SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવત્સરિક ક્ષમાપના ૫૩ તેરવિનામૂ Tv, ક્ષમા હા તપશિવનામૂ વગેરે કહેવાય છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠી – સાધુથી અરિહંતે(તીર્થકરે)ને આપણે “ક્ષમાશ્રમણ (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ. કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ - વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે - ઓળખાવે છે. Mutual forgiveness of each vice, Such are the gates of paradise.' જૈન ધર્મમાં તે ક્ષમાને મેક્ષના ભવ્ય દરવાજા તરીકે ' ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હદયપૂર્વકના સાચા ભાવથી જીવને માટી કમ નિર્જરા થાય છે. ક્ષમા કમક્ષય સુધી, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. . * ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી નથી. જેણે આરાધનાની ઈમારત ચણવી હોય તેણે -ક્ષમાને પાયે નાખવું પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતું નથી તે સાચે આરાધક બની શકતે નથી. ' ભદ્રબાહુ સ્વામીએ એટલા માટે જ કહ્યું છે? जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नस्थि आराहणा । तम्हा अप्पणा चेव उवसमियव्यं ।
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy