઉસગ્ન-મુદ્રામાં જ પામે છે. એટલે જ કાઉસગની એ મુદ્દાઓને “જિનમુદ્રા” પણ કહેવામાં આવે છે. - ઉપદેશપ્રાસાદમાં પૂ. લકમસૂરિએ કહ્યું છે? प्रायो वाङ्मनसोरेव, स्याद ध्याने हि नियंत्रणा । कायोत्सर्ग तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥
[ ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ હૈય છે; પરંતુ કાર્યોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાર્યોત્સર્ગનું ફળ મેટું છે.]
અલબસ ધ્યાન અને કાઉંસગ ઘણે અંશે પરસ્પરા-વલંબી તપે છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં સ્થાન છે ત્યાં -એન્મે કાયાની સ્થિરતા આવવાને સંભવ છે અને જ્યાં કાઉંસગ્ગ છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી.
મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસે છૂવાસ, વાણું અને મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે તે ફક્ત કાયાની સ્થિરતાને કાચિક ધ્યાન, શ્વાસોચ્છુવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક
Page #80
--------------------------------------------------------------------------
________________
જિનત ધ્યાન અને મનની સ્થિરતાને માનસિક ધ્યાન કહી શકાય. ' એ ચારેને સમન્વય થાય તે ઉત્તમ કાઉસગ્ન-ધ્યાન બને.
કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક કિયા છે. સામાયિક, ચઉવિસર્થે (વીસ તીર્થકરેની સ્તુતિ), ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચખાણુ, એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે વાર કરવી જોઈએ. આ. ક્રિયાઓમાં પાંચમી કિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને, એટલે કે મેક્ષને અપાવનારી છે, એમ કહેવાય છે.
કાઉસગમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસ્સનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારેનું, જિનેશ્વર ભગવંતના ઉત્તમ ગુણાનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાયા છે. નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – એ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લેગસ્ટમાં ભગવાન ઋષભદેવથી તે મહાવીર સ્વામી સુધીના ૨૪" તીર્થકરેનું ધ્યાન ધરતાં ધરતાં પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રને કાઉસગ આઠ શ્વાસેચ્છવાસના પ્રમાણને. ગણાય છે. લેગસ્સનો કાઉસગ્ગ પચીસ શ્વાસેચ્છવાસ-પ્રમાણ કરવાનો હોય છે.
એટલા માટે શ્વાસેચ્છવાસ-પ્રમાણ લોગસ્સનો કાઉસગ ચંદેસુ નિમલ્લયરા” એ પદ સુધીને કરવાનું હોય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્યા
- ૬પ
લેગસ સૂત્ર ગણધરરચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને એની સાથે ગપ્રક્રિયા જોડાયેલી છે. લેગલ્સમાં દર સાતમા તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એટ્વીસમા તીર્થંકરના નામ પછી “જિ” શબ્દ વપરાયે. છે. સાત તીર્થકરેના નામેચ્ચાર સાથે એક વર્તુળ પૂરું . થાય છે. ચોવીસ તીર્થકરેના નામેચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક
પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડા ત્રણ વર્તલની છે. ' લોગસ્સમાં કાઉસગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગ્રત
કરવાની હોય છે. એટલા માટે લેગસ્સનો કાઉસગ્નમાં શ્વાસેચ્છવાસની ક્રિયા પ્રત્યેક પદ સાથે (ાયણના સાસા) જોડવાની હોય છે.
પ્રતિક્રમણમાં લેગસને કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મેકું તેમ કાઉસગ્ગ પણ મટે. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સને, પાક્ષિક બારને, ચાતુર્માસકમાં વીસન અને સાંવત્સરિક પ્રતિકમણમાં ચાલીસ લેગસ્ટ ઉપરાંત એક નવકારને એટલે કુલ ૧૦૦૮ શ્વાસે રવાસને કાઉસગ કરાય છે, કારણ કે ૧૦૦૮ ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લેગસને કાઉસગ શ્વાસે છૂવાસનું બરાબર
ધ્યાન રાખીને કરે છે, તે કાઉસગ દ્વારા વિશિષ્ટ શક્તિ - અનુભવે છે. . જેમાં પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લોગસ્સના ' કાઉસગ કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના
Page #82
--------------------------------------------------------------------------
________________
૬
જિનતત્ત્વ
વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે. અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્ગનું ફળ ઓછું છે, એવુ શાસ્ત્રકારાએ દર્શાવ્યુ છે.
કાર્યાત્સગ વિવિધ હેતુઓથી કરાય છે. કાઈ શુભ કા માં ખાધા, વિઘ્ન કે અતરાય ન આવે તે માટે પ્રારભમાં કાઉસગ્ગ થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણુ કાઉસગ્ગ કરાય છે. ક્રેધ, માન, માયા અને લેભના ઉપશમ માટે, દુઃખક્ષય માટે કે કર્મ ક્ષય માટે, દોષોની આલાચના માટે, શ્રતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેના નિવારણ માટે, જિનેશ્વર દેવેના વન-પૂજન માટે, તપચિંતન માટે, નવપદ્મ, વીસ સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, તીયાત્રા માટે, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન નિષ્ફળ અનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઇત્યાદિ મહત્સવ પ્રસ ગે, દીક્ષા, પઢવી, ચાર્ગેાહન, ઉપધાન ઇત્યાદિ ક્રિયાએ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, ઉત્તરીકરણ માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશુદ્ધિકરણ માટે, નિઃશલ્ય થવા માટે, પાપના ક્ષય કરવા માટે, મેાક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ હેતુએ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ગ કરવાનું વિધાન જોવા મળે છે. ટૂ*કમાં કહેવુ હોય તે કહેવાય કે કાઉસગ્ગ વગરની કેાઈ ક્રિયા નથી.
જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણા ભાર મૂકવામાં આવ્યા છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણુ,
/
Page #83
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ય પચકખાણ ઈત્યાદિ રોજની કેટલીક ધર્મક્રિયાઓમાં પણ કાઉસગ અનિવાર્ય મનાવે છે. “ઈવહી”, “તસુત્તરી”,
કરેમિ ભંતે”, “અન્નત્થ”, “અરિહંત ચેઈયાણું”, “વેયાવચગરાણું” ઈત્યાદિ સૂત્રમાં કાઉસગ્નના હેતુ, આગાર, કિયા વગેરે અર્થસભર શબ્દોમાં દર્શાવવામાં આવ્યા છે. ચિત્યવંદન-ભાષ્ય માં કહ્યું છેઃ
चउ तस्स उत्तरीकरण-पमुह सद्धाइआ य पण-हेऊ ।
यावच्चगरताई तिण्णि इअ हेउ-वारसगं ॥ તસ્સ ઉત્તરીકરણ પ્રમુખ ચાર હેતુઓ, “સદ્ધાએ, મેહાએ - ઈત્યાદિ પાંચ હેતુઓ અને “વૈયાવચ્ચ શણું” પ્રમુખ ત્રણ - હેતુએ, એમ કુલ બાર હેતુઓ કાળના જાણવા. “તસ્સ ઉત્તરીકરણના ચાર હેતુઓ છે: (૧) થયેલાં પાપની આલેચન માટે, (૨) પાપના પ્રાયશ્ચિત્ત માટે, (૩) અંતરની 'વિશુદ્ધિ માટે અને (૪) નિઃશલ્ય થવા માટે. “સદ્ધાએ, મેહાએ...” ઈત્યાદિ પાંચ હેતુઓ છેઃ (૧) શ્રદ્ધાની વૃદ્ધિ માટે, (૨) મેધા નિર્મળ થવા માટે, (૩) ચિત્તની સ્વસ્થતા માટે, (૪) ધારણાની વૃદ્ધિ માટે અને (૫) અનુપ્રેક્ષા માટે. વેયાવચગરાણું” પ્રમુખ ત્રણ હેતુઓ છેઃ (૧) સંઘના વૈચાવૃત્ય માટે, (૨) રોગાદિ ઉપદ્રને શાંત કરવા માટે અને (૩) સમ્યગ-દષ્ટિઓને સમાધિ કરાવવા માટે દેવદેવીઓની આરાધના નિમિ. આમ, બાર હેતુઓ માટે કાઉસગ બતાવવામાં આવ્યું છે.
કાચેસંગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકા છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યા હોય, પરંતુ સ્કૂલ દેહ
Page #84
--------------------------------------------------------------------------
________________
६८
- જિનતત્વ પ્રત્યેની પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તે તે કાત્સમાત્ર સ્થૂલ બની રહે છે. જયાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પિતાના દેહને સ્નાન-વિલેપન ઈત્યાદિ દ્વારા સુમિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ અને મંડિત કરવામાં રચ્યાપચ્ચે. રહે છે ત્યાં સુધી એણે કરેલે કાઉસ સારે કાઉસગ્ગ બનતું નથી, કારણ કે દેહરાગને ત્યાગ તે સાચા કાઉસગનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા. છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કકવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાર્યોત્સર્ગ મેટામાં મોટું સાધન છે.
કાસમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગમાં. સ્થિર થયેલા માણસને ડાંસ-મચ્છર કરડે તે પણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્મા ઘર ઉપસર્ગો થાય તે પણ કાઉસગ્ન-ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ-ધ્યાનમાં રહેલા સાધકને કેઈ ચંદનનું વિલેપન કરે તો પણ તે પ્રસન્નતા ન અનુભવે અને કેાઈ તાડન-છેદન કરે તો તે આનં-રૌદ્ર ધ્યાન ન ધરે. આવશ્યક નિતિમાં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તે પણ જે સમતાપૂર્વક સહન કરે છે તેને કાઉસગ. વિશુદ્ધ હોય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ગ
- ૬૯ तिविहाणुवसग्गाणं दिव्वाण माणुसाण तिरियाण । . सम्ममाहयासणाए काउसग्गो काउसग्गो हवइ सुद्धो ॥
સાવરથ નિર્યુક્તિ-૨૬૪૬ - જિનદાસગણિએ કાઉસગના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ. દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુક્લ-ધ્યાનમાં મન બને છે ત્યારે એનો કાઉસગ્ગ ભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આd અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ ઉપર, કષાના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ઉસ્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્નમાં ઉસ્થિત કાઉસગ સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પ્રકારનો કાઉસગ કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. એ પગ સરખા રહેવા જોઈએ અને બંને પગ ઉપર સરખે ભાર રહેવું જોઈએ. બંને એડી પાછળથી જોડેલી અને અને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર હોવું જોઈએ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હોવા જોઈએ. દષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હોવી જોઈએ. લશ્કરી તાલીમમાં Attention Position (સાવધાન) કરાવાય છે તે કાઉસગ્ગ હોવો જોઈએ. આવા પ્રકારના
Page #86
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ કાઉસગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહો છે “આવશ્યક. નિર્યુક્તિ માં કહ્યું છેઃ
वोसिरियबाहुजुगले, चउरंगुले अतरेण समपादो । . सव्वगचलणरहिओ, काउसग्गो विसुद्धो दु ॥१५१॥
ભાવાર્થ તે કાર્યોત્સર્ગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને, સમપાદ ઊભું રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરને કેઈ પણ ભાગ હલાવતો નથી.
આસિત કાઉસગ્નમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજજુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉપર ખુલ્લી હથેળી સાથે ગોઠવી (અથવા બંને હથેળી ચરણ ઉપર નાભિ પાસે એકની ઉપર એક એમ ગાઠવી), દષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસાગ્ર ઉપર સ્થિર કરવી જોઈએ. શાયિત કાઉસમાં શવાસનમાં હાઈએ ? તેવી રીતે સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલું રાખી દષ્ટિને સ્થિર કરવાની હોય છે.
શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પ્રમાણે ચાર પ્રકારના કાઉસગ્ગ બતાવવામાં. આવ્યા છે :
(૧) ઉસ્થિત-ઉસ્થિત (૩) ઉપવિષ્ટ-ઉસ્થિત (૨) ઉસ્થિત-નિવિષ્ટ (૪) ઉપવિષ્ટ-નિવિષ્ટ
કાયેત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે ઉભે હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, તથા અશુભ ધ્યાનને ત્યાગ
Page #87
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ગ
* ૭૨ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉસ્થિત-ઉસ્થિત પ્રકારને કાઉસગ્ન થાય છે.
સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે હોય છે, - પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે,
અર્થાત્ અત્ત કે રૌદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતું હોય છે ત્યારે ઉસ્થિત-નિવિષ્ટ પ્રકારને કાઉસગ બને છે. ”
કેટલીક વાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊભું રહી શકતો નથી, ત્યારે પદ્માસન કે સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત ચિત્ત જે ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટ-ઉસ્થિત પ્રકારનો કાઉસગ્ન થાય છે.
સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદ અને આળસને કારણે બેઠાં બેઠાં કાઉસગ્ન કરે. વળી કાઉસમાં
તે અશુભ વિષયેનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ - ' પણ ઊદ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટિનિવિષ્ટ પ્રકારને કાઉસગ થાય છે. - ભદ્રબાહુસ્વામીએ શરીરની સ્થિતિ તથા મનના ભાવ એ બને અનુસાર વધુ પ્રકાર પાડી કાઉસગના નવ પ્રકાર બતાવ્યા છે. કાઉસગ ઊભાં ઊભાં, બેઠાં બેઠાં, અને સૂતાં સૂતાં કરી શકાય છે. એ ત્રણેય સ્થિતિના ત્રણ ત્રણ એમ નવ પ્રકાર એમણે દર્શાવ્યા છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૭ર
જિનતત્ત્વ
• ધ્યાનના ચાર પ્રકાર છે : આન્ત યાન, રૌદ્ર ધ્યાન, ધમ ધ્યાન ને શુકલ ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન અશુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન શુભ ધ્યાન છે. ક્યારેક શુભ કે અશુભ એવું કઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દશા પ્રવર્તતી હોય એવું પણ બને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારે ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે.
ભદ્રબાહુસ્વામીએ પ્રજનની દષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર દર્શાવ્યા છેઃ (૧) ચેષ્ટા કાર્યોત્સર્ગ અને (૨) અભિભવ કાર્યોત્સર્ગ.
ચેષ્ટા ક સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થે દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ન કરવામાં આવે છે. તે નિયત શ્વાસે છવાસ-પ્રમાણ હોય છે.
અભિભવ કાગ આત્મચિંતન માટે, આત્મિક શક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરીષહેને જીતવા માટે કરવામાં આવે છે. સાધક જંગલ, ગુફા, મશાનભૂમિ, ખંડિચેર વગેરે કેઈ એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ કરે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ગ
૭૩ - અભિભવ કોન્સર્ગ અચાનક કેઈ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ શ, હોનારત થવી, દુકાળ પડ, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ પ્રકારના કાઉસગ-ધ્યાનમાં સ્થિર થઈ જાય છે અથવા એવા કાઉસગમાં રહેલા મહાત્માઓ ગજસુકુમાલ, દમદંત રાજર્ષિ વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચલિત થતા નથી; જરૂર પડ્યે પ્રાણત્યાગ થવા દે છે. - અભિભવ કાયોત્સર્ગ ઓછામાં ઓછા અંતરમુહૂર્તને - અને વધુમાં વધુ એક વર્ષને હોય છે. શક્તિ અનુસાર તે
અલ્પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ
સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક - વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે એવું શરીર
અળ હતું. બાહુબલિએ પિતાના ભાઈ ભરત મહારાજ સાથે યુદ્ધ છેડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધી કાર્યોત્સર્ગ કર્યો હતો. ધ્યાનમાં તેઓ એવા લીન હતા. અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમના - કાનમાં કે એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા.
ઉત્તરાધ્યયનને ૨૯મા અધ્યયનમાં કાર્યોત્સર્ગને મહિમા સમજાવવામાં આવ્યો છે. પ્રભુ મહાવીર સ્વામીને - પ્રશ્ન પૂછવામાં આવે છે : “હે ભગવાન, કાત્સર્ગથી જીવને શું લાભ થાય છે? : - ભગવાને કહ્યું: “હે આયુષ્યમાન, કાચોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત-ચાગ્ય અતિચારોની શુદ્ધિ
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૪
જિનત થાય છે. જેમ મજૂર પિતાના માથેથી બજે ઉતારી. નાખ્યા પછી હળવે થાય છે, તેમ જીવ કાર્યોત્સર્ગથી. કર્મના ભારને ઉતારીને હળ બને છે. કાર્યોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતે જીવ સુખપૂર્વક વિચારે છે.”
જૈન માન્યતા અનુસાર કાસગના શ્વાસોચ્છવાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પિતાની કક્ષા. - અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એને ઘણે આધાર રહે છે. ભવ્ય જી કાત્સર્ગના એક શ્વાસેવાસથી ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસમાં ૬૧,૩૫,૨૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મેધા, ધી, ધોરણ, અનુપ્રેક્ષા ઈત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાર્યોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે.
કાગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની–મૌનની. પ્રતિજ્ઞા પણ લેવાય છે, અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મેણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ) કાત્સર્ગમાં જે ધ્યાન ધરાય છે એ જ શુભ પ્રકારનું રહે તો તે ઉત્તમ કોટિની સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મેટાં અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ. આત્મામાં રહેલા દેને, દુર્ગાને દૂર કરે છે અને ગુણેની. વૃદ્ધિ કરે છે. કાઉસગથી આત્માની શુદ્ધિ થાય છે, અને.
Page #91
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ન
૭૫.
શુદ્ધિમાં કેમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત સંપૂર્ણ શુદ્ધિ પામતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દેશે કે અતિચારાની શુદ્ધિ એકંલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાર્યોત્સર્ગથી થાય છે એમ કહેવાય છે. “ચઉસરણ-પનામાં. કાઉસગ્નને માટે ત્રણ-ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જુઓ :
चरणाईयाराणं ज़हक्कम वण-तिगिच्छ-रूबेणं । પરિમલાલુન્દ્રામાં લોહી હું રસોf I
જેવી રીતે ગૂમડાને મલમપટ્ટો લગાડી રોગ નિમૂળ. કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધિકરણનું કાર્ય કાયોત્સર્ગથી થાય છે.
કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની. એકાગ્રતાનું અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદે જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચાર-. ધારામાં રાજર્ષિ એટલા નીચે ઊતરી જાય છે કે જે તે વખતે - દેહ છોડે તો સાતમી નરકે જાય. પરંતુ તક્ષણ પિતાની. અવસ્થા તથા પિતાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની પરંપરાએ રાજર્ષિ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થસિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ
Page #92
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
તે શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડવા અને
શુકલ ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું -શુભાશુભ ધ્યાન રાજર્ષિએ કાઉસગ વિના એમ ને એમ કર્યું હોત તો? તે કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી વરિત શક્યતા ન હોત. કાઉસ ધ્યાનની આ વિશિષ્ટતા છે.
સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે: મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુતિ. કાયમુતિ બે પ્રકારની છેએક પ્રકારની કાયમુતિમાં -શરીરની કઈ પણ પ્રકારની ચેષ્ટાને સર્વથા અભાવ હાય છે. અને બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ નિયંત્રિત હોય છે. ઉપદેશપ્રાસાદમાં લક્ષ્મસૂરિએ કહ્યું છે ?
कायगुप्तिदि पोत्तग चेष्टानिवृत्तिलक्षणा । यथागम द्वितीय च, चेष्टानियमलक्षणा ॥१॥
પ્રથમ પ્રકારની કાયગુપ્તિમાં જે ધ્યાન ઉમેરાય તે તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગને ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરીષહને સંભવ હોય તે પણ કાયાને અડોલ રાખવામાં આવે તે -એવી કાયમુતિ કાન્સગ બની રહે છે. - આમ કાયગુપ્તિ અને કાઉસ વચ્ચે ભેદ બતાવ હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગે છે ત્યાં -
Page #93
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ગ.
ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાય-- ગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ન હોય કે ન પણ હોય.
