________________
વધમાન તપની ઓળી
૧૫ અને ક્ષમાનો ભાવ વધતો જ જોઈએ. એમ થાય તે જ તપશ્ચર્યાથી કમની નિજાને હેતુ સિદ્ધ થાય અને મેક્ષમાર્ગ તરફ પ્રગતિ થાય.
એટલા માટે જ દુનિયાના બીજા ધર્મો કરતાં જૈન ધર્મમાં તપશ્ચર્યાને મહિમા સૌથી વધુ બતાવવામાં આવ્યું છે. માટે જ જૈન ધર્મના હાર્દને અને તપશ્ચર્યાને રહસ્યને જે સમજે છે તે તપશ્ચર્યાને ક્યારેય વિરોધ કરતા નથી, બલ્ક તપશ્ચર્યાની અનુમોદના કરે છે, કારણ કે અનુમોદના એ પણ તપશ્ચર્યાના માર્ગે જવાનું એક પગથિયું છે. -