________________
જિનતત્વ..
ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી. હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોને ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન. પ્રાપ્ત કર્યું.
ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાને ઈતિહાસ સાધકેને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.