બાહા તપને એક પ્રકાર તે “કાલેશ” નામને છે.. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ. છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને રોગ એ છ પ્રકારે કાયાને. કષ્ટ આપે છે. સમ્યગૂ દર્શન સહિત કરેલી આવી વિવિધ. કોયલેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવું, એક પડખે. સૂઈ રહેવું, સૂચની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખંજવાળ સ્વેચ્છાએ સહન કરવા ઈત્યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થો માટે નહિ, પણ સાધુઓ. માટે હોય છે. કાર્યોત્સર્ગમાં કેઈ એક મુદ્રામાં શરીરને. રિથર કરવાનું છે, એટલે દ્રવ્ય કાર્યોત્સર્ગને સમાવેશ કાય-- કલેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયકલેશને પ્રકાર એ. કાઉસગ્ય નથી. '
કાઉસગ્ગથી કમની નિજા થતાં આત્મિક શક્તિ. ખીલે છે. વળી કાઉસગ દ્વારા ચેતનાશક્તિનો વિસ્તાર પણ. સાધી શકાય છે. કાઉસગ દ્વારા અન્યને પણ સહાય કરી. શકાય છે. જૈન કથાનુસાર મને રમાએ શૂળીની સજા પામેલા. પિતાના પતિ સુદર્શન શેઠ માટે કાઉસગ કર્યો હતે. યક્ષા સાધ્વીજીને સીમંધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર. સંઘે કાઉસગ કર્યો હતો. આવાં દૃષ્ટાંત દર્શાવે છે કે
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૮
જિનતત્ત્વ
કાઉસગ્ગ દ્વારા અન્યને પણ કમસિદ્ધાતની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે.
સાધકે કાઉસગ પોતાની શક્તિ અનુસાર કર જોઈએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસ દ્વારા દોષને નિમૂળ કરતાં જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. શક્તિ કરતાં ઈરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ન કરે છે તે સાધક દંભી કે માયાચારી બને છે.
સાધકે સારી રીતે કાઉસગ કરવાને માટે જીવજંતુરહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસંદગી કરવી -જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ થાય તો તે ઉત્તમ છે. જિનપ્રતિમાની સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં પણ કાઉસગ કરી શકાય છે.
કાત્સગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દેશેનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે ઘાટકવાદ અતિચાર, એટલે કે ઘડે જેમ થાક ખાવા એકાદ પગ ઊંચે રાખીને ઊભું રહે છે તેવી રીતે ઊભા રહેવું; કુડધ્યાશ્રિત–એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું કાકાવલોકન એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ન કરવ; લતાવ, એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી લે છે તેવી રીતે શરીરને
Page #95
--------------------------------------------------------------------------
________________
કાઉસગ્ગ હલાવતાં કાઉસગ કરવો. આવા અતિચારો ન લાગે તે કાઉસગ કરવું જોઈએ.
કાઉસગ એક પ્રકારની આધ્યાત્મિક ગપ્રક્રિયા છે. પરંતુ તેથી શારીરિક લાભ પણ અવશ્ય થાય છે. કાઉસગ્ન દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતાં રુધિરાભિસરણમાં ફરક પડે છે, શરીર તથા મન તનાવમુક્ત બને છે. આમ કેટલીક શારીરિક કે માનસિક બીમારી માટે દ્રવ્યકાઉસગ્ગ કે ભાવ-કાઉસગ્ગ અસરકારક ઈલાજ બની રહે છે.
આમ, કાઉસગ વિશે ઘણુ વિગતે છણાવટ આપણું શાસ્ત્રગ્રંથમાં થઈ છે. કાઉસગ અને કાઉસગ્ન-ધ્યાન વિશે જેટલી છણાવટ જૈન પરંપરામાં થઈ છે એટલી અન્યત્ર થઈ નથી.
. સામાન્ય રીતે લોકેને વિશાળ સમુદાય બાહ્ય તપ કરનારે હોય છે. એમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ ધ્યાન અને કાઉસગ ઉપર એટલે જ, બલકે એથી પણ વધુ ભાર મૂક્વામાં આવ્યું છે એ આપણે ભૂલવું ન જોઈએ. અલબત્ત, એ કક્ષાએ સાચા અધિકારપૂર્વક પહોંચનારી વ્યક્તિઓ ઓછી રહેવાની એ તો દેખીતું છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
[ કલપસૂત્ર
જેનોની શ્વેતામ્બર પરંપરામાં પર્યુષણના દિવસે દરમિયાન “કલ્પસૂત્ર” વાંચવાની પ્રથા સૈકાઓથી ચાલી આવી છે. “કલ્પસૂત્ર”નું ખરું નામ “પર્યુષણાક૯૫ છે. એ ઉપરથી પણ પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણ- " પર્વ માટે થયેલી છે. આ ગ્રંથની રચના છેલ્લા શ્રુતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામી છે. વસ્તુતઃ “કલ્પસૂત્ર” અથવા પયુંષણક૯૫” એ સ્વતંત્ર ગ્રંથ નથી, પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા “દશાશ્રુતસ્કંધ” નામના એક વિસ્તૃત ગ્રંથનો તે એક ભાગ છે. “દશાશ્રુતસ્કંધમાં દશ અધ્યયન આપવામાં આવ્યાં છે. એમાંનું આઠમું અધ્યયન તે “પષણકલ્પ છે. આ “અધ્યયન’નું પઠન-વાંચન પર્યુષણના દિવસમાં કરવાનો મહિમા હોવાથી એનું મહત્ત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે.
. . ' ' ક૯પ એટલે આચાર. ક૫ એટલે નીતિ, વિધિ અથવા સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દેન નિગ્રહ કરે તે કહ૫. જૈન શાસ્ત્રોમાં એવા દશ પ્રકારના કલ્પ દર્શાવવામાં આવ્યા છે, જેમ કે આગેલક્યક૯૫, વ્રતક૯૫, પ્રતિક્રમણકહ૫, માસક૯૫ વગેરે. એમાં પર્યુષણાક૯પ ઘણો મહત્ત્વની છે, કારણ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્ર
પર્યુષણ એ લોકોત્તર પર્વ મનાય છે. એ પર્વના દિવસે દરમિયાન કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અત્યંત પવિત્ર મનાયું છે. કલ્પસૂત્રનો મહિમા દર્શાવનારાં અનેક વિધાનો પૂર્વાચાર્યોનાં મળે છે. કલ્પસૂત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત ઋદ્ધિ, સમૃદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર ચિત્તે એકવીસ વાર શ્રદ્ધાસહિત કપસૂત્રનું શ્રવણ કરે છે તે ભવસાગરને જલદી તરી જાય છે.
एगग्गाचिचा जिणसासणम्मि
पभावणा पूअपरायणा जे ।
19, तिसत्तवारं निसुणंति कप्पं
भवन्नवं ते लहुसा तरंति ॥ દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક સાહિત્ય મળે છે. જેમ ધમ વધુ ગહન અને પ્રાચીન તેમ તે ધર્મ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ હાય. હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંનો એક ધર્મ છે. જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કઈક એક મુખ્ય ગ્રંથ પવિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે ધર્મનો બધે નિચોડ આવી જાય છે. હિન્દુ ધર્મમાં
શ્રીમદ ભગવદ્દગીતા”, ખ્રિસ્તી ધર્મમાં “બાઈબલ” અને ઈસ્લામ ધર્મમાં “કુરાન’ પ્રતિનિધિરૂપ ગ્રંથ મનાય છે. જિ. ૬
Page #98
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ કોઈને પ્રશ્ન થાય કે જૈન ધર્મને એવો પ્રતિનિધિરૂપ ગ્રંથ કયો? જૈન ધર્મના પ્રાચીન ગ્રંથ તે પિસ્તાલીસ આગમે છે. એમાંનાં કેટલાંકમાં ભગવાન મહાવીરની વાણું સચવાયેલી છે અને કેટલાક ગ્રંથે ટીકા કે વિવરણરૂપે લખાયા છે. દિગંબર સંપ્રદાયના પણ કેટલાક પ્રાચીન ગ્રંથે મળે છે. આ બધા ગ્રંથમાંથી કઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણ હોય તો કોને ગણીશું? જેનોના બધા જ ફિરકાને માન્ય અને જેમાં જૈન તત્ત્વજ્ઞાનને નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તે ગ્રંથ વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર છે. પરંતુ તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે; વળી તે ઉત્તરકાલીન છે. એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથમાંથી કેટલાક એક દષ્ટિએ મહત્ત્વના છે, તે કેટલાક બીજી દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથની પણ છે. એના ત્રિપિટક ગ્રથના ઘણા વિભાગો છે.
અંગ્રેજોએ ભારતમાં અદાલતની સ્થાપના કરી ત્યારે ધર્મના ગદ ખાવા માટે માણસને એના હાથમાં એના ધમને પવિત્ર ગ્રંથ આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી માટે તેમને ધર્મગ્રંથ નિશ્ચિત હતો. તે સમયે જૈનોએ પિતાનાં એક પવિત્ર ગ્રંથ તરીકે ‘કલ્પસૂત્ર'નું નામ માન્ય કરાવ્યું હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે “ધમ્મપદ”નું નામ નિશ્ચિત થયું હતું. જો કે ત્યારે ભારતમાં બૌદ્ધાની ખાસ કશી વસતિ ન હતી.
Page #99
--------------------------------------------------------------------------
________________
*
*
૮૩
- કલ્પસૂત્ર
કલ્પસૂત્ર પ્રતિનિધિરૂપ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમનો સાર આવી જાય છે એવું નથી. (એવો ગ્રંથ હવે તૈયાર કરાવવામાં આવ્યો છે અને એનું નામ સમાસુરમ્ રાખવામાં આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારનો ગ્રંથ છે.) જૈનોના પ્રાચીન ગ્રંશે તે ઘણું છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે ક૯પસૂત્ર મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાચન હજાર કે પંદર કરતાં વધુ વર્ષથી જૈન સંઘમાં પર્યુષણના દિવસે દરમિયાન સાધુ-ભગવંતો દ્વારા થતું આવ્યું છે.
કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી છે અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિતકેમલ એની પદાવલિ છે. મધુર અને હૃદયપશી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને લખ્યો હેય, એક પણ શબ્દ નિરર્થક લખાયે ન હોય એવી સઘન સમાસયુક્ત એની શૈલી છે. ગ્રંથકાર આખા ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તે છો તેf agi સાથે માર્વ મહાવરે.... જે વાકયખંડ ઘણુંબધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે પુનરુચ્ચારણના દેાષ તરીકે કઠતો નથી. બલકે તે તાદશતા અને ભાવની દઢતાને માટે સુમધુર રીતે પિષક બને છે. - કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે?
(૧) તીર્થકરેનાં ચરિત્ર, (૨) સ્થવિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી.
Page #100
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
તીર્થકરોનાં ચરિત્રને આરંભ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રથી થયે છે. ત્યારપછી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતાં હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમા નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે.
આ ચરિત્રમાં સૌથી સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીરનું છે. મહાવીર સ્વામીના ચરિત્ર માટે જ જાણે ગ્રંથ લખાયે હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સવિસ્તૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીર સ્વામી પછી સાધારણ વિસ્તારથી ચરિત્ર અપાયાં હોય તે તે પાશ્વનાથ. નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થકરે વિશે તો એકેક કંડિકામાં નામે લેખ સહિત સમયનો કેટલે અંતરે પસાર થશે તે દર્શાવાયું છે.
વિરાવલિના વિભાગમાં ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂ કરીને સુધર્મા, જબૂ, પ્રભવ, શય્યભવ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, સુહસ્તી, વજીસ્વામી, કાલક, રક્ષિત વગેરે વિરેની પરંપરા અને તેની શાખાઓ. દેવદ્ધિગણિ સુધી વર્ણવાઈ છે. ભદ્રબાહસ્વામીએ આ ગ્રંથની રચના કરી હોવાથી એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટ પરંપરા કેવી રીતે વર્ણવાય એવો પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, સ્થવિરાવલિમાં કેટલાક ભાગ પાછળથી ઉમેરાયેલે છે એ વિદ્વાનોમાં મત પ્રવર્તે છે. જો કે ઉમેરણની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને અનુરૂપ છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્ર
સામાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ (વાસાવાસ) અને તેમના આચારની વિચારણા કરવામાં આવી છે. એટલે ઘણી કંડિકાઓને આરંભ વારાવાસ પણોવિયાળ શાથી થાય છે.
સમાચારી એટલે આચાર-પાલન માટેના નિયમે. જૈન સાધુ-સાદવીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે, જેથી ચાર-પાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણું, ગેચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુ આજ્ઞા, પ્રાયશ્ચિત્ત વગેરેને લગતા જે નિયમે આપવામાં આવ્યા છે તે પરથી શ્રમણ-સમુદાયનું જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. પિતાના દેશે માટે ક્ષમા માગવી અને બીજાને એના દે, અપરાધે માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણે ભાર તેમાં મૂકવામાં આવ્યું છે. જૈન સાધુ-સાધ્વીઓ ક્ષમાના સાક્ષાત્ અવતાર જેવાં હોવાં જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા ક્ષમા આપીને શાંત, ઉપશાંત થતો નથી તે સાચે આરાધક થઈ શકતો નથી.
जो उबसमह तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नस्थि -आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्वं । ...
પર્યુષણના દિવસેમાં સાધુ-સાધ્વીઓએ કલપસૂત્રનું વાચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, એવી પરંપરા.
Page #102
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના. • દિવસમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના
ઉપર (ઘણુંખરું ખીમશાહી પિથી અનુસાર), વિવરણ થાય છે. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી વધુ ગાથા કે કપ્રમાણ જેટલું ગણી શકાય. એટલા માટે ક૯પસૂત્ર “બારસાસ્ત્ર” તરીકે પણ ઓળખાય છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યા
ખ્યાન દરમિયાન સાધુ-ભગવંતે આખું “બારસાસૂત્ર” સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી. છે તે દર્શાવે છે. . પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસે “મહાવીર જયંતી” (મહાવીર જન્મવાચન દિન) તરીકે ઉજવાય છે. તે દિવસે સુપન (સ્વપ્ન ) ઉતારવાની અને જમવાઈનો ઉત્સવ ઉજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. . . . . . . . '
કલપસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારે બ્લેક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે એ કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથમાંના કેટલાક નીચે મુજબ છે : : :
Page #103
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્ર
- (૧) કલ્પપકા (જિનપ્રભસૂરિકૃત-વિ. સં. ૧૩૬૪, |ોકસંખ્યા ૨૫૦૦)
(૨) કલ્પરિણાવલિ (ઉપાધ્યાય ઘમસાગરકૃત – વિ. સં. ૧૬૨૮; àકસંખ્યા ૪૮૧૪) " (૩) કલ્પદીપિકા (પન્યાસ વિજયકૃત–વિ. સં. ૧૬૭૭ શ્લોકસંખ્યા ૩૪૨૨)
(૪) કલ્પપ્રદીપિકા (પન્યાસ સંઘવિજયકૃત–વિ. સં. ૧૬૮૧; શ્લોકસંખ્યા ૩૨૫૦)
(૫) કલ્પસંધિકા (ઉપાધ્યાય વિનયવિજયજીકૃત– વિ. સં. ૧૬૯)
(6) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શાંતિસાગરકૃત-વિ.સં. ૧૭૦૭; ગ્લૅકસંખ્યા ૩૭૦૭)
(૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરકૃત–વિ. સં. ૧૬૮૫ શ્લોકસંખ્યા ૭૭૦૦) - કલ્પસૂત્ર ઉપર આ ઉપરાંત પણ બીજી સંખ્યાબંધ ટીકાઓ મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાએમાં કલ્પસૂત્રનાં ભાષાંતરે થયાં છે. જર્મનીના ડો. * હર્મન જેકેબીએ કલ્પસૂ ને અંગ્રેજી અનુવાદ અભ્યાસપૂ ર્ણ પ્રસ્તાવના સાથે પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં કલ્પસૂત્રનું નામ વિશેષ જાણીતું થયેલું છે.
કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરાવવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૮
જિનતવ
કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રત મળે છે. કેટલીક સચિત્ર હસ્તપ્રતો તો સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસો કલ્પસૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પિતાના ઘરે વસાવે છે. દુનિયાની મેંઘામાં મેંદી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોની ગણના થાય છે. કલ્પસૂત્રની અત્યાર સુધીમાં મળતી જૂનામાં જૂની હતપ્રત વિ. સં. ૧૨૪૭માં તાડપત્ર ઉપર લખાયેલી મળે છે.
કલ્પસૂત્ર” એ આપણે અમૂલ્ય વારસે છે. શ્રુતકેવલી પૂ. ભદ્રબાહસ્વામીની વાણીને આપણું જીવન ઉપર કેટલો માટે પ્રભાવ પડ્યો છે
Page #105
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણું
પચ્ચકખાણ” એ જેન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત “પ્રત્યાખ્યાન” શબ્દ ઉપરથી આ પ્રાકૃત શબ્દ આવેલ છે. “પચખાણ, “પચખાણ”, “પચ્ચખાણ”, “પચફખાણ” એમ જુદી જુદી રીતે તે ઉચ્ચારાય કે લખાય છે.
પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે જાયેલો છે. એમાં પ્રતિ” અને “આ” એ છે એ ઉપસર્ગો અને “ખ્યા” 'ધાતુ છે અને તેને “અન” પ્રત્યય લાગે છે. પ્રતિ”
એટલે પ્રતિકૂળ, અર્થાત આત્માને જે પ્રતિકૂળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. “આ” એટલે મર્યાદા, અને “ગ્યા” એટલે કથન કરવું. આમ, પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરૂસાક્ષીએ કરવું તે. એટલા માટે પરિરળીય વસ્તુ પ્રતિ માડ્યા રતિ પ્રયાસથાન એવી વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે
પચ્ચખાણ એટલે સ્વેચ્છાએ લીધેલી એક પ્રકારની પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાચા ખોટા વિચારે ઊઠે છે, અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધાં જ મનુષ્ય જે પોતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરુષાર્થ આદરે, તે જગતમાં સંઘર્ષ અને કલહ એટલે બધે વધી જાય
આ
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૦
જિનતત્ત્વ
કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ગાંડીઘેલી ઈચ્છાઓ બીજા આગળ વ્યક્ત કરવા. જેવી હોતી નથી, કેટલાક દુષ્ટ વિચારેને માણસ પોતાની. મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી. વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામે આવશે તે એ જાણે છે.
મનુષ્યમાં સાધારણ સમજણશક્તિ અને વિવેકશક્તિ રહેલી છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓનો તે તરત. નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જે સંયમમાં રહેતું હોય તે નિયમે કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ, અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને કારણે કેટલીક ન કરવાચોગ્ય પ્રવૃત્તિઓ માણસ કરે છે, અથવા એનાથી થઈ જાય છે. ક્યારેક કરતી વખતે અને ક્યારેક કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે, તો ક્યારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાનો સંકલ્પ કરે છે, અથવા એવી પ્રતિજ્ઞા લે છે.
કરવાગ્ય પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેવી તેને વ્રત કહેવામાં આવે છે અને ન કરવાગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તેને પરફખાણ કહેવામાં આવે છે. આથી વ્રત–પચ્ચખાણ શબ્દ ઘણી વાર સાથે બેલાય છે. સામાન્ય વ્યવહારમાં લેકે આ બંને શબ્દને ક્યારેક એકબીજાના.. પર્યાય તરીકે વાપરે છે. પચ્ચક્ખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનારા કાર્યને
Page #107
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ
. મન, વચન અને કાયાથી નિષેધ કરે તે. એટલા માટે. પચ્ચકખાણ કરનારે મન, વાણી અને ઇન્દ્રિાને સંયમમાં. રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચક્ખાણ લેવાને ચગ્ય બને છે. "
જીવનમાં પચ્ચકખાણની આવશ્યકતા શી? એ. પ્રશ્ન કેઈકને થાય. માનવચિત્ત એટલું બધું ચંચલ છે કે
ક્યારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં. રચશે તે કહી શકાય નહિ. એટલા માટે માણસે જે કઈક-- ની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હશે તે તેવી પ્રવૃત્તિ કરવાને. પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક થંભી જશે. પરચકખાણ ચિત્તને દઢ બનાવવામાં સહાયરૂપ બને છે. પચ્ચક્ખાણ. એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલે છે કે જેના. વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ, વગેરે ઢેર ખેતરમાં ઘૂસી જઈને નુકસાન ન કરે. તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે, જેમ પાણી વહી. ન જાય અથવા ગંદુ પાણું અંદર આવી ન જાય એટલા. માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચક્ખાણથી. મન અને ઇન્દ્રિયને વશ રાખવાની હતા આવે છે. જેમ. ઘરમાં ચાર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું, બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણે. ચિત્તમાં પાપરૂપી ચાર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચક્ખાણરૂપી બારણું બંધ રાખીએ છીએ.' - ' માણસે ઘેડા ઉપર સવારી કરે અને તેના હાથમાં. - જે ઘેડાની લગામ ન હોય તો ઘેડે અંકુશરહિત બની
Page #108
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ ફાવે તેમ દોડે અને કદાચ પિતાના ઉપર બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જે લગામ હાથમાં હોય તો ઘેડાને આવ
શ્યક નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચક્ખાણરૂપી લગામની આવશ્યકતા છે.
