________________
૪૨
જિનતત્ત્વ. લેવું એ તે કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિને ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે.
સંલેખન-વ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ. આરાધના કરવાની હોય છે જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાન અને અતિચારોની આલેચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. '
આમ, સંલેખનાગ્રત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત. - છે અને અધ્યાત્મના માર્ગે ઊંચે ચડેલી વિરલ વ્યક્તિઓ જ તે વ્રત અંગીકાર કરી તેને સાગપાંગ પૂર્ણ કરી શકે છે.