________________
જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા
* ૧૨૭ તીવ્ર લાગતું નથી. પિતે ભૂખ્યા રહી પિતાના બાળકને ખાવાનું ખવડાવતી માતાને ભૂખ્યા રહેવાનું કઈ ખાસ લાગશે નહિ, બલકે એને બહુ આનંદ થશે. બાહ્ય તપમાં પણ આવું જ છે. એ ભાવલાસપૂર્વક કરવાનું હોય છે. ઉપવાસ કરનારને આનંદ થ જોઈએ.
તપ એટલે ઈચ્છાનિરોધ; તપ એટલે વાસનાઓ ઉપર * વિજય; તપ એટલે તૃષ્ણા ત્યાગ. તપમાં અભ્યાસથી આગળ વધી શકાય છે. એકાસણું પણ ન કરી શકનાર કેમે કેમ અભ્યાસથી માસમણ સુધી પહોંચી શકે છે. કઈ કઈ સ્થળે મા ખમણે કરેલાં માણસને હરતાંફરતાં
અને બધું કાર્ય કરતાં આપણે જોઈ શકીએ છીએ ત્યારે " આ વાતની સાચર્ય પ્રતીતિ થાય છે. તપશ્ચર્યા સાથે ચિત્તની પ્રસન્નતા ટકી રહેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા ટકે નહિ એટલી હદ સુધી તપશ્ચર્યા કરવાનો નિષેધ છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે :
बलं थामं च पहाए सद्धामारोग्गमप्पणा । __ खेतं कालं च विन्नाय तहप्पाणं निजुंजए ।
(દરેકે પિતાની શક્તિ, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ પ્રમાણે સમજીવિચારીને પિતાના આત્માને તપમાં જેડ જોઈએ.)
" ભગવાન મહાવીરે આથી સ્પષ્ટ જ કહ્યું છે કે પિતાની શક્તિની ઉપરવટ જઈને તપશ્ચર્યા કરવી ન જોઈએ. આરોગ્ય સારું ન હોય તેવી વ્યક્તિએ પરાણે