આપણું જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનેમાંથી બચાવવાને માટે પશ્ચફખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચક્ખાણ વિના સુમતિ નથી, મોક્ષ નથી. જે પચ્ચક્ખાણની આવશ્યકતા ન હોય તે નિગોદના જ સીધા મેક્ષે જાય.
ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો “હે ભગવાન! પચ્ચક્ખાણનું ફળ શું?”
ભગવાને કહ્યું, “હે ગૌતમ! પચ્ચકખાણનું ફળ સંયમ છે.”
सेणं । पच्चख्खाणे कि फले ।
गोयमा । संजमे फले । ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ
पचख्खाणेण आसवदाराई निरुंभइ । पचख्खाणेण इच्छानिरोहं जणयई । .
એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવઠારે એટલે કે પાપનાં 'મારે બંધ થાય છે અને ઈચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિધિ
Page #109
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને “સંવર કહે છે. પચ્ચકખાણ એટલા માટે સંવરરૂપ ધર્મ ગણાય છે
જૈન ધર્મમાં આરાધક માટે રોજેરોજ કરવાગ્ય. એવાં છે આવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યાં છે :(૧) સામાયિક, (૨) ચઉવીસ (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિકમણ, (૫) કાઉસગ અને (૬) પચ્ચકખાણ. આમાં પચ્ચક્ખાણને પણ રજની. અવશ્ય કરવાયોગ્ય કિયા તરીકે ગણાવવામાં આવ્યું છે. આવશ્યક”ની શુદ્ધિથી દર્શનની શુદ્ધિ, એથી ચારિત્રની શુદ્ધિ, એથી ધ્યાનની શુદ્ધિ થતાં કર્મને ક્ષય કરી જીવ. પરંપરાએ સિદ્ધગતિ પામે છે.
જીવન હમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓને ત્યાગ કરવારૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ. આરંભમાં માણસ પોતાની શક્તિ અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમે ગ્રહણ કરે છે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટ વિના. વયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય વીતતો જાય, વધુ અને વધુ મહાવરે અથવા અભ્યાસ થતો જાય તેમ તેમ માણસ તેવા નિયમનો સંક્ષેપ કરતો જાય અને શક્તિ વધતાં વધુ કઠિન નિયમે પણ ગ્રહણ કરવા લાગે. આ. દષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષાની નાની-મોટી તમામ વ્યક્તિઓની શક્તિ અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ
Page #110
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ પચ્ચક્ખાણના એટલા બધા પ્રકારે દર્શાવ્યા છે કે માણસને જે પચ્ચકખાણ લેવાની રુચિ હોય તે પિતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પચ્ચકખાણની પસંદગી કરવાની અનુકૂળતા તેને અવશ્ય મળી રહે.
આહારના ચાર પ્રકાર છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. વળી દિવસને પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં વિભાજન કરી નિશ્ચિત સમય માટે નિશ્ચિત આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ રોજેરોજ લેવાનું જેનોમાં સુપ્રચલિત છે. - આહારની જેમ ધનસંપત્તિ તથા ચીજવસ્તુઓના પરિગ્રહની મર્યાદા તથા ગમનાગમન માટે દિશા, અંતર તથા વાહનોની મર્યાદા પણ કેટલાક લોકે રજેરેજ કરતા હોય છે. હિંસા, અસત્ય, ચેરી, મિથુન, પરિગ્રહ વગેરે કેટલાંક મેટાં પાપમાંથી બચવા માટે તથા ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ચાડી વગેરે દૂષણેને યથાશક્તિ ત્યાગ કરવા માટે આરાધકે વિવિધ પ્રકારનાં પચ્ચકખાણ શક્તિ અનુસાર "નિશ્ચિત સમય માટે સ્વીકારતા હોય છે. કેટલીક બાબતોમાં તે કેટલીક વસ્તુના ત્યાગનાં પચ્ચક્ખાણ યાવજીવન માણસે લેતાં હોય છે.
પચ્ચખાણ શક્ય તેટલી શુદ્ધ રીતે લેવા અને તેનું પાલન કરવા પ્રયત્ન કરે જોઈએ. કેટલાક માણસે આવેશમાં આવી જઈ ફોધાવશ બનીને કોઈક વસ્તુને ત્યાગ કરવાની તરત પ્રતિજ્ઞા જાહેર કરી દે છે. ક્યારેક
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૫
પિચ્ચખાણ
અભિમાનથી, ક્યારેક હુરચાઈથી, ક્યારેક કપટ કરવાનો આશયથી, ક્યારેક લોભલાલચને વશ થઈ માણસ પચ્ચખાણ લે છે. કયારેક દુઃખ અને ક્લેશને કારણે, ક્યારેક રાગ અને દ્વિષને કારણે, તે ક્યારેક વેરભાવ અને વટને કારણે માણસ પચ્ચક્ખણ લે છે. આવાં પચ્ચક્ખાણ શુદ્ધ નથી. - ભાવશુદ્ધિ એ પચ્ચકખાણની પ્રથમ આવશ્યકતા છે. પરાણે, કોઈકને કહેવાથી, મન વગર, નછૂટકે માણસ પચ્ચક્ખાણ લે તો તેમાં ભાવશુદ્ધિ રહેતી નથી. અને તેથી તેવા પચ્ચકખાણનું ઝાઝું ફળ મળતું નથી. દ્રવ્ય -અને ભાવ ઉભય દષ્ટિએ પચ્ચકખાણ શુદ્ધ હોવું જોઈએ. પચ્ચકખાણ ત્રણ પ્રકારનાં શલ્ય-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણુશલ્યથી રહિત હોવું જોઈએ.
પચ્ચક્ખાણ માટે શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની શુદ્ધિ દર્શાવી છે. ભાવની દષ્ટિએ પચ્ચક્ખાણમાં નીચે પ્રમાણે છ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ ?
(૧) સ્પેશિત (વિધિપૂર્વક ઉચિત કાળે લેવું ), (૨) પાલિત (વારંવાર સંભારીને સારી રીતે પાલન કરવું), (૩) શધિત (શુદ્ધ રીતે કરવું), (૪) તીરિત (સમયમર્યાદા પૂરી થાય તેથી પણ ડા અધિક કાળ માટે કરવું), (૫) કીર્તિત (સારી રીતે પૂરું થયા પછી ફરીથી તેને સંભારવું) અને (૬) આરાધિત (પહેલી પાંચે શુદ્ધિ સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પાર પાડવું). વળી (૧) શ્રદ્ધાશુદ્ધિ, (૨) જ્ઞાનશુદ્ધિ, (૩)
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૬
જિનતત્ત્વ વિનયશુદ્ધિ, (૪) અનુભાષણશુદ્ધિ, (૫) અનુપાલનશુદ્ધિ અને (૬) ભાવશુદ્ધિ એમ છ પ્રકારની શુદ્ધિ પણ પચ્ચકખાણની ગણાવવામાં આવે છે.
મનુષ્યના મનના વ્યાપારનું અને એને બાહ્ય ક્રિયાનું કેટલું ઝીણવટપૂર્વક સૂક્ષમ અવલોકન પૂર્વાચાર્યોએ કર્યું છે તે પચ્ચક્ખાણની વિવિધ પ્રકારની શુદ્ધિ ઉપર જે ભારી મૂકવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાય છે.
પચ્ચક્ખાણ અથવા પ્રત્યાખ્યાન વિશે જૈન પરંપરામાં એક પ્રાચીન સમયથી મીમાંસા થતી આવી છે. પ્રત્યાખ્યાન વિશે જૈન આગમ સાહિત્યમાં વિશદ અને ગહન છણાવટ થયેલી છે. ભગવતી સૂત્રના સાતમા શતકમાં. પ્રત્યાખ્યાન’નું સ્વરૂપ, તેનાં ભેદ અને લક્ષણે આપવામાં આવ્યાં છે. જૈન આગમગ્રંથોમાંનું “દષ્ટિવાદ” નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયું છે. પરંતુ અન્ય સંદર્ભો પરથી નિશ્ચિતપણે જાણી શકાય છે કે “દષ્ટિવાદ” નામના અંગમાં “પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ” નામનું એક
પૂર્વ” હતું. આ “પૂર્વ માં પચ્ચક્ખાણ વિશે ચોરાસી. લાખ જેટલાં પદ હતાં એમ કહેવાય છે. પચ્ચકખાણ. વિશેના લુપ્ત થઈ ગયેલા આ પૂર્વની પદસંખ્યા જોતાં. પણ સહેજે સમજી શકાય એમ છે કે તેમાં પચ્ચક્ખાણ વિશે કેટલી બધી વિગતે છણાવટ થઈ હશે!.
પચ્ચક્ખાણ વિશે આગમસાહિત્ય, આવશ્યકનિયુક્તિ વગેરે ટીકાગ્રંથ ઉપરાંત ઘણા બીજા ગ્રંથમાં
Page #113
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ વિગતે વિચારણા થઈ છે. તે બધામાં હરિભદ્રસૂરિ અને હેમચન્દ્રાચાર્યના ગ્રંશે ઉપરાંત “શ્રાદ્ધવિધિ”, “પ્રવચનસારોદ્ધાર”, “અતિદિનચર્યા” તથા ચિત્યવંદન અને ગુરુવંદન વિશે ભાષ્ય લખનાર મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરિના “પ્રત્યાખ્યાન” વિશેના ભાષ્યમાં એ વિષયની મહત્ત્વની છણાવટ થઈ છે. એવી જ રીતે શ્રી માણવિજયગણિવરે “ધર્મસંગ્રહ” નામના ગ્રંથમાં પણ પચ્ચક્ખાણને અધિકારમાં એના પ્રકાર અને પેટાપ્રકારેની ઝીણવટપૂર્વક ચર્ચાવિચારણું કરી છે. આ ઉપરાંત “સંવેગ રંગશાળા વગેરે બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે.
આ બધા શાસ્ત્રગ્રંથમાં પચ્ચકખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારે બતાવવામાં આવ્યા છે.
પચ્ચકખાણના મુખ્ય બે પ્રકારો તે “મૂળ ગુણાત્મક” અને “ઉત્તર ગુણાત્મક છે. કહ્યું છે :
प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं । द्वितीयं दशधा. ज्ञेयं अनागतादिभेदकं ॥
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહએ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિપરિમાણુ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણતા પેષણને અર્થે હોય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ પચ્ચક્ખાણના આ બે મુખ્ય પ્રકારે ઉપરાંત નીચે. પ્રમણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે (૧) અનાગત :
અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચકખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચકખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચકખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કેઈ સાજુમાંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેની તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગે ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચક્ખાણ છે. (૨) અતિકાન્તઃ
પર્વના કે એવા બીજા દિવસે એ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગવશાત્ તે વખતે તે ન થઈ શકી, તે એ પર્વના દિવસે વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચખાણ લેવું તે અતિકાન્ત પચ્ચક્ખાણ છે. (૩) કેટિસહિત :
એક પચ્ચક્ખાણને કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તે કેટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચક્ખાણના બે
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જિનતવ
પરચકખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસે પચ્ચકખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ. વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યને ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે. પચ્ચક્ખાણ લેવાનું ફરમાવ્યું છે. જેમ કે અન્ય સ્થાને જતાં. અચાનક પચ્ચક્ખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં. ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કર્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્યપદાર્થોને ત્યાગ કર્યો હોય અને , કઈ ક ભૂ લથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ, થયેલું છે. આ પ્રસંગે અપવાદ રાખેલ હેવાથી પશ્ચર્ફખાણના ભંગને દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારને. દેષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે.
બી જે આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચા- નક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કઈક એવી ઘટના..
બની જાય છે જેથી પચ્ચક્ખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે. જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય. અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કેઈ બીજી વસ્તુને અચાનક ક્યાંકથી છાંટે ઊડી મોઢામાં પડે તો પચ્ચક્ખાણનો ભંગ થતી. નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે “સહસાગાર” છે. આમ, દરેક પચ્ચક્ખાણમાં ઓછામાં ઓછા બે આગાર એટલે કે બે અપવાદ અચૂક રાખવામાં આવે છે: એક “અન્નથણીભેગ” અને બીજો “સહસાગાર'. આ બે ઉપરાંત જુદા જુદા.
Page #116
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ
- ૧૦. પચ્ચક્ખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ :
ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે નિરવશેષ પચ્ચકખાણ છે. આ પચ્ચખાણ મરણ સમયે લેવાય છે. જેઓ લેખના વ્રત (સંથાર) લે છે તેમને પણ આ પશ્ચકખાણ લેવાનું હોય છે. (૮) પરિમાણકૃતઃ - પરિમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કેળિયાનું માપ નકકી કરીને આહાર કરવાનું પરફખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેત:
કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીને સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કેાઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પણ કરવામાં આવે. કેઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એ સંકેત આલંબનરૂપ બને છે. “મુઠ્ઠો (મૂઠી) સહિત” કે “ગન્ડી (ગાંઠ) સહિત” એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી
વખત પીર છે. “
મુ
કે
છે. માણ* *
Page #117
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ
: ૧૦૧
પચ્ચકખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ :
ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરે તે નિરવશેષ પચ્ચકખાણ છે. આ પચ્ચક્ખાણ મરણ સમયે લેવાય છે. જેઓ સંલેખના વ્રત (સંથારે) લે છે તેમને પણ આ પચ્ચકખાણ લેવાનું હોય છે. (૮) પરિમાણકૃત :
પરિમાણુ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કેળિયાનું માપ નકકી કરીને આહાર કરવાનું પચ્ચખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેત :
કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચકખાણ પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીનો સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કઈ સકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પણ કરવામાં આવે. કેઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એ સંકેત આલંબનરૂપ બને છે. ‘મુઠ્ઠી (મૂઠી) સહિત” કે “ગન્ડી. (ગાંઠ) સહિત” એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જિનતત્વ વાળી છે અને મુઠ્ઠી ખોલે ત્યારે પચ્ચક્ખાણ પારે અથવા વસ્ત્રને ગાંઠ વાળી છે અને ગાંઠ છેડે ત્યારે પચ્ચખાણ પૂર્ણ કરે તો તે સંકેત પચ્ચક્ખાણ છે. દી બન્યા કરે
ત્યાં સુધી પચ્ચખાણ કરવું અને દીવો બુઝાય ત્યારે પચ્ચકખાણ પારવું એવી રીતે પણ સકેત પચ્ચક્ખાણ લેવાય છે. (૧૦) અદ્ધા :
અદ્ધા એટલે કાળ. કાળને અનુલક્ષીને જુદા જુદા પ્રકારના આહારની વિવિધ મર્યાદાઓ બાંધવાપૂર્વક જે પચ્ચક્ખાણ લેવાય છે તેના નીચે પ્રમાણે દસ પેટાપ્રકાર , બતાવવામાં આવ્યા છે : (૧) નવકારસી, (૨) પિરસી, (૩) પુરિમઢ, (૪) એકાસણું, (૫) એકઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ કે ભવચરિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈ.
" આ બધા પારિભાષિક પટાપ્રકારની સૂક્ષમ છણવટ ભિન્ન ભિન્ન જૈન શાસ્ત્રગ્રંથાના પચ્ચક્ખાણ વિશેના. અધિકારમાં થઈ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
El આલેચના
, “આલોચના” અને “અતિચાર” એ બંને જૈન ધર્મના પારિભાષિક શબ્દ છે. આલોચના (અથવા પ્રાકૃત શબ્દ “આલેયણા”)નો સાદો અર્થ છે અવલોકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના છૂ લ કે સૂક્ષમ નું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને ગુરુમહારાજ સમક્ષ તેને સ્વીકાર કરવો એ માટે જૈન પારિભાષિક શબ્દ છે “આલેચના” અથવા “આલયણ”. “આલેયણ કરવી” અથવા “આલેયણ લેવી” એ રૂઢપ્રયાગ વપરાય છે.
ભગવતીસૂત્રની ટીકામાં “આલોચનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે –
आ अभिविधिना सकलदोषाणां लोचना-गुरुपुरतः प्रकाशना आलोचना । - પાપનો અથવા કેઈ દેષનો ચિત્તમાં વિચાર ક્રે
ત્યારથી શરૂ કરીને તેવું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષમ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છેઃ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મ માં બહુ ભાર મૂકવામાં આવ્યા છે કે જેથી અનાચરમાંથી બચી શકાય.
માણસે રેજેરોજ સવાર-સાંજ પિતાનાં પાપની અને ખાસ તો અતિચારેની આલોચના કરવાની હોય છે. ગુરુ,
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જિનતત્ત્વ
કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પેાતાના દાષા કે અતિચારા કહેવામાં આવે તે તે આલેાચના છે. આલેાચના (અથવા આલેાયા; આલેાયણ) એ પ્રાયશ્ચિત્તના પણ એક પ્રકાર છે. કેટલાક દાષા એટલા નાના હાય છે કે એના સ્વીકારરૂપ આલેાચનાથી એની શુદ્ધિ થઈ જાય છે. એમાં આલેચના એ જ પ્રાયશ્ચિત્ત બની જાય છે. કેટલાક વધુ ગભીર હાય છે. એની આલાચના સાંભળ્યા પછી વડીલ વ્યક્તિ કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત્ત તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાાદે તપ-જપ કરવાનુ` કહે છે. વ્રતધારી સાધુએથી થતા દેષા વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થૂળ કે સૂક્ષ્મ હિ'સા, અસત્યકથન, ચારી કરવી, ચીજવસ્તુ સ ́તાડવી, બ્રહ્મચર્ય નું ખ ́ડન, પાસે પૈસા કે સેાનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી, ઇત્યાદિ દોષા કયારેક સાધુએથી પણ જાણતાં કે અજાણતાં, સહેતુક કે અહેતુક થઈ જતા હાય છે. એવા અતિચારાની આલાયા સાધુઆએ પેાતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારાની આલેચના કરતી વખતે ક્યારેક આલેચનાના અતિચારા પણ થઈ જતા હૈાય છે.
:
પેાતાના દોષોના એકરાર કરવા માટે ઘણી મેાટી નૈતિક હિંમતની જરૂર છે. દાષાના એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હાનિ પહેાંચવાના સંભવ છે. લેાકનિદાનેા ડર જેવાતેવા નથી. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લાકનેતાએ પેાતાની ભૂલના જાહેરમાં એકરાર કરતાં ખચ
Page #121
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૦૫ કાતા હોય છે. ક્યારેક તેમને પિતાના અનુયાયીઓનું બળ - ઓછું થવાનો ભય પણ રહે છે. જેમણે વ્રત અંગીકાર કર્યા હોય એવા સાધુમહાત્માઓ પણ ક્યારેક પોતાના ત્રિતભંગની કબૂલાત કરવા વિશે વિમાસણમાં પડી જાય
છે. બીજી બાજુ પેાતાના નાના કે મેટા એવા તમામ દેષને દંભ કે અભિમાન વિના, હદયની સરળતા અને નિર્મળતાથી સ્વીકાર કરનાર મહાપુરુષનાં ઉદાહરણે પણ ઓછાં નથી. એવા સાધુમહાત્માઓ ચારિત્ર્યધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓનો તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે. આલેચના દ્વારા જીવ માયારહિત થઈ ઋજુભાવ ધારણ
જ્યારે વ્યક્તિમાં પિતાના દેને એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એકરાર કર્યા વગર છૂટકો નથી હતા ત્યારે એકરારને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દેનો સ્વીકાર કરે છે અને કેટલાક દે છુપાવે છે. એ સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કઈક તર્ક અને કંઈક યુક્તિથી સ્વબચાવ કરવા તરફ રહે છે. - કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જેવા મળે છે. આપણું શાસ્ત્રકારોએ એવા સાધુઓની મનોવૃત્તિઓને સૂકમ અવલોકન કરીને દોષશુદ્ધિ માટે આલોયણું
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૬
- જિનતરવું
લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દે પ્રવેશી. જાય છે, તેનું સરસ મને વૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુઓ પણ જ્યારે પિતાના ગુરુ પાસે પોતાના દેની આલોચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતીસૂત્રમાં લખ્યું છે. दस आलोयणादोस पण्णता, नं जहा - आकंपयित्ता, अणुमाणइत्ता, जं दिठं, बायरं य सुहुमं वा । छन्नं, सद्दाउलयं, बहुजण, अव्वत्त, तस्सेवी ।
આકપિત, અનુમાનિત, યદષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રરછન્ન, શાકુલ, બહુજનપૃચ્છા, અવ્યક્ત અને તન્નેવી એમ દસ પ્રકારના આલેયણાના દેષ ગણાવવામાં આવ્યા છે. (૧) આકંપિત :
પિતાના દેશે ગુરુને કહેતાં પહેલાં, એટલે કે આલાયણું લેતાં પહેલાં સાધુ પિતે પેતાના ગુરૂની ખૂબ સેવાચાકરી કરે, એમના આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુમહારાજને બરાબર પ્રસન્ન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલેયણ લે કે જેથી ગુરુમહારાજ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. એછું પ્રાયશ્ચિત્ત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે ચેડ્યું નથી. એ એક પ્રકારને આલોચનાને. અતિચાર છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
-
૧૦૭
આલોચના (૨) અનુમાનિત :
ગુરુ પિતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યા પછી જ સાધુ પોતાના અતિચારેની આલોચના કરે તે અનુમાનિત દેષ છે. પ્રાયશ્ચિત્તને. જુદા જુદા કેવા પ્રકારે છે એ વિશે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પિતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલેચન કરીને ગુરૂ શું પ્રાયશ્ચિત્ત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પેતાના કયા કયા અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવાનું પોતાને ફાવશે તેને વિચાર કર્યા પછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવું તે અનુમાનિત દેષ છે. એ માટે શિષ્ય પોતે કઈક વખત. ઈરાદાપૂર્વક ગુરુને ખોટું કહે કે, “હે ગુરુમહારાજ ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની. ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જે ડુંક હળવું પ્રાયત્તિ આપે તે હું મારા અતિચારોની આલેચના કરું.’ આમ કહીને, પ્રથમ ગુરુના મનનું અનુમાન કરીને પછી પિતાના અતિચારેની આલોચના કરે તો તેથી પણ “અનુમાનિત” પ્રકારનો દેષ થાય છે. (૩) યદુ-દષ્ટ :
પિતાના જે દેશે બીજા કેટલાક લેકે જોઈ ગયા. છે તેની આલેચના લીધા વગર છૂટકે નથી, એમ સમજીને. જે શિષ્ય પિતાના ફક્ત બીજાએ જોયેલા દોષેની આલો–
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જિનતત્વ ચના કરે છે અને જે દોષે બીજાએ જોયા નથી, તે કપટભાવથી પિતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલેચનાને યદષ્ટ નામને દેષ કરે છે. (૪) બાદર :
કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલ અતિચારેમાંથી માત્ર મેટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પિતાના સૂક્ષ્મ અતિચારોની આલેચના કરતો નથી. એના મનમાં એ ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મેટા મેટા દેષની આલોચના કરે તો એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યક્તિ મોટા દોષની આલોચના કરે તે નાના નાના દેષની આલોચના તે જરૂર કરે જ ને ? આવી રીતે નાના દેની આલેચનામાંથી બચી જવા માટે ફક્ત થોડાક મોટા દેષની આલોચના કરવી તે એક પ્રકારને આલોચનાને અતિચાર છે. (૫) સૂ હમ : - કેટલીક વાર સાધક પોતાના નાના નાના અતિચારોની -આલેચન કરે છે અને પિતાના મેટા દેને છુપાવે છે: “જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દોષોની આલેચના કરે છે તે મેટા દોષોની આલેચના તે અચૂક કરતી જ હેવી જોઈએ ને ?” એવી છાપ ઊભી કરીને, ગુરુને વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મેટા દોષે છુપાવે છે અને માત્ર નાના દોષ પ્રગટ કરે છે તે સાધુઓ ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક
Page #125
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૦૯વખત સાધકના મનમાં ભય રહેલો હોય છે કે પોતાના મેટા દેને માટે ગુરુમહારાજ કદાચ વધારે પડતું મેટું પ્રાયશ્ચિત્ત આપી દેશે. એટલા માટે તે પિતાના નાના દોષેની ગુરુ સમક્ષ આલેચના કરીને શું પ્રાયશ્ચિત્ત. મળે છે તેનો અંદાજ કાઢયા પછી મેટા દેને વિચાર કરે છે. એવા સાધકના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી. (૬) પ્રચ્છન્ન :
કેટલીક વાર સાધકને પિતાનાં પાપને એકરાર કરવામાં લજા અને લોકનિંદાનો એટલે બધો ડર રહે છે. કે ગુરુ સમક્ષ પોતાના અતિચારેને એકરાર કરતાં તેઓને. સંકેચ થાય છે. બીજી બાજુ પોતાના પાપ માટે તેમને , અંતરાત્મા ડંખતી હોય છે. એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તે તેનું શું શું પ્રાયશ્ચિત્ત મળે એ ગુરુ પાસેથી જાણી લઈને પિતાની. મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત્ત કરી લે છે. (પ્રાચીન કાળમાં. લક્ષમણા નામનાં સાધ્વીએ એ પ્રમાણે કર્યું હતું.) આ... પણ એક પ્રકારનો કપટભાવ છે. એટલે ગુપ્ત રીતે પિતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ પિતાનાં પાપની શુદ્ધિ કરી લીધી. હોવા છતાં તેનું ખાસ ફળ મળતું નથી. તે
કેટલીક વાર સાધક તક જોઈને ગુરુ પાસે બીજુ કાઈ હાજર ન હોય તેવે વખતે, પ્રચ્છન્ન સ્થાનમાં ગુરુ સમક્ષ પિતાના અતિચારે માટે આલેચન કરે છે. વળી, એ લેતી.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જિનતત્ત્વ
વખતે પણ પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ ખરાખર સાંભળી કે સમજી ન શકે તે રીતે પેાતાના અતિચારાની આલેાચના કરે છે. આ પણ એક પ્રકારના આલેાચનાના અતિચાર છે. (૭) શબ્દાકુલ :
શબ્દાકુલ એટલે મેાટા અવાજ સાથે અથવા મેટા અવાજ વચ્ચે. કેટલીક વખત પેાતાના અતિચારાની આલેાચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પેાતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તત્પર છે એ ખીજાઓને મતાવવા માટે, ખધા ખરાખર સાંભળી શકે, એ રીતે જોરશેારથી ગુરુ સમક્ષ તે પોતાના દાષાની આલેચના કરે છે. પેાતાના અતિચાશ માટે લઘુતા કે લજ્જાના ભાવ જન્મવાને ખદલે પેાતાની પ્રશંસા થાય એવા ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશ'સા માટે તે આલેચના કરે છે. સાધુએ કે ગૃહસ્થે એવી રીતે આલેચના ન કરવી જોઈ એ.
સાધુઓમાં પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આલેયણા માટા સમુદાયમાં જ્યારે લેવાની હાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એક સાથે ઘણા સાધુએ પેાતપેાતાના અતિચારેની આલેાયણા માટેથી ખેલીને લેતા હાય છે. તે વખતે ત્યાં તે અવાજેની વચ્ચે પેાતાના અતિચારા વિશે અસ્પષ્ટ રીતે મેલીને આલેાયણા લઈ લેવી એ શબ્દાકુલ પ્રકારના દોષ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૧૧ (૮) બહુજનપૃચ્છા :
કેટલીક વાર સાધક પિતાના એક દેષને માટે એક - ગુરુ પાસે આયણ લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગ્રત છે એ બતાવવા અને પિતાનો યશ વધે એટલા માટે બીજા ગુરુ પાસે પણ એ જ દેષ માટે ફરીથી આયણ લે છે. આમ કરવા પાછળ સાધકનો આશય પિતાની શુદ્ધિ કરવા કરતાં પોતાની પ્રશંસા વધારવાને હોય છે.
કેટલીક વખત સાધક પિતાના અતિચારેની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણું આચાર્યોને તેની આલોયણા વિશે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત બતાવે તેમની પાસે જઈને પિતાના અતિચાર કરીને આલયણ લે છે. આ બહુજનપૃચ્છાના પ્રકારનો આલોયણાનો દોષ છે. . કેટલીક વખત સાધકને પિતાને ગુરુમહારાજે આપેલા પ્રાયશ્ચિત્તમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત્ત
ગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પિતાના અતિચાર અને પ્રાયશ્ચિત્તની ગ્યાયેગ્યતાની પૂછપરછ કરવી તે ચોગ્ય નથી.. (૯) અવ્યક્ત :
કેટલાક સાધુઓને કયા કયા દોષ માટે શું શું પ્રાયશ્ચિત્ત આપી શકાય તે વિશે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જિનતત્ત્વ હેતો નથી. કેટલાક સાધુઓ દીક્ષા પર્યાયમાં નાના હોય. છે. કેટલાક સાધુઓ જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલેચના અને પ્રાયશ્ચિત્તની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલેયણ લઈ લેવી અને તેમના અજ્ઞાનને લાભ ઉઠાવવો એ અવ્યક્તના પ્રકારનો દોષ છે. (૧૦) તત્સવી :
તત્સવી એટલે તેવા પ્રકારના દેનું સેવન કરનાર, કેટલાક મોટા સાધુઓ પિતે પતનના માગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પ્રાર્ધથ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારાની અયણ લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીક વાર એ કુતર્ક દેડાવે છે, કે જે દેનું સેવન પોતાનાથી થયું છે તેવા દેાષાનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે. માટે જે તેમની પાસે દોષોની આલેચના. કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત્ત આપશે, કારણ કે પિતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પ્રાર્ધથમુનિ પાસે આલોયણ. લેવી એ તત્સવીના પ્રકારનો દોષ છે.
સાધુમહાત્માઓના ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા. કેવા દેશે પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મને વૈજ્ઞાનિક પૃથક્કરણ આપણું આગમગ્રંથમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થાના જીવનમાં બને છે. પેતાની ભૂલ, વાંક કે દેષનો બચાવ કરવા માટે, પિતાનું ખરાબ ન
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૩
આલોચના દેખાય એ માટે, પિતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અપસત્ય, વિકૃત સત્ય, સત્યાભાસ, કુતક, વિક૫. અપવાદ, આક્ષેપ, પ્રતિપ્રહાર, નિર્દોષતાને આડંબર, મિથ્યાભિમાન, દેરષદર્શિતા વગેરેને આશ્રય લેવા લલચાય છે.
પારદર્શક વ્યક્તિત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગે આપણને સમજાય છે. એટલા માટે જ સાધક જે નીચે પ્રમાણે દસ ગુણોથી યુક્ત હોય તે જ તે આલોચના લેવા માટે ગ્ય પાત્ર ગણાય છે :
(૧) જાતિસંપન્ન, (૨) કુલસંપન્ન, (૩) વિનય* સંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્રસંપન્ન, (૭) ક્ષાન્ત-ક્ષમાવાન, (૮) દાન્ત-ઈન્દ્રિયને સંયમમાં રાખનાર, (૯) અમાયી–માયાકપટ ન કરનાર અને (૧૦) અપશ્ચાત્તાપી–આલોચના ર્યા પછી તે માટે પશ્ચાતાપ ન કરનાર.
માણસને જે વ્યક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તેની પાસે તે પિતાના પાપનો એકરાર કરે છે. પિતે કરેલા એકરારની વાત ફૂટી જશે એ જ્યારે એને ડર રહે છે ત્યારે તે તેમ કરતાં સ કેચ અનુભવે છે. બધા સમક્ષ જાહેરમાં પિતાનાં પાપને એકરાર કર એ ઉત્તમ પરિસ્થિતિ છે, પરંતુ તે હંમેશાં વ્યવહાર નથી. કેટલીક વાર પોતાની સાથે પાપમાં સંડેવાયેલી અન્ય વ્યક્તિઓને જિ.-૮
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જિનતત્ત્વ
જાણતાંઅજાણતાં છાંટા ઊડવાને સંભવ રહે છે. અન્ય વ્યક્તિઓના હિતને નુકસાન ન થાય એટલા માટે પણ કેટલાક લોકે જાહેરમાં પાપને એકરાર કરતા નથી, અથવા કરે છે તે પૂરી વિગત વિના કરે છે. છે જેની પાસે પાપનો એકરાર કરવાનું હોય એવી
વ્યક્તિ તે માટે યોગ્ય પાત્ર હોવી જોઈએ, કારણ કે આલોચના કરનાર અને સાંભળનાર એ બે વચ્ચે ભવિષ્યમાં કદાચ અણબનાવ થાય ત્યારે પણ પાપના એકરારની વાતને તે ગેરલાભ ઉઠાવે નહિ કે તે વડે વેર લેવા પ્રયત્ન કરે નહિ.
દેની આલોચના સાંભળી પ્રાયશ્ચિત્ત કરાવનાર વ્યક્તિના આઠ પ્રકારના ગુણ ભગવતીસૂત્રમાં નીચે પ્રમાણે બતાવ્યા છે ?
(૧) આચારવાન : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોથી યુક્ત.
(૨) અવધારણાવાન ? સારી યાદશક્તિ અને ગ્રહણશક્તિ ધરાવનાર, જેથી દોષ અનુસાર શાસ્ત્રસંમત, ચોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે.
" (૩) વ્યવહારવાન : આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર.
(૪) અપ્રવીડક : લજજા કે સંકેચને કારણે શિષ્ય પિતાને દેવ ન બતાવી શકે તે મધુર વત્સલ વાણી દ્વારા એની લજજાને દૂર કરી આલોચના કરવા પ્રેરે.
Page #131
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૧૫
(૫) પ્રકુવક : આલોચના કરનારને અતિચારેની તરત શુદ્ધિ કરાવવામાં સમર્થ. . (૬) અપરિસોવી : આલોચના કરનારના દેશની વાત બીજાને ન જણાવનાર. બીજાના દેની ગુપ્ત વાત પિતાના મનમાં જ રાખવી જોઈએ. એ બીજાને કહી દેવાથી
આલોચના કરનારનો વિશ્વાસ ઉઠી જાય છે. વળી એથી પિતાને પણ દેષ લાગે છે.
(૭) નિર્યાપક : આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપી તે પાર પડાવવામાં કુશળ, આલોચના કરનારની શક્તિને લક્ષમાં રાખી કેમે કમે તેની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી દોષની શુદ્ધિ કરાવવામાં સમર્થ.
(૮) અપાયદશી : આલોચના કરવામાં આનાકાની કરનારને તે ન કરવાથી કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડે છે તે શાસ્ત્રાનુસાર સમજાવી તેને આલોચના કરવાની પ્રેરણા કરવામાં નિપુણ.
દોષના એકરાર વખતે સામાન્ય રીતે બે જ વ્યક્તિ હેવી જોઈએ : એક દેષ કહેનાર અને બીજી એ દેષ સાંભળીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર, આ પ્રકારની આલોચનામાં ફક્ત બે જ વ્યક્તિ હોવાથી દેશની વાત સાંભળનાર માત્ર ચાર જ કાન હોય છે. માટે એ પ્રકારની આલોચનાને “ચતુષ્કર્ણ આલોચના કહેવામાં આવે છે.
કેટલીક વખત અપવાદરૂપ સંજોગોમાં બીજી એક અથવા બે વ્યક્તિની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેમ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જિનતત્વ
કે સાધુ વૃદ્ધ હોય, સ્થવીર હોય અને આલોચના લેનાર કેઈ યુવાન સાડવી હોય તે તે પ્રસંગે બીજી એક પ્રૌઢ અને જ્ઞાનદર્શનસંપન્ન સાધ્વી પણ ઉપસ્થિત હોવી જોઈએ, જેથી અલોચના લેનાર સાધ્વી લજજા કે સંકેચ અનુભવે. નહિ. આમાં ત્રણ વ્યક્તિઓ હોય છે માટે આ પ્રકારની. આલોચનાને “ષટ્કર્ણ આલોચના કહેવામાં આવે છે.
કેઈક વખત આલોચના લેનાર સાધ્વી યુવાન હેય. અને આલોચના આપનાર સાધુ પણ યુવાન હોય તો તેવા પ્રસંગે બીજા એક સાધુ અને બીજી એક સાધ્વીની. . ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેથી ઉભય પક્ષે કંઈ ગેરસમજ ન થાય અને યુવાન સાધુસાધ્વીની નિષ્કારણ નિંદા ન થાય. આવા પ્રસંગે કુલ ચાર વ્યક્તિ હોવાથી એ પ્રકારની આલોચનાને “અષ્ટકર્ણ આલોચના” કહેવામાં આવે છે.
આલોચના સાંભળતી વખતે ગુરુ પાસે સામાન્ય રીતે આલોચન લેનાર એક જ શિષ્ય હોવું જોઈએ. શિષ્ય. આલોચના કરે તે વખતે એક કરતાં વધારે વડીલ સાધુએ . હાજર હોય તો આલોચના લેનાર શિષ્ય લજ્જિત થઈ. જાય, સંકેચ અનુભવે અને પિતાના બધા ની વાત - ન પણ કહે. એવી જ રીતે ગુરુમહારાજ એકસાથે ઘણા બધા શિષ્યને બોલાવીને પિતાના દેનો એકરાર કરવાનું કહે તે ગુરુ પિતે બધાની અલેચના એકાગ્રતાથી સાંભળી ન શકે, કદાચ યોગ્ય પ્રાયશ્ચિત્ત ન દઈ શકે. વળી શિષ્ય
Page #133
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૧૭ પિતાના દોષ કહેતાં કેચ અનુભવે અને કેઈકના દોષની વાત ફૂટી જવાનો સંભવ પણ રહે. માટે એક સમયે એક જ શિષ્યની આલોચના ગુરુએ પિતે એકલાએ જ પૂરી એકાગ્રતાથી સાંભળવી જોઈએ, અતિગંભીર દેની બાબતમાં આ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય દોષોની. બાબતમાં પ્રસંગનુસાર અપવાદ કરી શકાય. * પિતાના દેના કથનની રીતની દષ્ટિએ આલેચનાના
બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલીક વાર શિષ્યના એટલા - બધા દેષ થયા હોય કે એના સર્વ વ્રતનું ખંડન થઈ જાય. આ શિષ્ય પોતાના બધા દેશે ક્રમવાર કહેવાને બદલે સામાન્ય નિવેદન કરતાં કહે કે “હું પાપી છું, તુચ્છ છું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીની આરા-. “ધનામાં કાચે રહ્યો છું. મારે મુનિપણામાં ફરી સ્થિર થવું છે. આ રીતે કરેલી આલેચનાને “સામાન્ય આલેચના” અથવા “ઓઘ આલોચના” કહેવામાં આવે છે. જે આલેચનામાં પ્રત્યેક દેષ તેના કાળ તથા પ્રદેશની વિગત સાથે કમબદ્ધ રીતે કહેવાય એ આલેચનાને “વિશેષ આલોચના અથવા “પદવિભાગ આલેચના” કહેવામાં આવે છે.
નિશ્ચય અને વ્યવહારની દષ્ટિએ આલેચનાના બે પ્રકાર ગણાવવામાં આવ્યા છે. પિતાનાથી થયેલા સર્વ દેને સ્વીકાર કરી, એવા દોષોને સર્વથા ત્યાગ કરી, તેવા દેશે ફરીથી ન થાય તે દઢ સંકલ્પ કરો કે વ્રત ધારણ કરવું તે “નિશ્ચય અ. લેચના” છે. પિતાને જે દે થયા હોય
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જિનતત્વ તેને માટે પશ્ચાત્તાપપૂર્વક માત્ર નિંદા કરવી તે “વ્યવહાર આલેચના” છે.
દ્રવ્યાદિની અપેક્ષાએ આલેચનાના ચાર પ્રકાર થાય છે. (૧) દ્રવ્ય આલોચના–સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પરંતુ અકલ્પનીય એવા કોઈ દ્રવ્યનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. (૨) ક્ષેત્ર આલેચના—ગામ કે નગરમાં કે ત્યાં જવાના માર્ગમાં કઈ દેષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૩) કાલ આલોચના–દિવસે, રાત્રે પર્વના દિવસે, દુકાળમાં, સુકાળમાં કેઈ દેષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (૪) ભાવ આલેચના–પ્રસન્ન કે અપ્રસન્ન ભાવથી, અહંકાર, દ્વેષ કે ગ્લાનિ વગેરેના ભાવથી કેઈ દેષનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના.
આમ, આલોચના (આલેયણા) ઉપર ઘણે ભાર જૈન દર્શનમાં મૂકવામાં આવ્યો છે. રોજેરોજ સવારસાંજના પ્રતિક્રમણમાં સાધુએ કે ગૃહસ્થ પિતાના દેષની આલોચના કરવાની હોય છે. જે આલોચના કરે છે તે જ સાચે આરાધક બની શકે છે. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે જે માણસ ગુરુજન સમક્ષ બધાં શલ્યા દૂર કરી. આચના-આત્મનિંદા કરે છે તે માથા ઉપર બેજ ઉતારી નાખનાર ભારવાહકની જેમ હળવે થઈ જાય છે.
उद्धरियसव्वसल्लो आलोइय-निदिओ गुरुसगासे । होइ अइरेहलहुओ ओहरियभारोव्व भारवहो ॥
Page #135
--------------------------------------------------------------------------
________________
જન દષ્ટિએ તપશ્ચર્યા
પર્યુષણ પર્વના દિવસે આવે એટલે જૈનોમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાએ ચાલુ થાય. સંવત્સરીને દિવસે તપની પૂર્ણાહુતિ થાય એવી રીતે ત્રીસ દિવસ અગાઉથી કેટલાક લાકે ઉપવાસ ચાલુ કરે છે. એક મહિનાના આ ઉપવાસ
મા ખમણ” તરીકે ઓળખાય છે. કેટલાક એક્ટીસ દિવસના, સેળ દિવસના, ચૌદ કે અગિયાર દિવસના
ઉપવાસ કરે છે. એથી વિશેષ, પર્યુષણના આઠેઆઠ | દિવસના ઉપવાસ–અડ્રાઈ કરનારાઓની સંખ્યા ઘણું હોય
છે. કેટલાક છેવટે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે છે. પર્વના દિવસે પૂરા થાય એટલે દરેક સંઘ પિતાને ત્યાં અરૂાઈ સુધીની કેટલી મોટી તપશ્ચર્યા થઈ તેની યાદી બહાર પાડે છે; તપસ્વીઓનું સમાન થાય છે; પ્રભાવના થાય છે; તપસ્વીઓના ઘરે ઊજવશું થાય છે. -
દર વર્ષે કઈક કોઈક વ્યક્તિએ ત્રીસ ઉપવાસ - કરતાં વધુ તપશ્ચર્યા કરે છે. ૪પ દિવસ, ૬૦ દિવસ, ૭૫ દિવસ, 6 દિવસ, ૧૧૦ દિવસના ઉપવાસ –એમ મોટી આકરી તપશ્ચર્યાઓ પણ થાય છે. જેનોને એક ઉપવાસ એટલે બાર કલાકનો નહિ પણ છત્રીસ કલાકનો. ઉપવાસ કરનાર આગલી સાંજથી ઉપવાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સુધીના છત્રીસ કલાકમાં અન્નનો એક દાણો પણ
Page #136
--------------------------------------------------------------------------
________________
19Y
૧૨૦
જિનતત્ત્વ મોઢામાં ન નાખે. દિવસ દરમિયાન કેટલાક ઉકાળેલું પાણી પીએ, કેટલાક બિલકુલ પણ ન પીએ. એક દિવસને એ ઉપવાસ કરવા એ સહેલી વાત નથી.
ઉપવાસ ઉપરાંત એકાસણું, આયંબિલ, ફક્ત કોઈ એક જ ધાન્ય કે વાનગીનો આહાર લેવે વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ થાય છે. આ બધી બાહ્ય પ્રકારની તપશ્ચર્યાઓ ગણાય છે. બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યાએ ' મુખ્યત્વે બાર પ્રકારની બતાવવામાં આવી છેઃ (૧) અનશન (ઉપવાસ), (૨) ઉણેદરી, (૩) વૃત્તિક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાઉસગ (
કાગ) એ છ પ્રકારનાં આત્યંતર તપ છે. બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું મનાય છે. ' પરંતુ બંને પ્રકારનાં તપ કમ નિર્જરા માટે આવશ્યક મનાય છે. . ભગવાન મહાવીરે બાહ્ય અને આત્યંતર એમ ઉભય પ્રકારનું તપ સાડા બાર વર્ષ સુધી કર્યું. એક વખત એમણે સળંગ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. સાડા , બાર વર્ષમાં એમણે ખાધું હોય એવા દિવસ ઘણા ઓછા– લગભગ એક વરસ જેટલા જ છે. ભગવાન મહાવીરે જેટલી આકરી તપશ્ચર્યા લાંબા સમય સુધી કરી છે એટલી . " ઈતિહાસમાં બીજી કઈ વ્યક્તિના જીવનમાં જોવા મળતી .
Page #137
--------------------------------------------------------------------------
________________
જન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૧.
'
નથી. એટલા માટે એમને દીર્ઘ તપસ્વી ” તરીકે ઓળખાવવામાં આવે છે.
જૈન માન્યતા પ્રમાણે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં વધુમાં વધુ ઉપવાસ એક વર્ષના થતા. ત્યારે તે પ્રકારનુ” શરીરબળ રહેતું. ખીજા તીર્થંકરથી તે તેવીસમા તીર્થંકર સુધીના સમયમાં વધુમાં વધુ ઉપવાસ આઠ મહિનાના થતા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમયમાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ થતા. ભગવાન મહાવીરે વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ કર્યા હતા.
શરીરના પેષણ માટે આહારની જરૂર છે. એક ટક ખાવાનું ન મળતાં માણસને નખળાઈ વરતાય છે. એક દિવસ ખાવાનું ન મળતાં માણસ ઢીલા થઈ જાય છે; માથુ દુખે છે; ઉષકા અને ઊલટી શરૂ થાય છે; ચક્કર આવવા લાગે છે. આઠ-દસ દિવસ ખાવાનું ન મળતાં માણસ બેભાન થઈ જાય છે; મૃત્યુ પણ પામે છે. સા ગ એક મહિના સુધી ખારાક ન લેનાર માણસ માટે જીવવાની શકયતા ઘણી ઓછી રહે છે.
ભગવાન બુદ્ધે નિગ્રંથ ભગવાન મહાવીરની ઘેાર તપશ્ચર્યાની વાત સાંભળી હતી. એથી તેમણે પણ તપશ્ચર્યાના મા` લીધે અને ઘેર તપશ્ચર્યા શરૂ કરી હતી. એથી એમનુ શરીર એકદમ અત્યંત કુશ ખની ગયું હતું. બૌદ્ધ ગ્રંથામાં વર્ણન છે તે પ્રમાણે એમનું શરીર સુકાઈ ને એવુ થઈ ગયુ` હતુ` કે તેએ ચાલતા ત્યારે હાડકાંના
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જિનતરવું,
ખડખડ અવાજ આવત: પેટની ચામડી પીઠની ચામડીની લગેલગ થઈ ગઈ હતી; હાથપગ દેરડી જેવા થઈ ગયા હતા; આંખે ઊંડી ઊતરી ગઈ હતી અને બાકોરા જેવી લાગતી હતી. શરીરની નસે બહાર નીકળીને લબડતી હતી. આવી ઘેર તપશ્ચર્યાને કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતા.
એક વખત એવી રીતે બેભાન બની એક વૃક્ષ નીચે તેઓ પડ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ગાયિકાના એક વૃદે નજીકમાં આરામ માટે મુકામ કર્યો. તે સમયે પિતાની વીણાને સજજ કરવા માટે મુખ્ય ગાયિકાએ બીજીને સૂચના આપી કે “એના તાર વધારે પડતા ખેંચીને મજબૂત ન કરતી, નહિ તે તાર તૂટી જશે અને ઢીલા પણ ન રાખતી, નહિ તે સંગીતની મધુરતા જન્મશે નહિ; તાર મધ્યમસર રાખજે.” તે સમયે જાગ્રત થતાં ભગવાન બુદ્ધ આ શબ્દો સાંભળ્યા અને તરત એમને થયું કે તપશ્ચર્યાની બાબતમાં પણ પિતે મધ્યમ માર્ગ અપનાવ જોઈએ જેથી બેભાન થઈ ન જવાય. પછી તે સાધનાની પ્રત્યેક બાબતમાં એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો.
હું એમ માનું છું કે ભગવાન બુદ્ધ જે ભગવાને મહાવીરને મળ્યા હતા તે તપશ્ચર્યા માટે કદાચ જુદે જ અભિગમ એમણે અપનાવ્યા હતા. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને ઇન્દ્રિય ઉપરના સંયમ અને મનની નિર્મળતા માટે સ્વીકારી, પરંતુ ભગવાન મહાવીરે તદુપરાંત કર્મની નિજા માટે
Page #139
--------------------------------------------------------------------------
________________
.
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૩
પણ તપશ્ચર્યા સ્વીકારી છે એ એક મહત્ત્વની વાત ભૂલવી ન જોઈ એ.
દુનિયાના બધા ધર્મોમાં બાહ્ય તપ ઉપર ભાર મૂકવામાં આવ્યા છે અને ત્યાં તેના હેતુ આરેાગ્ય, દેહની શુદ્ધિ, ઇન્દ્રિયા ઉપર સયમ અને ચિત્તની નિર્માળતાને છે. ગીતાના સત્તરમા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક તપના સાત્ત્વિક, રાજસ અને તામસ એવા પ્રકારો મતાવવામાં આવ્યા છે.
તપથી દેહશુદ્ધિ થાય છે એ નિર્વિવાદ વાત છે. ઑપરેશન કરવુ હાય તે ડૅકટરે પણ આગલી સાંજથી ખાવાની અને આપરેશન પછી માર કે ચાવીસ કલાક પાણી પીવાની પણ મનાઈ કરે છે, એકાસણું, આયંખિલ કે ઉપવાસથી કજિયાત, અર્જીણ વગેરે રાગેા દૂર થાય છે, એમ વૈદે કહે છે. અમુક સમય સુધી સ્વેચ્છાએ આહાર ન લેતાં ઇન્દ્રિયે શાંત પડે છે, અને અનુક્રમે ચિત્ત પણ શાંત થાય છે. ચિત્તમાં સદ્દવિચારા કુરે છે. માણસ પ્રસન્નતા અનુભવે છે. ગીતા કહે છે
:
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । આહારના ત્યાગ કરનાર વ્યક્તિની ઇન્દ્રિયેાના વિષચે નિવૃત્ત થઈ જાય છે.
તપના આ મહિમા તેા છે જ, પરંતુ જૈન ધર્મ વિશેષ એમ માને છે કે તપ વડે ક્રમની નિર્જરા થાય. છે. જ્યારે શુભ કે અશુભ કમ અધાય છે ત્યારે કાણુ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૪
- ... જિનતત્ત્વ વણાનાં પુલ પરમાગુએ આત્માને ચોંટે છે અને એ કમ ઉદયમાં આવી જ્યારે ગવાય છે ત્યારે એ પુદગલ પરમાણુઓ ઊખડી જાય છે, નીકળી જાય છે, ખરી પડે છે, એટલે કે કમની નિર્જરા થાય છે.
આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાયના પ્રદેશને કાશ્મણ વગણના પુદ્ગલ પરમાણુઓ ચટવાની અને ખરી પડવાની આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી દેહમાં આવો એક પ્રકારની તપ્તતા ઉદ્દભવે છે જેથી કામણ વર્ગના કેટલાક પુદ્ગલ પરમાણુ ખરી પડે છે. આમ, તપથી કમની નિર્જરા થાય છે. તેમાં પણ સ્વેચ્છાએ ભાવેલાસપૂર્વક તપ કરીને શરીરને કષ્ટ આપ્યું હોય તે કર્મની નિર્જરા વિશેષ થાય છે. એમાં માત્ર આ જન્મના જ નહિ, પણ જન્મજન્માક્તરનાં કર્મોની નિજ રા થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : મવડી સંનિ વન્ન તવા નિડર 1 ( કરડે ભવનાં સંચિત થયેલાં કર્મો તપથી નિર્જરિત થાય છે.) આવશ્યકની ટીકામાં કહ્યું છે : તાવથતિ વણા કર્મ કૃતિ તા : (આઠ પ્રકારનાં કર્મોને જે તપાવે છે તેનું નામ તપ છે ) ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : તળ વેણા (તપથી વ્યવદાન અર્થાત્ કર્મોની શુદ્ધિ થાય છે. ) તપથી કર્મની નિર્જરા : દ્વારા અશુભ લેશ્યાઓનો પરિહાર થાય છે અને સમ્યફદર્શન નિર્મળ થાય છે.
આમ જૈન દર્શનમાં તપશ્ચર્યા ઉપર ઘણે ભાર, મૂકવામાં આવ્યો છે. જેમ અહિંસાની બાબતમાં તેમ
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
૧૨૫
તપશ્ચર્યાની ખાખતમાં પણ જૈન ધર્મ અન્ય ધર્મોની અપેક્ષાએ અતિમ ક્રેડિટની વાત કરે છે. એટલે જ જેટલી ઉગ્ર તપશ્ચર્યા જૈન લેાકેામાં જોવા મળે છે, એટલી દુનિયાના બીજા કોઈ ધર્મના લેાકેામાં જોવા મળતી નથી. મુસલમાના રમઝાનના દ્વિવસે। દરમિયાન એક મહિના સુધી રાજ રાજા કરે ત્યારે સૂ ચૌદયથી સૂર્યાસ્ત સુધી પાણીનું ટીપુ" પણ મેઢામાં નાખતા નથી. પરંતુ રાત્રે તેઓ ખાઈ શકે છે. તેમની આ તપશ્ચર્યા જૈનોના ઉપવાસની સરખામણીમાં હળવી તપશ્ચર્યા છે
છ પ્રકારની ખાદ્ઘ તપશ્ચર્યામાં આત્માના અનાહરી પદ્મના અનુભવ કરાવનાર અનશન( ઉપવાસ ) ને શ્રેષ્ઠ ગણી છે. દિવસમાં એક ટંક રસહીન લુખ્ખા આહાર. લેવા તે આયખિલ નામનું તપ છે. સંયમપાલન માટે તે ઘણું મહત્ત્વનું તપ ગણાય છે. ઉણાદરીમાં પેટ ઊણું— અધૂરું રાખીને ખાવાનું વ્રત હોય છે. વૃત્તિસ'ક્ષેપમાં નિશ્ચિત કરેલી વાનગીઓ જ ખાવાની હાય છે. કની. નિર્જરા સાથે, આ પ્રકારની ખાદ્ઘ તપશ્ચર્યા સાથે અહિંસાની ભાવના સંકળાયેલી છે, કારણ કે, ન ખાવાથી કે મેથ્યુ ખાવાથી એટલી એછી જીવહિંસા થાય છે. ગાંધીજી હમેશાં પાંચ જ વાનગી જમવામાં લેતા. એક વખત કોઈ કે એમને પૂછ્યુ. કે પાંચ વાનગી જ ખાવાથી. શે! લાભ ? ગાંધીજીએ કહ્યું, ‘આપણી જમવાની પાંચ. વાનગી નિશ્ચિત થઈ જાય અને આપણે હવે છઠ્ઠી વાનગી. ખાવામાં લેવાના નથી જ એવા આપણા નિયમ હાય તે
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જિનતત્ત્વ
તેથી બાકીના બધા જીવોને આપણા તરફથી અભયદાન મળે છે. ગાંધીજીના આ ઉત્તરમાં જેનોની અહિંસાની ભાવના બરાબર વ્યક્ત થઈ છે, કારણ કે અન્નમાં પણ જીવ છે અને એ બધા જીવોની હિંસા ઓછામાં ઓછી થાય એ અહિંસાની ભાવના છે. ઉપવાસમાં આ ભાવના સૌથી વધુ પિષાય છે. વાઘ આપણને ખાઈ જવા માટે ધસી આવે અને એના મુખમાંથી આપણે બચી જઈએ તે આપણને કેટલો બધો આનંદ થાય ! વાઘ પાંજરામાં પુરાયેલો હોય તે આપણે કેટલી નિર્ભયતાથી આનંદપૂર્વક આમતેમ ફરી શકીએ છીએ! એવી જ રીતે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને પાંજરામાં પૂરી દઈએ છીએ જેથી બીજા જીવને આપણું તરફથી અભયદાન મળે છે. વનસ્પતિ, ફળફૂલ વગેરેમાં પણ જીવો છે એમ જે સમજે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે એમને માટે આ વાત છે. ભગવાને આ સૃષ્ટિમાં આપણા ખાવા માટે બધા જીવ ઉત્પન્ન કર્યા છે એમ માનવાવાળાને આ - -સૂક્ષ્મ વાત સહેલાઈથી નહિ સમજાય.
ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં પણ વિવિધ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી હોય છે. ખાવું હોય અને છતાં ખાવાનું ન મળે અને ઉપવાસ થાય એ એક સ્થિતિ છે.. અને ખાવાનું મળતું હોય અને છતાં સ્વેચ્છાએ પ્રેમભાવથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી, તપ કરવાની ભાવનાથી ખાવાનું ન ખાવું એ બીજી સ્થિતિ છે. બંને સ્થિતિમાં દેહને કષ્ટ પડે છે, પરંતુ એમાં એ કષ્ટ તીવ્ર લાગે છે, બીજામાં એ એટલું '
Page #143
--------------------------------------------------------------------------
________________
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
* ૧૨૭ તીવ્ર લાગતું નથી. પિતે ભૂખ્યા રહી પિતાના બાળકને ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કઈ ખાસ લાગશે નહિ, બલકે એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવલાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થ જોઈએ.
તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર * વિજય; તપ એટલે તૃષ્ણા ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર કેમે કેમ અભ્યાસથી માસમણ સુધી પહોંચી શકે છે. કઈ કઈ સ્થળે મા ખમણે કરેલાં માણસને હરતાંફરતાં
અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે " આ વાતની સાચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે :
बलं थामं च पहाए सद्धामारोग्गमप्पणा । __ खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए ।
(દરેકે પિતાની શક્તિ, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજીવિચારીને પિતાના આત્માને તપમાં જેડ જોઈએ.)
" ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પિતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જિનતત્ત્વ ઉપવાસ વગેરે પ્રકારની કઠોર તપશ્ચર્યા કરવાની નથી. હતી ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતા કે રોગિષ્ઠ સ્ત્રી-પુરુષને આવી તપશ્ચર્યા કરવાની સખ્ત, મનાઈ શાસ્ત્રકારોએ ફરમાવેલી છે. તપ ત્યાં સુધી જ કરવાનું હોય છે જ્યાં સુધી ઈન્દ્રિયે જાગ્રત હોય છે અને ચિત્ત સ્વસ્થ અને નિર્મળ હોય છે. ઉપાધ્યાય યાવિજયજીએ “જ્ઞાનસાર”માં તપના અષ્ટકમાં કહ્યું છે :
तदेव हि तपः कार्य दुर्व्यानं यत्र नो भवेत् । येन यागो न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥
(ચિત્તમાં દુર્ગાન ન આવી જાય, વેગોને હાનિ ન પહોચે અને ઇન્દ્રિ ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી જ તપ કરવું જોઈએ.)
આમ, જૈન ધર્મે તપશ્ચર્યામાં સરળ મધ્યમ માર્ગ ન સ્વીકારતાં ઉગ્ર તપશ્ચર્યા ઉપર ભાર મૂક્યો છે. પરંતુ તે મનના ભાવે ન બગડે અને ઇન્દ્રિયે અસ્વસ્થ ન બને ત્યાં સુધી. અલબત્ત, ઉગ્ર તપશ્ચર્યા કરનારે વિશેષ સાવધ. રહેવાની જરૂર છે. વધુ પડતું જ્ઞાન જે પચાવ્યું ન હોય તો જેમ અહંકાર જન્માવે છે, તેમ વધુ પડતું તપ જે આત્મસાત્ ન થાય તે કોધ જન્માવે છે. વધુ પડતા તપથી કયારેક જડતા અને યાંત્રિકતા આવે છે.
તપથી દેહ શુદ્ધ થવું જોઈએ અને આત્મા પવિત્ર બનવું જોઈએ. પરંતુ ભાવવિહીન યંત્રવત્ તપ કરનારમાં કેટલીક વાર ખાસ કંઈ પરિવર્તન દેખાતું નથી. એવું તપ
Page #145
--------------------------------------------------------------------------
________________
જૈન દષ્ટિએ તપશ્ચર્યા કુંળ આપે છે ખરું, પણ ઘણું ઓછું. ભગવાન મહાવીર સ્વામીના પૂર્વેના સમયમાં તામલી નામને તાપસ થઈ ગ. તે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરતે. મા ખમણના પારણે મા ખમણુ કરતે અને પારણામાં જે આહાર લેતે તે વારંવાર ધોઈને રસકસહીન બને પછી લે. આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા તે કરતે, પરંતુ તે ભાલ્લાસ વગર, યંત્રવત્, કેરો. એટલે તેને કેવળજ્ઞાન થયું નહિ. માત્ર દૈવગતિ મળી. ભાલ્લાસ સાથે એથી ઘણી ઓછી તપશ્ચર્યા એણે કરી હતી તે પણ એને કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. બલ તપશ્ચર્યા એટલે કે ભાવ વગર, અજ્ઞાનપૂર્વક કરેલી તપશ્ચર્યા મુક્તિ અપાવતી નથી. માટે જ કહ્યું છે : . . ... 7 શુ વાતવેગ મુનિ !
તો પછી પ્રશ્ન થશે કે શું તપશ્ચર્યા કરવી જ નહિ? માત્ર લાંઘણ કરતા હોય એવી તપશ્ચર્યાથી ફાયદો છે? એને જવાબ એ છે કે તપશ્ચર્યા બિલકુલ ન કરતા હોય અને ભોગવિલાસ તથા પ્રમાદમાં સમય વિતાવતા હોય તેના કરતાં લાંઘણ જેવી તપશ્ચર્યા પણ સારી. જેઓ આજે એવી તપશ્ચર્યા કરતા હશે તેઓ કાલે ભાવપૂર્વક કરશે. જે તપશ્ચર્યામાં કર્મની નિજર થવા કરતાં કમેનો બંધ વધારે થતો હોય, તેવી તપશ્ચર્યા ન કરવી જોઈએ.
સામાન્ય રીતે અજ્ઞાનપૂર્વક તપ કરનારાઓને વગ જેમ એટ હોય છે તેમ તપની અજ્ઞાનપૂર્વક ટીકા કર( જિ: ૮
Page #146
--------------------------------------------------------------------------
________________
દઉં સંયમની સહચરી ગોચરી
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશને વિચાર કરીએ. છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ–સાધ્વીઓની આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાને સહેલું નથીઆમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ. આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને પિતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચારતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે; દિગંબર સાધુઓને જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ . પ્રતીતિ થાય છે. )
દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં, હાથમાં. લઈને આહારપાણ કરી લેવો અને પછી બીજા દિવસ સુધી અન્નનો દાણે કે પાણીનું ટીપું મેઢામાં ન મૂકવું, સખત શિયાળો હોય કે ભર ઉનાળે હય, શરીર ઉપર
Page #147
--------------------------------------------------------------------------
________________
સચમની સહચરી ગોચરી
૧૩૩
એક પણ વસ્ત્ર ધોરણ ન કરવું–એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શકય છે.
અઢી હજાર વર્ષથી જૈન સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનો ઘણાં કારણોમાંનું એક કારણ તે તેઓની ગેચરી અને પાદવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત વિહાર કરતાં રહેવાને કારણે તથા રોજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરમાંથી
ડે થોડે આહાર વહેરી લાવવાને લીધે જૈન સાધુસાધ્વીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તો ઓછાં રહે છે અને તેથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે.
ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તે ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એ વિવિધ પ્રકારને આહાર, ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે મળે, પરંતુ એવા રાજભવને ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યસ્ત સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લખે-સુક્કો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમને આત્મભાવ કેટલો ઊંચે હશે તેની પ્રતીતિ થાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૦
- જિનતત્ત્વ નારે વર્ગ પણ મેટો હોય છે. ખાધેપીધે સુખી હોય અને એને લીધે તપ કરવાની જેમને બિલકુલ રુચિ થતી ન હોય તથા તપને જરા પણ મહાવરો ન હોય તેવા લેકો બાલતપ કરનારા છેડા લેકેને છેટે દાખલ આગળ ધરી તપ કરનારા લોકોને માટે ટીકા કરવા મંડી જતા હોય છે. એમની ટીકા કેટલીક વાર અસંપ્રજ્ઞાતપણે એમની અશક્તિમાંથી પ્રગટ થતી હોય છે. જેમણે શેડી પણ ભાવપૂર્વક તપશ્ચર્યા કરી છે એવી વ્યક્તિ સામાન્ય રીતે તપશ્ચર્યાની વિરોધી હોતી નથી.
અલબત્ત, બાહ્ય તપ કરતાં આત્યંતર તપ ચડિયાતું છે, એ નિઃસંશય છે. પરંતુ એથી બાહ્ય તપને નિષેધ . કરવામાં નથી આવ્યો. ખુદ ભગવાન મહાવીરે બાહા અને આત્યંતર એમ બંને પ્રકારની તપશ્ચર્યા કરી છે. બધા જ રે તીર્થકરેના જીવનમાં બાહ્ય તપશ્ચર્યા પણ જોવા મળશે. દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ વખતે બાહ્ય તપ અચૂક હેય છે. સંસારમાં બધા જીવો એક્સરખી રુચિ, કક્ષા અને શક્તિવાળા નથી હોતા. એટલે જ બાહા અને આત્યંતર બંને પ્રકારના તપમાં પેટાપ્રકારો બતાવાયા છે, અને દરેકે પોતાની રૂચિ, કક્ષા અને શક્તિ અનુસાર તપની પસંદગી કરવાની હોય છે, અને તેમાં પોતાના આત્માની શક્તિને ફરવાને ઉરચતમ તપશ્ચર્યા સુધી પહોંચવાનું હોય છે. , તપશ્ચર્યા વર્તમાન જીવનમાં માણસને માટે શ્રેયસ્કર નીવડે છે અને આત્મા માટે મોક્ષપથગામિની બની શકે
Page #149
--------------------------------------------------------------------------
________________
જૈન દષ્ટિએ તપશ્ચર્યા
૧૩૧ છે. એટલા માટે જ જૈન ધર્મ તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, નવ. પદમાં સ્થાન આપ્યું છે અને વીસ સ્થાનકમાં સ્થાન આપ્યું છે. -
Page #150
--------------------------------------------------------------------------
________________
- Ed સંયમની સહચરી ગોચરી
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશનો વિચાર કરીએ. છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘની. સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ–સાવીઓના આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાને સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ. આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને. પિતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચરતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે; દિગંબર સાધુઓને જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે.
દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં, હાથમાં. લઈને આહારપાણી કરી લેવા અને પછી બીજા દિવસ. સુધી અન્નનો દાણે કે પાણીનું ટીપું મેઢામાં ન મૂકવું, - સખત શિયાળે હોય કે ભર ઉનાળે હય, શરીર ઉપર
Page #151
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
૧૩૩
એક પણ વસ્ત્ર ધારણ ન કરવું—એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને
આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું આ તપસ્વી જીવન શક્ય છે.
અઢી હજાર વર્ષથી જૈન સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનો ઘણાં કારણમાંનું એક કારણ તે તેઓની ગેચરી અને પાદવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત વિહાર કરતાં રહેવાને કારણે તથા રેજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરમાંથી
ડે છેડે આહાર વહેરી લાવવાને લીધે જૈન સાધુસાવીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તી ઓછાં રહે છે અને તેથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે.
' ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તે ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એવો વિવિધ પ્રકારને આહાર, ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે. મળે, પરંતુ એવા રાજવૈભવને ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યસ્ત સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લુખ-સુક્કો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમને આત્મભાવ કેટલો ઊંચો હશે તેની પ્રતીતિ થાય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જિનત
ભગવાન મહાવીરે લગભગ સાડા બાર વર્ષ આવું કઠિન તપસ્વી જીવન વિતાવ્યું. સંનિષ્ઠ બ્રહ્મચર્યમય સંયમી જીવન જીવવા માટે આહારની જરૂર ઘણી ઓછી રહે છે. એ ભગવાન મહાવીરે પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું. લગભગ સાડા બાર વર્ષના તપશ્ચર્યામય જીવનમાં એમણે કુલ જેટલા ટક આહાર કર્યો અને જે સરવાળે કરીએ. તો લગભગ એક વર્ષ જેટલો સમય થાય. એટલે કે જુદા. જુદા દિવસે મળીને આશરે ૧૧ વર્ષ જેટલો સમય એમણે આહાર વગર ચલાવ્યે એમ કહી શકાય. આ અત્યંત. વિરલ કહી શકાય એવી સિદ્ધિ છે.
માણસને સૌથી મટે ઉદ્યમ ઉદરભરણને કાજે હોય છે. ઉદરપોષણ અટકે તો જીવન અટકે. એટલે જ ઉદર-- પિષણ અથે કરાતી કમાણી માટે “આજીવિકા શબ્દ. વપરાય છે. કેટલાક એમ એને છે કે માણસને જે પેટ. ન હોત તો આ સંસારમાં ઘણી શાંતિ હતી, કારણ કે પેટ માટે માણસને ધાંધલ-ધમાલ કે ઢસરડા કરવા પડે છે. તે કરવા ન પડત. બીજા કેટલાક એમ માને છે કે માણસને જે પેટ ન હોત તો કદાચ સંસારમાં બહુ કલેશ, કંકાસ, કલહ અને અશાંતિ હોત, કદાચ યુદ્ધો પણ વધુ થતાં. હત, કારણ કે પેટ માટેના ઉદ્યમમાંથી નવ પડેલ નિચિંત માણસ ખોટી દિશામાં પોતાની બધી શક્તિ. વાપરતો થયે હોત. મનુષ્યને પિટ છે માટે જ તે આટલા. બધા રેકાયેલું રહે છે. એટલે જ સંસારમાં ઠીક ઠીકશાંતિ છે. વસ્તુતઃ પિતાને પેટ છે અને છતાં પેટ નથી.
Page #153
--------------------------------------------------------------------------
________________
સયમની સહચરી ગોચરી
૧૩૫ એમ સમજીને આહારનો જે વ્યવહાર કરે છે તેવા સંયમી માણસે સાચી શાંતિ અનુભવી શકે છે, તેઓ જ આસપાસ સાચી શાંતિ પ્રસરાવી શકે છે.'
" આજીવિકા માટે શું બધાંએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જે થોડાં માણસે વધુ ઉદ્યમ કરે તે બીજા
ડાં માણસેને ઘણી રાહત રહે. બાળકો, વૃદ્ધો, અશક્ત, અને માંદાઓ, કેટલેક અંશે સ્ત્રીઓ પણ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. કુટુંબના અન્ય સભ્યો પ્રેમ કે ફરજરૂપે તેમની દેખભાળ રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશક્તિ અન્ય કામ કરે છે.
- જે વ્યક્તિ પ્રત્યે આપણે આદર કે પૂજ્યભાવ હોય તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુસંતના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ સહર્ષ ઉપાડી લે છે. જે પવિત્ર આત્મા પરહિતાર્થે જીવન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુસંતે મફતનું ખાઈને, સમાજના “પેરેસાઈટ” બનીને જીવે છે એવી ટીકા કઈ કરતું નથી. સાધુ-સંન્યાસીઓના સમુદાયમાં કઈ
ટા માણસે ભરાઈ બેઠા હોય તો તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી સમગ્ર સમુદાયને વાવી શકાય નહિ.
સાધુઓ, સંન્યાસીઓ, બાવાઓ, ફકીરે, વિદ્યાથીએ, લેકસેવક, અતિથિઓ, યાત્રાળુઓ, અપગે, નિધન
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જિનતત્ત્વ માણસે વગેરેને ખાવાપીવાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી અન્નક્ષેત્રો, દાનશાળાઓ, સદાવ્રત, ભોજનશાળાઓ વગેરેની વ્યવસ્થા વખતોવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી હર્ષપૂર્વક ઉઠાવતે રહ્યો છે.
આ બધાંમાં સાધુ-સંન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂર્વક ભેજન આપતો રહ્યો છે. બીજી બાજુ સાધુ- - સંન્યાસીઓ પણ કેાઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર બહુ બાજો ન પડે એ રીતે જુદા જુદા ઘરેથી ભિક્ષાન ગ્રહણ કરતા રહે છે. “માધુકરી”, “ભિક્ષાચરી ”, “ગોચરી” જેવા શબ્દો આ પ્રથા માટે વપરાય છે. કોઈ અન્નક્ષેત્ર કે સદીવતમાં જઈ જમી લેવું, રોજ જુદા જુદા ઘરે જઈ ભજન કરી લેવું, જુદા જુદા ઘરેથી અનાજ, લેટ વગેરે માંગી લાવી પિતાને માટે રાંધી લેવું કે જુદા જુદા ઘરેથી ડે થોડે આહાર મેળવી લાવ–એવી પિતપોતાના ધર્મ કે સંપ્રદાય અનુસાર પરંપરા ભારતમાં ચાલી આવે છે. આ બધી પરંપરાઓમાં ભગવાન મહાવીરે પોતાના વર્ષોના સ્વાનુભવના આધારે જૈન સાધુઓ માટે “ગોચરી ની દેષરહિત પરંપરાની જે હિમાયત કરી તે ઘણી કડક અને વિશિષ્ટ કોટિની છે.
જૈન સાધુઓ કેઈના ઘરે જઈને ભેજન લેતા નથી કે સંઘના કોઈ રડે જઈ જમવા બેસતા નથી. પરંતુ પ્રત્યેક ટંકે જુદા જુદા ઘરે જઈ આધાર વહેરી લાવી,
Page #155
--------------------------------------------------------------------------
________________
સમની સહચરી ગોચરી , ૧૩૭ પિતાના સ્થાનમાં આવી, કેઈ ગૃહસ્થ ન દેખે તેવી રીતે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને ? ગોચરી” કહેવામાં આવે છે, કારણ કે ગાય જેમ એક જ જગ્યાએથી મૂળ સુધીનું બધું ઘાસ ન ખાતાં જુદી -જુદી જગ્યાએથી ઉપરઉપરથી થોડું થોડું ઘાસ ખાય છે, તેવી રીતે સાધુએ કોઈને પણ બા ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું લાવીને પોતાને આહાર કરી લે છે. , “ગેચરી”ની જેમ “માધુકરી” શબ્દ પણ વપરાય છે. દશવૈકાલિકસૂ ત્રમાં લખ્યું છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર કે પીડા કર્યા વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણ કષ્ટ ન પડે તે રીતે આહાર ગ્રહણ કરે જોઈએ. આ પ્રકારની સાધુની ચર્યાને “એષણાસમિતિ” કહેવામાં આવે છે. જુએ : "
जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ सो य पीणेइ अप्पयं ॥ एमेए समणा मुत्ता जे लोए संति साहुणो । विहंगमा व . पुप्फेसु दाणभत्तेसणेरया ॥ - એષણાસમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે ? કુત, કારિત અને સમર્થન રહિત તથા પ્રાસુક, પ્રશસ્ત અને બીજી દ્વારા અપાયેલ આહાર સાધુએ સમભાવપૂર્વક ગ્રહણ કરવું એ એષણાસમિતિ છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ.
સાધુએ અપ્રાક્રુક (સચિત્ત ), કીત ( પેાતાના માટે ખરીદાયેલા ), ઔદેશિક (પેાતાના માટે ખાસ બનાવાચેલા ) અને આહત ( સાધુ માટે સામેથી લવાયેલા ) આહાર ગ્રહણ ન કરવા જોઈએ. ભૂ લથી ગ્રહણ થઈ ગર્ચા હાય તા તેને ઉપચેગ ન કરવા જોઈએ. ભૂલથી ઉપયાગ થઈ ગયા હૈાય તે તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવુ જોઈ એ.
૧૩૮
નિ:સ્વાર્થ બુદ્ધિથી, કાઈ પણ પ્રકારના લાભ કે લાલચના પ્રત્યેાજન વગર ભિક્ષા વગેરેનુ દાન જે આપે. છે તેને ‘ મુધાદાયી' કહેવામાં આવે છે. તેવી જ રીતે કાઈ પણ પ્રકારના લેાલ કે લાલચના પ્રત્યેાજન વગર માત્ર. પેાતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન ગ્રહણ કરે છે. તેને મુધાજીવી’ કહેવામાં આવે છે. સાચા ‘સુધાદાયી અને સાચા · મુધાજીવી' અને દુભ મનાય છે. એવા દુર્લભ જીવા જલદી સુગતિ પામે છે. કહ્યુ છે :
6
दुलहा उ मुहादाई, मुहाजीवी विदुलहा | मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोगई ||
સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણા સૂક્ષ્મ વિચાર કરવા જોઈ એ. આહાર બનાવ-વાની પૂર્વતૈયારીરૂપે હિ'સાદિ જે દ્વેષ થાય તેને ‘ઉગમ દીપ કહે છે. આહાર મનાવતી વખતે થતા દાષને ‘ ઉત્પન્ન દોષ’ કહેવામાં આવે છે, અને ભાજન કરતી. વખતે જે દાષા થવાના સાવ હાય તેને અશન ટ્રાય ...
"
Page #157
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
૧૩૯ કહેવામાં આવે છે. જે આહારની બાબતમાં ઉદ્યમ, ઉત્પાદન અને અશનના પ્રકારના સ્થૂળ-સૂમ હિંસાદિ. બહુ દેષ રહેલા હોય તેવો આહાર સાધુએ ગૃહસ્થના ઘરેથી ગ્રહણ ન કરવું જોઈએ. અભક્ષ્ય કે અગ્રાહ્ય. ખાદ્ય પદાર્થોની સવિસ્તર યાદી શાસ્ત્રગ્રંથમાં આપવામાં આવી છે.
જૈન સાધુઓએ શક્ય હોય ત્યાં સુધી દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેવો જોઈએ. બીજી વાર આહાર લેવાની જરૂર પડે તો તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. તેઓએ બેતાલીસ પ્રકારના (અન્ય મતા-- * નુસાર સુડતાલીસ પ્રકારના) દેષથી રહિત એવો આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેવાના હોય છે, સ્વાદેન્દ્રિયને સતેષવા, કે દેહને બળવાન, હૃષ્ટપુષ્ટ બનાવવા. માટે નહિ. શરીર કે મનમાં વિકારે જમાવે એ આહાર (વિગઈ) વન્ય ગણાય છે. એથી જ તેઓ. બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે અને સ્વાધ્યાય, ધ્યાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં ચિત્ત સારી રીતે પાવી શકે છે. મિતાહારી, કૃશકાય સાધુ ધાર્મિક સંપ્રદાયની શોભારૂપ મનાય છે.
જૈન સાધુઓએ પિતાના આહારને માટે ગોચરી. વહારવા એવી રીતે જવું જોઈએ કે જેથી ગૃહસ્થને તેમના પ્રત્યે અનાદરને ભાવ થાય નહિ, પિતાના કે અન્ય ધર્મના બીજા સાધુઓ કે ભિક્ષુકને ઠેષ કે ઈર્ષ્યા.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જિનતત્વ થાય નહિ તથા પિતાના સંયમપૂ ર્ણ વ્યવહારને ગેચરી માટેના આવાગમનના કારણે દેષ લાગે નહિ. ગૃહસ્થના ઘરે એમનું ભજન પતી ગયા પછી જે સાધુ આહાર લેવા જાય તે વધેલા આહારમાંથી ગેચરી વહેરાવતાં ગૃહસ્થને સંકેચ થાય નહિ; એમને માથે બે પડે નહિ; એમનું મન પ્રસન અને આદરયુક્ત રહે. જ્યાં જમણવાર (સંખડી) હોય ત્યાં સાધુએ ગોચરી વહેરવા ન જવું જોઈએ, કારણ કે ત્યાંને આહાર ભારે સ્વાદિષ્ટ અને રસેન્દ્રિયને સતેજ કરે તેવો, મનમાં વિકારે જન્માવે તેવો હોય છે. વળી ત્યાં ગિરદી, પડાપડી કે ધસારો બહુ હોવાના કારણે સાધુ પ્રત્યે આદરભાવ સચવાય નંહિ. સાધુએ ગર્ભવતી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ગેચરી ન વહેરવી જોઈએ. સાધુઓએ જે ઘરમાં પુરુષ વર્ગ હાજર હોય નહિ અને યુવતી કે યુવતીઓ હોય તેવા ઘરે એકલા વારંવાર જવું નહિ. અને જવું પડ્યું હોય તે નીચી દષ્ટિ રાખી ગેચરી વહોરી લેવી જોઈએ. ગોચરીને નિમિત્ત મહિલાવર્ગ સાથે વાત-વ્યવહાર -ન વધે એ પ્રત્યે સાધુઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ગોચરી તેમના સંયમિત જીવનને પોષનારી, શોભાવનારી -બનવી જોઈએ, તેમને પ્રમાદી કે પતિત કરનારી નહિ. એટલા માટે સાધુઓએ રોજ જુદી જુદી દિશામાં જુદા જદા ઘરે ગોચરી વહોરવા જવું જોઈએ. જેથી અમુક જ ઘર કે ભક્ત પ્રત્યે અનુરાગ જમે નહિ. “પંચાશક -ગ્રંથમાં “પિડવિધાન” વિશે કહ્યું છે કે જે સાધુ દોષ
Page #159
--------------------------------------------------------------------------
________________
સંયમની સહચરી ગોચરી
૧૪. રહિત ભાત પાણી ગ્રહણ કરીને સંયમને રાશિ એકત્ર કરે છે તે સાધુ ભવવિરહુ(સંસારને વિદ–મેક્ષ)ને. શીધ્રપણે પ્રાપ્ત કરે છે. તે સંથાએ સો વવરહું રતિ :
સાધુએ ભિક્ષા માગવા ક્યારે જવું અને ક્યારે ન. જવું, કયાં કયાં જવું અને ક્યાં ક્યાં ન જવું, કેવી રીતે જવું અને કેવી રીતે ન જવું, કે આહાર ગ્રહણ કરે અને કે ગ્રહણ ન કરે, ભિક્ષાન્ન તરીકે પિતાને અપાત આહાર જોઈ ને મનમાં કેવા કેવા ભાવો ન. આણવા, કેવા કેવા માયાચાર ન કરવા – ઈત્યાદિને લગતી. વિગતવાર છણાવટ આચારાંગસૂત્ર”ના બીજા ખંડમાં કલ્પસૂત્ર”માં તથા “પંચાશક આદિ અન્ય ગ્રંથમાં.. કરવામાં આવી છે. સાધુઓએ સાત પ્રકારની પિંડેષણ અને સાત પ્રકારની પારૈષણાનું પાલન યથાશક્તિ કરવા, ઉપર પણ બહુ ભાર મૂકવામાં આવ્યું છે. . પિતાનું સંચમી જીવન આત્મસાધનાથે ટકાવી રાખવા માટે જ આહારની જરૂર હોવાથી પારકા ઘેરથી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુના મનમાં દીનતાને કે લાચારીનો ભાવ કયારેય આવા ન જોઈએ. પિતાને રોગ્ય (સૂઝતેકલ્પનીય) આહાર ન મળે તે સાધુએ શોક કે ખેદ ન કર જોઈએ. ક્યારેક ભૂખ્યા રહેવાનો વખત આવી પડે તો તે સુધાને, પરીષહ સમજીને કમનિજકરાનું નિમિત્ત સમજીને સમભાવપૂર્વક સહન કરી લેવી જોઈએ. સારે આહાર મળતાં સાધુએ હષિત ને
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૨
- જિનતત્વ થવું જોઈએ કે મળેલા વિવિધ પ્રકારના આહાર વિશે બીજા સાધુઓ પાસે પ્રશંસા, છણાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ.
જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કેઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુએ આહાર તે નહિ જ પરંતુ પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા. -વિહારી લાવે છે તે પણ આખા દિવસની સામટી વહારતાનથી. એક ટંકનું વધેલું ભેજન બીજા ટંક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલકે પિતાની જરૂરિયાત કરતાં હમેશાં થોડું ઓછું જ વહેરી લાવે છે, જેથી અન્ન ફેંકી દેવાને દેષ ન લાગે. ગોચરી વહેરતી વખતે પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ્ય (સૂઝતે) આહાર મેળવવા માટે ઘણું જ કાળજી રાખવી પડે છે. “આચારાંગસૂત્ર', કલ્પસૂત્ર અને બીજા ગ્રંથોમાં ગોચરીના ઘણા બધા કડક નિયમે દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત કેટલાક નિયમે વર્તમાન સમયમાં કેટલાક સાધુઓ બરાબર પાળતા
ન હોય તે તે જુદી વાત છે, પરંતુ એકંદરે ગોચરીની " પ્રથા અખંડિત જળવાઈ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ-સાધ્વીઓનું ત્યાગમય જીવન હમેશાં આદરને પાત્ર રહ્યું છે. એટલા માટે હજારો જૈન સાધુ-સાધ્વીઓના નિર્વાહની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક ઉઠાવત રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થને
Page #161
--------------------------------------------------------------------------
________________
સયમની સહચરી ગોચરી
૧૪૩ સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખાવવામાં આવે છે. માટે જ સાધુ-સાધ્વી પિતાને આંગણે ગોચરી વહોરવા આવે એને શ્રદ્ધાળુ જેનો પોતાનું પરમ સદ્દભાગ્ય સમજે છે. ' સાધુ-સાદવીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીને આટલો બધે મહિમા છે !
Page #162
--------------------------------------------------------------------------
________________
દ વર્ધમાન તપની ઓળી
તપશ્ચર્યાને મહિમા જેટલે જૈન ધર્મમાં બતાવવામાં આવ્યો છે તેટલે દુનિયાની બીજા કોઈ ધર્મમાં જોવા મળશે નહિ. ભગવાન બુદ્ધ તપશ્ચર્યાના માગે ગયા; પરંતુ એ માગ એમને ઘણે આકરા લાગે એટલે પાછા ફર્યા અને મધ્યમ માગને ઉપદેશ આપે. એમની પહેલાં ભગવાન મહાવીરે તપશ્ચર્યાને માર્ગ અપનાવ્યો, અને એ માગે તેઓ ચરમ. સીમા સુધી પહોંચ્યા. એટલા માટે ભગવાન મહાવીરને આપણે “દીઘ તપસ્વી” તરીકે ઓળખાવીએ છીએ. કવિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે એટલા માટે “સકલાર્હત્ સ્તોત્રમાં ભગવાન મહાવીર વિશે કહ્યું છે : વીરસ્ય ઘોર તપઃ |
માણસનું મન અત્યંત ચંચલ છે. ચંચલ મન શરીરને પણ ચંચલ બનાવે છે. આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયો દ્વારા થતા વધુ પડતા ઉપભેગથી કેવા અનર્થો થાય છે એ સૌના અનુભવની વાત છે. ઊઠતાં, બેસતાં, ખાતાં, કે વાત કરતાં માણસ જે મર્યાદા સાચવે નહિ તે તેનાં માઠાં પરિણામ ભેગવવાને તેને વખત આવે છે. એવે વખત ન આવે એટલા માટે તે વિશે સમજવાની " જરૂર છે, એટલે કે આરોગ્ય અને સામાજિક વ્યવહાર માટે પણ ઈન્દ્રિયોને સંયમમાં રાખતાં આપણે શીખવું જોઈએ. ઈન્દ્રિયોને સંયમમાં રાખવાની ક્રિયા તે તપશ્ચર્યા. બધી
Page #163
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન તપની ઓળી
૧૪૫ ઈન્દ્રિયે એક દિવસમાં કાબૂમાં આવી જતી નથી. એ
માટે સતત અભ્યાસની જરૂર પડે છે. એ અભ્યાસ - એટલે પણ તપશ્ચર્યા. ' * જેમ ઈન્દ્રિયને તેમ ચિત્તને પણ સંયમમાં રાખ
વાની જરૂર છે. કેટલાય વિચારો આપણને સતાવ્યા કરે ' છે. આપણે પીછો છોડતા નથી. તેનું કારણ ચિત્ત ઉપર
આપણે સંયમ નથી એ છે. જેમ શરીરને તેમ ચિત્તને સંયમમાં રાખવાની ક્રિયા તે પણ તપશ્ચર્યા છે. . . બધાં જ માણસે એકસરખી તપશ્ચર્યા કરી શકતાં નથી. ઉંમર, શરીરની અવસ્થા, સમયની અનુકૂળતા, ઘરનું વાતાવરણ, વ્યવસાયની ચિંતા, ચિત્તની શક્તિ વગેરે પ્રમાણે દરેક માણસની તપશ્ચર્યા કરવાની શક્તિ જુદી જુદી હોય છે. કેઈ ઉપવાસ કરી શકે, કેઈ એકાસણું કરી શકે; કેઈ આયંબિલ કરી શકે; કઈ એક જગ્યાએ બેસી ક્રિયાકાંડ કરી શકે, કેઈ સ્વાધ્યાય કરી શકે, કોઈ જપ કરી શકે, કઈ ધ્યાન ધરી શકે. કેઈક માણસે એક કરતાં વધારે પ્રકારની સંપશ્ચર્યા એક સાથે કરી શકે અને એમાં પણ શક્તિ વધતાં આગળ વધી શકે. ભગવાન મહાવીર ઉપવાસ કરતાં કરતાં છ મહિનાના ઉપવાસ સુધી પહોંચી શક્યા. તેઓ આંખનું મટકું માર્યા વિના, ખુલી આખે લાંબા સમય સુધી ધ્યાનમાં મગ્ન રહી શકતા. - જિ.-૧૦
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૬
- જિનતત્વ જૈન ધર્મમાં આરાધના કરવા માટે કોઈ પણ વ્યક્તિને અનાદર નથી કે કોઈ પણ વ્યક્તિની અપાત્રતા ગણું નથી. ગમે તે માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી આરાધના શરૂ કરી શકે છે. નવકારશીથી બે-ત્રણ મહિનાના ઉપવાસ સુધી માણસ પહોંચી શકે છે. જેનાથી ભૂ જગ્યા ન રહેવાતું હોય તે ખાવાની વાનગીઓ ઓછી કરી શકે છે. મનમાં તપશ્ચર્યા કરવાનો ભાવ અને ઉત્સાહ હોય તે તપશ્ચર્યાના અનેક રસ્તા છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના મુખ્ય આર પ્રકાર બતાવ્યા છે : અનશન વગેરે છે પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને પશ્ચાત્તાપ વગેરે છ પ્રકારની આત્યંતર, તપશ્ચર્યા.
કેઈકને પ્રશ્ન થાય છે કે ભગવાને દુનિયામાં ખાવાપીવાની આટલી બધી સગવડ આપી તે ખાઈપીને લહેર કરવાને બદલે હાથે કરીને શરીરને કે મનને કષ્ટ કેમ આપવું? જેઓ જૈન ધર્મના હાર્દને સમજતા નથી તેઓ આ પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. વસ્તુતઃ એક્ષપ્રાપ્તિ એ જે આપણું અંતિમ ધ્યેય હોય અને સંપૂર્ણ કર્મક્ષય વિના મોક્ષપ્રાપ્તિ નથી એ જે આપણને બરાબર સમજાઈ ગયું હોય અને શ્રદ્ધાપૂર્વક નજર સમક્ષ તે વાત જે સતત રહ્યા કરે તે આવો પ્રશ્ન થાય જ નહિ. ભગવાને ખાવાપીવાની આટલી બધી સગવડ કરી છે એ ભ્રામક * ખ્યાલ તેઓના મનમાં પછી નહિ રહે. ખાવું પડે છે એ જીવની લાચારી છે; અનાદિની પડેલી ટેવ છે. અનાહારીપણું
Page #165
--------------------------------------------------------------------------
________________
વધમાન તપની ઓળી
૧૪૭ એ જ આત્માને સારો સ્વભાવ છે. આહારથી કમ બંધાય છે. તપશ્ચર્યાથી કર્મનો ક્ષય થાય છે. વળી તપશ્ચર્યાથી ઈન્દ્રિ ઉપર સંયમ આવે છે અને સંયમથી નવાં કર્મ ઓછાં બંધાય છે; પરંતુ જીવની મેહદશાને કારણે મોક્ષપ્રાપ્તિનું અંતિમ ધ્યેય અને એ માટેના ઉપાયાની વિચારણા એની નજર સામેથી ખસી જાય છે. માટે જ ઈન્દ્રિયેના અલ્પજીવી સુખને એ સનાતન સુખ માનવા લાગે છે.'
બાહ્ય પ્રકારની તપશ્ચર્યામાં રસત્યાગ”ની તપશ્ચર્યા પણ ઘણી અગત્યની છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ; એટલે કે લૂખો આહાર, રસેન્દ્રિય ઉપર સંયમ મેળવ્યા વગર રસત્યાગ સહેલું નથી. આયંબિલ (આચાર્લી-આંબેલ) રસત્યાગના પ્રકારની તપશ્ચર્યા છે. આયંબિલ કરનારે દિવસમાં ફકત એક જ વાર, એક આસને બેસી ઘી-તેલ, ખાંડ, ગોળ ઈત્યાદિ રિનગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરને લૂખો આહાર લેવાનો હોય છે. આયંબિલ કરતાં ઉપવાસ કઠિન છે, કારણ કે ઉપવાસમાં બિલકુલ આહાર લેવાનો નથી, પરંતુ કેટલાંકને ઉપવાસ કરે સહેલે લાગે છે, પણ આયંબિલ એટલું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભજન કરવા માટે રસેન્દ્રિય ઉપર અસાધારણ સંયમની જરૂર છે.
સળંગ નવ દિવસ સુધી આયંબિલ કરવાની તપઅને આયંબિલની ઓળી (આવલી–એટલે હારમાળા;
Page #166
--------------------------------------------------------------------------
________________
•P+]
૧૪૮
નવ દિવસની હાર ) કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં અને આસે મહિનામાં એમ વર્ષમાં બે વાર આય ખિલની એળીના ઉત્સવ આવે છે. પમાં તે શ્રેષ્ઠ મનાય છે. વળી તે શાશ્ર્વત પર્વ મનાય છે. ઓળીનાં નવ દિવસને અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવ પદ્મ સાથે જોડવામાં આવે છે. અને રાજેરાજ એક એક પદ્મની આરાધના, નિશ્ચિત કરેલાં ખમાસણાં, લેગસ્સના કાઉસગ્ગ, એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.
આય મિલ કરવા સાથે જે જુદા જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે તેમાં એક ઘણી આકરી અને ધીરજની ભારે કસેટી કરનારી લાંખા સમયની માટી તપશ્ચર્યા તે વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ જેમ સમય જાય તેમ તેમ તપ વધતુ જાય એવું તપ તે વમાન તપ. આ તપમાં મુખ્ય આયંખિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયખિલની એળીથી. ક્રમે ક્રમે વધતાં વધતાં સે આયખિલની ઓળી સુધી પહેાંચવાનુ હાય છે. આ તપ કરનારે પ્રથમની પાંચ એળી એક સાથે કરવાની હોય છે. એક આયખિલ અને એક ઉપવાસ, પછી બે આયખિલ અને એક ઉપવાસ, ત્રણ. આયખિલ અને એક ઉપવાસ, ચાર આય બિલ અને એક ઉપવાસ અને પાંચ આયખિલ અને એક ઉપવાસ – એ રીતે એક સાથે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પદર આય
-
Page #167
--------------------------------------------------------------------------
________________
વધમાન તપની ઓળી
. ૧૪૯ બિલ અને પાંચ ઉપવાસ કરવાનાં હોય છે. ત્યારપછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી, છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સે આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ, વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને સે ઉપવાસ કરવાના આવે છે. બે એળી વચ્ચે અંતર રાખી શકાય છે, પરંતુ નાનીમોટી ઓળીમાં વચ્ચે ખડે પાડી શકાય નહિ પડે તો ફરીથી તે કરવી પડે. બે ઓળી વચ્ચે એક પણ દિવસને ખાડે પાંડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની સતત તપશ્ચર્યા કરે તો પણ માણસને સે ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ચૌદ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી લચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય તેમ એ તપશ્ચર્યા લંબાય, ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખ માણસેમાં કેઈક વિરલ માણસે જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. પરંતુ એવી દીર્ઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસે આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે.
આ તપશ્ચર્યા કરનારે પણ રોજ જિનપૂજન, દેવવંદન, પડિલેહણુ, ગુરુવંદન, પ્રતિકમણ વગેરે આવશ્યકાદિ કિયાઓ યથાશક્તિ કરવાની હોય છે. સાથે નવ પદમાંથી અરિહંતપદ, સિદ્ધપદ કે પપદમાંથી કોઈ પણ એક પદનું
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫o
જિનતત્વ રેજ ખમાસમણાં, કાઉસગ, નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે યથાશક્તિ આરાધના કરવાનું હોય છે.
વર્ધમાન તપની ઓળીની આરાધના જે શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિદને કે અંતરા દૂર થાય છે, પણ એથી મેટામાં મોટો લાભ તે એ છે કે આ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે.
કેટલાક ઇવેને બાહ્ય તપશ્ચર્યા કઠિન લાગે છે તે કેટલાકને આત્યંતર તપશ્ચર્યા. વસ્તુતઃ બંને પ્રકારની. તપશ્ચર્યાની જરૂર છે. માણસ ઉપવાસ, આયંબિલ કરે અને સાથે કે પણ એટલે કરે તે બરાબર નથી. તેમ સામાયિક, પ્રતિકમણ, સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિ કરે અને સાથે ભક્ષ્યાભઢ્ય ખાવાપીવાના અને નાટક-નાચગાનના એટલા જ જલસા કરે તે પણ બરાબર નથી, પરંતુ એટલા માટે તપશ્ચર્યા કરનારે તપશ્ચર્યા કરતાં અટકી જવાનું નથી. બાહા કે આત્યંતર તપથી ઈન્દ્રિયો પર અને ચિત્ત ઉપર સંયમ આવે એ જે પ્રથમ અગત્યની વસ્તુ છે. તપશ્ચર્યા કરનાર યંત્રવત્ તપશ્ચર્યા કરે તો એનામાં જડતા, કે ભાવશૂન્યતા આવી જાય એવે સંભવ રહે છે. તપશ્ચર્યા કરનાર માત્ર લૌકિક ફળ માટે, સાંસારિક લાભે માટે તપશ્ચર્યા કરે એવું પણ કેટલીક વાર બને છે. વસ્તુતઃ તપશ્ચર્યા કરનારમાં ક્રોધ, માન વગેરે કષા ક્રમે ક્રમે ઘટતા જવા જોઈએ, સાંસારિક વાસનાઓ દૂર થતી જવી જોઈએ,
Page #169
--------------------------------------------------------------------------
________________
વધમાન તપની ઓળી
૧૫ અને ક્ષમાનો ભાવ વધતો જ જોઈએ. એમ થાય તે જ તપશ્ચર્યાથી કમની નિજાને હેતુ સિદ્ધ થાય અને મેક્ષમાર્ગ તરફ પ્રગતિ થાય.
એટલા માટે જ દુનિયાના બીજા ધર્મો કરતાં જૈન ધર્મમાં તપશ્ચર્યાને મહિમા સૌથી વધુ બતાવવામાં આવ્યું છે. માટે જ જૈન ધર્મના હાર્દને અને તપશ્ચર્યાને રહસ્યને જે સમજે છે તે તપશ્ચર્યાને ક્યારેય વિરોધ કરતા નથી, બલ્ક તપશ્ચર્યાની અનુમોદના કરે છે, કારણ કે અનુમોદના એ પણ તપશ્ચર્યાના માર્ગે જવાનું એક પગથિયું છે. -
Page #170
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ -૧
અનેક માણસો જ્યારે પિતાના આનંદને સામુદાયિક રીતે વ્યક્ત કરે છે ત્યારે તેમાંથી ઉત્સવ કે પર્વનું નિર્માણ થાય છે. મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી છે, માટે જ કહેવાય છે : હસવપ્રિયાઃ વઝુ મનુષ્યાઃ |
માનવજાતે કુટુંબ, રાષ્ટ્ર, વિશ્વ, જન્મ, નિવૃત્તિ, અવસાન, આરંભ, પૂર્ણાહુતિ, સંસ્થાઓ, ઋતુઓ ઇત્યાદિ ઘણા વિષાને અનુલક્ષીને ઉસનું નિર્માણ કર્યું છે. તેમાં ધર્મ, ધર્મપુરૂષ, ધર્મ પ્રસંગે ઇત્યાદિને અનુલક્ષીને સૌથી વધુ ઉત્સવોની ચેજના થઈ છે. સંદર્ભે બદલાતાં કેટલાક વ્યક્તિલક્ષી, સામાજિક કે રાજકીય ઉત્સવ કાલગ્રસ્ત થાય છે. ધાર્મિક ઉત્સવે પ્રમાણમાં વધુ ચિરકાલીન હોય છે.
જૈનો જે વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી કરે છે તેમાં સૌથી મોટું પર્વ તે પર્યુષણ છે. “પજુસણ કે
પોષણ” એવા તદ્દભવ નામથી સામાન્ય લોકેામાં તે વિશેષ પ્રચલિત છે. સૌથી મોટું એ પર્વ હેવાથી પર્વશ્રેષ્ઠ, પર્વ શિરેમણિ, પર્વાધિરાજ તરી કે, લેકોત્તર પર્વ તરીકે તે ઓળખાય છે. - પર્વ એટલે આનંદ અને ઉલ્લાસ. જેવું પર્વ અને જે એને મહિમા તેવી એની ઊજવણી. કેટલાંક પર્વેમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ–૧
૧૫૩ સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિવિધ વાનગીએના ઉપગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદ વ્યક્ત થતું હોય છે, તે કેટલાંક પર્વેમાં ધાર્મિક અનુષ્ઠાને, વિધિવિધાને, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, દાન અને દયા, સાદાઈ અને નિરાબર વગેરે દ્વારા આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા . લોકહૃદયમાં કે અને કેટલો છે તે એ દિવસની કેની. પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે.
“પયુષણ” શબ્દ સંસ્કૃત છે, સાચે શબ્દ છે “પર્યુંષણ સંસ્કૃત રિ+૩ષા (૩૬) પરથી તે આવેલ છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને | લક્ષમાં રાખીને આ શબ્દ પ્રજા હશે, કારણ કે સાધુ
સંતાએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધમની આરાધના કરવાની હોય છે. પર્યુષણ” શબ્દને લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે.
શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને અઠ્ઠાઈ મહત્સવ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઈન્દ્ર વગેરે દેવતાઓ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૪
- જિનતત્તવ
નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે.
પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કેઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન. તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે.. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતિ હોય છે ત્યાં કેટલાંચે. માણસે એવાં મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ. ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણે. પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ. કરવી એ જેવું તેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રીપુરુષ બાર, સેળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના. ઉપવાસ કરે છે. કેઈક વાર સાઠ-પાંસઠ દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસને-સંવત્સરીને એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું એકટાણું કરે છે. * પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાન. અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલે પિસે ખચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજે કઈ સમાજ ખરોતે હશે. એ દાનની સૌથી મેટી. પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન–એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય. છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા વિશેષતા .
Page #173
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ-૧
૧૫૫. જીવદયા એ જૈનોના લોહીમાં છે. વ્યક્તિગત રીતે કેટલાંકનું વર્તન અપૂર્ણ, અણસમજવાળું કે વિપરીત હોય તેથી. સમસ્ત સમાજને દોષ દઈ શકાતો નથી.
પર્યુષણ પર્વ એ ઘણું પ્રાચીન પર્વ છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી.
જ્યારે રાજગૃહી નગરીમાં પધાર્યા હતા ત્યારે મગધના. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પર્યુષણ પર્વ વિશે પ્રશ્નો. પૂછળ્યા હતા. પર્યુષણ પર્વની આરાધના સારામાં સારી. રીતે કોણે કરેલી એવા પ્રશ્નના જવાબમાં ભગવાને કહેલું કે ભૂતકાળમાં ગજસિંહ નામના રાજાએ એવી સરસ. આરાધના કરેલી જેથી તે પૂર્વમહાવિદેહક્ષેત્રમાં તીર્થ કરપદ પામી મુક્તિપદ પ્રાપ્ત કરશે.
- પર્યુષણ પર્વ એ સંયમ અને સાધનાનું પર્વ છે.. એ માટે શાસ્ત્રોમાં અગિયાર દ્વારે આરાધના કરવાનું ફરમાવ્યું છે. જિનપૂજા, ચેત્ય-પરિપાટી (આસપાસનાં જિનમંદિરમાં જઈ જિનેશ્વર ભગવંતને દ્રવ્ય અને ભાવથી. નમસ્કાર કરવા), સાધુસંતની ભક્તિ, સંઘમાં પ્રભાવના, જ્ઞાનની આરાધના, સાધર્મિક વાત્સલ્ય, “કલ્પસૂત્ર” સાંભળવું, તપશ્ચર્યા કરવી, જીને અભયદાન આપવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું, પરસ્પર ક્ષમાપના કરવી—એમ અગિયાર પ્રકારે આ આરાધના કરવાની હોય છે. એ આરાધના વધુ દીપી ઊઠે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું, દાન. દેવું, દયા પાળવી, પાપકર્મ થાય તેવાં કાર્યોને ત્યાગ.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જિનતત્વ કરે, અશુભ વચન ન બોલવાં, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ વગેરે વતક્રિયા કરવાં, ગુરુ મહારાજની ઉપદેશવાણી સાંભળવી, ભગવાન મહાવીરનાં માતાએ સ્વપ્નમાં જોયેલી ચૌદ વસ્તુઓનો-ચૌદ સુપનને–મહત્સવ કરે -વગેરે આવશયક મનાય છે.
આ પર્વ દરમિયાન મસ્તકે લેચ કરો (એટલે ' માથા અને મોઢા પરના વાળ હાથથી ખેંચીને કાઢી નાખવા), ઓછામાં ઓછું અઠ્ઠમ(ત્રણ દિવસના ઉપવાસ)નું તપ કરવું, “કલપસૂત્ર વાંચવું, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને માંહોમાંહે ક્ષમાપના કરવી એ સાધુએનાં કર્તવ્ય મનાય છે.
અન્ય દિવસ કરતાં પર્વના દિવસે કરેલી ધર્મારાધના વિશેષ ફલવતી માનવામાં આવે છે. પર્વના દિવસે કરેલું પાપ પણ મોટું અને માણસને ભયંકર કર્મબંધનમાં મૂકી દેનારું મનાય છે. જેમ તીથને માટે તેમ પર્વને માટે (અને પર્વને પણ જંગમ તીર્થ જ કહેવામાં આવે છે) પણ સાચું છે કે :
अन्य दिने कृतं पापं पर्वदिने विनश्यति । पर्वदिने कृतं पापं वज्रलेपो भविष्यति ॥
એટલા માટે પર્યુષણ પર્વ એ પુણ્યને પિષણનું અને પાપના પ્રતિકમણનું પર્વ છે; દૈવી સંપત્તિના સર્જનનું અને આસુરી સંપત્તિના વિસર્જનનું પર્વ છે. કવિ શ્રી
.
Page #175
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ-૧
૧પ૯ જ્ઞાનવિમલસૂરિએ “પયુષણમહાપર્વમાહાસ્યની સઝાયમાં કહ્યું છે : . , પુણ્યની પિષણ, પર્વ પર્યુષણા
આવિયાં ઈણિ પરે જાણિયે એક હિયડલે હર્ષ ધરી, છ અઠ્ઠમ કરી,
એરછ કલ્પ ઘર આણિયે એ. જૈન માન્યતા પ્રમાણે માણસને આયુષ્યબંધ કેટલીક વાર પર્વના દિવસે પડતો હોય છે. એક જન્મ પૂરે થતાં. અન્ય જન્મમાં માણસ શું થવાનો છે (મનુષ્ય, દેવ, તિયચ કે નારક) તે જ ક્ષણે નક્કી થાય છે તેને. આયુષ્યનો બંધ કહેવામાં આવે છે. આથી પર્વના દિવસે મન, વચન અને કાયાની શુદ્ધિથી કરેલી આધ્યાત્મિકઆરાધના માણસને ભવાન્તરમાં ઉત્તમ ગતિ અપાવે છે. ત્વરિત મુક્તિ અપાવે છે, જ્યારે પર્વના દિવસે કરેલી પાપપ્રવૃત્તિ માણસને જન્માંતરમાં ભયંકર દુર્ગતિમાં ઘસડી જાય છે.
પર્યુષણ એ મૈત્રી અને ક્ષમાનું પર્વ છે. પર્યુષણનો. છેલ્લે દિવસ સંવત્સરી તરીકે જાણીતું છે. એ દિવસે. તમામ જૈનો એકબીજાને “મિચ્છામિ દુક્કડં” કહી ક્ષમા. માગે છે, અને ક્ષમા આપે છે. ક્ષમાથી વૈરવૃત્તિ શમે છે, ક્રોધ અને અહંકારને સ્થાને મૈત્રી અને નમ્રતા વિકસે છે. એથી જગતમાં પ્રેમ અને શાંતિ પથરાય છે.
જૈનોને એક વર્ગ જે દિગંબરના નામે ઓળખાય. છે તે પિતાનાં પર્યુષણ જુદાં ઊજવે છે. સંવત્સરીના આ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જિનતત્ત્વ
દિવસ પછી ખીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને ‘દસ લક્ષણી’કહેવામાં આવે છે. ક્ષમા, સાવ, આવ, ત્યાગ, સયમ, તપ, સત્ય, શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારના યતિધર્મ ને લક્ષમાં રાખી આ પર્વ ઉજવાતુ હેાવાથી તેને દસ લક્ષણી' કહેવામાં આવે છે.
પર્વની ઊજવણી સાથે એની ફલશ્રુતિ સ`કળાયેલી વ્હાય છે. પ`ષણ પર્વ સાથે કાઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશાધન દ્વારા આત્માના પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પ'થે વિચરવાનું અમેાઘ પ -પર્વાધિરાજ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણુ–૨
એક ઋતુચક્ર પૂરુ થતાં વર્ષ પૂરુ થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એવેા જીવનક્રમ ઘણાંના હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણા, નવુ. ચેતન અને નવા ઉત્સાહ દાખવનારાં, ઉત્તરાન્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્ય પણ ઓછાં નથી હાતાં. ઘટનાક્રમ જૂના હાય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હાય, પ એવુ... એ હાય પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હાય એ પણ એક સદ્ભાગ્ય છે. કાઇક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારાએ કહ્યું છે કે જેમ જેમ ભેજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દ્વેષ નથી પણ ગુણ છે, તેમ પની આરાધનામાં પણ પુનરુક્તિ એ દોષ નથી, મલ્કે ઇષ્ટ અનિવાર્યતા છે.
'
પન્' શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે ‘પવિત્ર દિવસ ’ અથવા ‘તહેવાર ’. ( ખીજા અર્થા છે : ‘ પ’ એટલે ગ્રંથના ભાગ; ‘ પવ’ એટલે શેરડીને એ ગાંડા વચ્ચેના ભાગ ). સ્વ. પૂ . સાગરાન દસ્તૂ રિજીએ
<
તે, પ’ અને ‘તહેવાર’ વચ્ચે પણુ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કેાઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા
*
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જિનતત્ત્વ દિવસ પછી બીજા દિવસથી તેઓ આ પર્વ દસ દિવસ ઊજવે છે. માટે તેને “દસ લક્ષણ” કહેવામાં આવે છે. . ક્ષમા. માર્દવ, આવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય—એ દસ પ્રકારના યતિધર્મને લક્ષમાં રાખી આ પર્વ ઉજવાતું હોવાથી તેને દસ લક્ષણ” કહેવામાં આવે છે.
પની ઊજવણી સાથે એની ફલશ્રુતિ સંકળાયેલી હોય છે. પર્યુષણ પર્વ સાથે કઈ ભૌતિક સુખ, આકાંક્ષા, અભિલાષાની નહિ પણ આધ્યાત્મિક સિદ્ધિની ફલશ્રુતિ રહેલી છે. એથી જ પર્યુષણ પર્વ એ ત્યાગ અને સંયમ, દાન અને દયા, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ, મૈત્રી અને ક્ષમા, તપ અને સમતા, ભક્તિ અને ભાવના દ્વારા, આત્મનિરીક્ષણ અને આત્મસંશોધન દ્વારા આત્માને પ્રકાશ પ્રાપ્ત કરી મુક્તિના પંથે વિચારવાનું અમેઘ પર્વ છે–પર્વાધિરાજ છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ-૨
એક ઋતુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એ જીવનકેમ ઘણાંને હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણું, નવું ચેતન અને નવો ઉત્સાહ દાખવનારાં, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્ય પણ ઓછાં નથી હોતાં. ઘટનાક્રમ જૂને હેય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હિય, પર્વ એનું એ હેચ પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હોય એ પણ એક સદ્ભાગ્ય છે. કેઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ જેમ ભોજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દેષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ એ દેષ નથી, બલકે ઈષ્ટ અનિવાર્યતા છે.
પર્વન” શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે પવિત્ર દિવસ” અથવા “તહેવાર. (બીજા અર્થો છે: “પર્વ” એટલે ગ્રંથને ભાગ; “પર્વ” એટલે શેરહિને બે ગાંઠા વચ્ચેના ભાગ). સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તો, પર્વ” અને “તહેવાર’ વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જિનત કોઈ એક દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર, અને દર મહિને ચાર મહિને કે વર્ષે નિયમિતપણે, સામુદાયિક આરાધના સાથે જે ઉજવાય તે પર્વ. મહાવીર જયંતી કે, ગાંધી જયંતી એ તહેવાર છે અને જ્ઞાનપંચમી કે પર્યુષણું એ પર્વ છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર અને પર્વ” એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે.
પયુંષણે” (પરિ + ઉષ) શબ્દનો અર્થ થાય છે સારી રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્કૂલ રીતે સ્થિર થવા ઉપરાંત આત્મામાં સ્થિર થવા ઉપર વિશેષ ભાર આ આધ્યાત્મિક પર્વમાં મૂકવામાં આવ્યો છે. જીવદયા, દાન, બ્રહ્મચર્ય, અઠ્ઠમ વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત, જિનપૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સલ્ય, કૃતશ્રવણદિ જ્ઞાનારાધના, ચિત્યપરિપાટી ઈત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે “પુણ્યનાં પિષણ, પર્વ પર્યુષણ.”
શ્રાવણ મહિને એટલે પર્વેને મહિને. વર્ષાઋતુમાં જ્યારે ઘણાખરે વરસાદ પડી ચૂક્યો હોય, ખેતીમાં કામે લાગેલા માણસે જ્યારે લગભગ નિવૃત્ત થઈ ગયેલાં હેય, સફર માટે સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હાય, નદી કે નાળાંનાં પૂર ઓસરી ગયાં હોય, વાતાવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં આમતેમ છૂટાંછવાયાં વાદળાં ટહેલતા કે ઘડીક વરસતાં હોય એવા વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અને ઉલ્લાસ અનુભવે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ-૨
૧૬. ચોમાસાના ચાર મહિનામાં આ એવો ઉત્તમ કાળ છે કે જ્યારે માણસ સમય ફાજલ પાડીને ઉત્સવમાં ભાગ લઈ શકે છે, આરાધનામાં જોડાઈ શકે છે. ઉત્સવ એ મનુષ્ય જીવનનું મોટામાં મોટું પ્રેરક બળ છે. ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં ભળે, અનેક લોકો સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક ચેતનાને વિસ્તાર અને વિકાસ. ઉત્સવ ન હોય તે મનુષ્ય-જીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. કટાઈ જતા જીવનને ઉત્સવ ના ઓપ આપે છે.
ભારતીય પરંપરામાં ભેગ અને ત્યાગ બંનેનું મહત્વ સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભોગ (તે તેના મુંરીજા)ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ કરતાં સહેતુક ભૂખ્યા રહેવાનો આનંદ ઘણે ચઢિયાતો છે, એની પ્રતીતિ તો જેઓ એવું આચરે છે તેને વિશેષ હોય છે.
આપણાં પર્વોમાં ખાદ્ય પદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા - દેહને રીઝવવાનાં જેમ કેટલાંક લૌકિક પર્વો છે. તેમ ત્યાગ અને સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં લકત્તર પ પણ છે. પર્યુષણ પર્વને મહિમા લોકોત્તર પૂર્વ તરીકે છે. • જિ.-૧૧
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જિનતત્ત્વ આત્માની એ ખાસિયત છે કે જે તે જાગ્રત ન રહે તે ઘડીકમાં પ્રમાદી અને મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું કાર્ય છે. પર્યુષણ પર્વ એ માટેના પુરુષાર્થને પ્રેરે છે. પર્વનું જે આયેાજન ન હોય તો ગમે તે માણસ ગમે તેટલું સારું કાર્ય કરે તે પણ એને સામાજિક પ્રભાવ બહુ પડતું નથી. અનેક માણસે એકસાથે આવા કાર્યમાં જોડાય છે ત્યારે તેઓ પરસ્પર એકબીજાને માટે પ્રેરક બને છે અને એનો સામાજિક પ્રભાવ ઘણે મેટો પડે છે. પર્યુષણ પર્વ દરમિાન જૈનોમાં ઉપવાસ વગેરે પ્રકારની છે નાની-મેટી તપસ્યા કરવામાં આવે છે એને જે સરવાળે કરવામાં આવે તે આત્મશુદ્ધિના કાર્યમાં કેટલું મોટું ચગદાન છે એ સમજી શકાશે. માત્ર જડતાથી કે દેખાદેખીથી તપશ્ચર્યા કરનારા કેટલાક જરૂર હશે (અને ભલે હોય) અને એવી તપશ્ચર્યાની ખોટી ટીકા કે નિંદા કરનારા પણ કેટલાક હશે (અસમર્થો જામે મળે અમને) તે પણ સમગ્રપણે જોતાં માનવજાતિની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પ્રતિવર્ષ આ પર્વ દ્વારા ઘણું મેટું કાર્ય થાય છે એમ સ્વીકારવું જ પડશે.
1. ધર્મની આરાધના દાન, શીલ, તપ અને ભાવ- એ ચાર પ્રકારે કરવાની કહી છે. દરેક પોતાની શક્તિ અને રુચિ અનુસાર એક યા બીજા પ્રકારે તેમાં પ્રવૃત્ત થઈ શકે છે. પર્યુષણ પર્વનું હાર્દ તે સાંવત્સરિક ક્ષમાપના છે. પિતાના બીજા પ્રત્યે થયેલા દેશે માટે ક્ષમા આપવી એ
Page #183
--------------------------------------------------------------------------
________________
પર્વાધિરાજ પર્યુષણ-૨ સરળ વાત નથી. ક્યારેક તેમાં પારંપરિક ઉપચાર રહેલો હોય છે તે પણ એકંદરે પરસ્પર ક્ષમાપના દ્વારા જીવન વધુ સુસંવાદી અને સ્નેહમય બને છે. શાસ્ત્રકારે કહે છે કે જીવને એના અંતિમ લક્ષ્ય સુધી–મુક્તિ સુધી–પહોંચવામાં આ ક્ષમાપનાનું તત્વ જ વધુ સહાયરૂપ થાય છે.
પર્વની ઊજવણ દરમિયાન વખતેવખત એક યા બીજી વાતને અતિરેક થઈ જતો હોય છે. પર્વોની ઉજવણી પણ સમતોલ રહ્યા કરે, અતિરેક થાય તો તે શુભ તત્ત્વને ઈષ્ટ અતિરેક જ હોય એ પ્રત્યે સમાજના વિવિધ વર્ગના – ગૃહસ્થથી સંત-મહાત્મા સુધીના – સૂત્રધારોએ લક્ષ આપવું જોઈએ. જ્યારે અનિષ્ટ અતિરેક થતો હોય ત્યારે એવી દોરવણીની ઘણી અપેક્ષા રહે છે. પર્વ આનંદત્સવને બદલે ક્યારેક સમાજના વિભિન્ન સાંપ્રદાયિક વર્ગો વચ્ચે કલેશ-કંકાસ કે ઈર્ષ્યા–નિંદાનું નિમિત્ત બને છે. ક્ષમાપનાના દિવસે જ અક્ષમાને ભાવ વધુ આવી જાય છે. એના જેવું બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે ?
પર્વદિન વેપારીઓ કે નોકરિયાત માણસો માટે જે નિવૃત્તિદિન હોય, વિદ્યાર્થીઓને માટે અધ્યયનને દિવસ હોય, તો પર્વની ઉજવણીમાં બધાં સારી રીતે ભાગ લઈ શકે. તહેવારે માત્ર ધાર્મિક જ હોય એવું નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવાં જોઈએ. પરંતુ આપણી સરકારે સૈકાઓથી ઉજવાતા આવેલા એવા કેટલાક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવારની રજા રદ કરીને કેટલાક
Page #184
--------------------------------------------------------------------------
________________
જિનતા
૧૬૪
રાજકીય તહેવારને ઉમેરો કરે છે તે ચગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવા તરત વાસી બની જશે. માત્ર સરકારી દફતરે અને કેલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમનો હિસ્સે ખાસ નહિ હોય. સૈકાઓથી ઉજવાતા આવેલા મેટા ધાર્મિક તહેવારોની રજા રદ કરવાથી એકંદરે આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહોંચે છે. રજાના સમયના કેટલાક લોકે દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખોટી નથી, તે પણ કામના કલાકનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મેટા ધાર્મિક પની રજા રદ કરવાની જરૂર ન પડે.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણે અને વિષમ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનાર પરિબળામાં આપણાં ધાર્મિક પર્વોને ગદાન ઓછું નથી.
Page #185
--------------------------------------------------------------------------
_