Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 40
________________ 8 द्रव्यसम्यक्त्वविचारः कल्याणकन्दली मोक्षमार्गानुयायी । न चैवं चरण- करणोद्यते बालादावतिव्याप्तिरिति पुनरपि शङ्कनीयम्, गुरुलाघवविज्ञानसहकृत-ज्ञानादित्रिकानुगामित्वस्यैव बुधलक्षणत्वेनाभिमतत्वात्, व्याख्यानतो विशेषप्रतिपत्तेः । यथावस्थितप्रवचनपरिणतावस्थायामुत्सर्गस्थाने विधियतनादिसमाकलितोत्सर्गप्रयो नृत्वमपवादस्थाने च स्वशक्त्यनिगूहनेनाऽपवादप्रयोक्तृत्वमेव ज्ञानादित्रयानुसारित्वमिति यावत् तात्पर्यम् । तेन यथावस्थितोत्सर्गापवादौ प्रयुआनस्य गीतार्थनिश्रितस्याऽगीतार्थस्य न मुख्यं बुधत्वमापद्यते, तदीयज्ञानादित्रयानुसारित्वस्यान्यौपाधिकत्वात्, द्रव्यत एव च तेषां 'भगवतैवमुक्तमि' ति जिनवचनरुचिस्वभावत्वेन सम्यग्दृष्टित्वात् । तदुक्तं श्रीसिद्धसेनदिवाकरेण सम्मतितर्के --> नियमेण सदहंतो छक्काये भावओ ण सदह । हंदी अपज्जवेसु वि सदहणा होइ अविभत्ता | <- — [F.ત. ૨/૨૮] રૂતિ નિશ્ચયનયાપેક્ષયાન્દ્વાન્તત્ત્વમ્ । ગત વ‘ગત્તાિાિાં ત્તમિં ચૈવ જાયવ્યું [મહાનિ. વપ્રાર્યદૃષ્ટાન્ત] | इति महानिशीथवचनमनुसन्धायाऽविकलदशपूर्वरस्याऽनिष्पादितगणचिन्तकस्य वा साधिकनवपूर्वविदो जिनकल्पग्रहणेऽपि विराधकत्वं समयप्रसिद्धम्, विहितस्वकर्तव्यपराङ्मुखत्वात्, जो जेण गुणेणाऽहिओ जेण विणा वा न सिज्झए जंतुं । सो तेण तम्मि कज्जे सव्वत्थामं न हावेइ ।। - [ १७१८] इति बृहत्कल्पभाष्यादिवचनातिक्रमाच्च । अत एव श्रीभद्रवाहुस्वामिविष्णुकुमारादिभिरण्यन्याऽसाध्य-स्वमात्रसाध्य-सङ्घकार्यादौ स्वकीयाऽऽराधनाऽऽग्रहः सन्त्यक्तः । वस्तुतस्तु तथाविधपरार्थसम्पादने विशिष्टतरः स्वोपकारः सम्पनीपद्यत एव । अत एव व्याख्याप्रज्ञप्तौ -> ગાયરિય-વા નું મંતે ! સવિસયંતિ નાં અનિહા संगिण्हमाणे अगिलाए उवगिण्हमाणे कतिहिं भवग्गहणेहिं सिज्झति जाव अंतं करेति ? गोयमा ! अत्थेगइए तेणेव भवरगहणेणं सिज्झति, अत्थेगइए दोचेणं भवग्गहणेणं सिज्झति तचं पुण भवग्गहणं णातिक्कमति <- [५/६/२११- पृ.२३१] इत्युक्तम् । तदुक्तं टीकाकृताऽपि उपदेशरहस्यवृत्ती --> परोपकारस्य स्वोपकारानुबन्धप्रधानत्वात् [3.ર૬.૧, ૨૬૬] કૃતિ । ત્યગ્ર પ્રસ્તુત મોક્ષમાર્ગને વિશે પંડિત તો તેને જ જાણવો કે જે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગને અનુસરવાવાળો હોય. [૧/૩] વિશેષાર્થ :- બાલ જીવ વિવેકશૂન્ય હોવાના લીધે અને મોહગ્રસ્ત હોવાના લીધે જે જે કાર્યનો આગમમાં નિષેધ કરેલ હોય તે તે કાર્યો કરે છે. જેમ કે પરસ્ત્રીંગમન, મદ્યપાન આદિ. કદાચ બાલ જીવ ધર્મની અભિલાષાવાળો થાય તો પણ તે ધર્મની ક્રિયામાં નિષિદ્ધ અવિધિ, અયતના વગેરેને કરતો રહે છે. તેનાથી પાછા વળવાનો પરિણામ તેનામાં જાગતો નથી. તેમ જ પોતે જે ભૂમિકામાં રહેલો છે તે ભૂમિકાની અપેક્ષાએ જે કાર્યો કરવાનો શાસ્ત્રમાં સદંતર નિષેધ કર્યો હોય, તેવા કાર્ય પણ બાલ જીવ વિના સંકોચે કરતો હોય છે. જેમ કે સામાયિકમાં પરમાત્માની કેશરપૂજા કરવી, સાધુ બન્યા પછી સ્વયં દેરાસર બનાવવા પ્રયત્નશીલ રહેવું... વગેરે કાર્ય કરનાર શાસ્રકારની પરિભાષામાં બાલ જીવ જાણવા. # મધ્યમબુદ્ધિની ઑળખાણ મધ્યમબુદ્ધિની પાસે અલ્પવિકસિત વિવેકદ્રષ્ટિ હોવાના લીધે લાભ-નુકશાનની વિચારણા કરીને અપવાદના સ્થાનમાં આપવાદિક પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય નથી. આગાઢ અપવાદના સ્થાનમાં પણ ઉત્સર્ગને વળગી રહેવું- તે મધ્યમબુદ્ધિના આચારની મધ્યમકક્ષા છે. સાધુ ભગવંત વિહાર કરીને આવ્યા હોય, શ્રમિત હોય, ઉપાશ્રયની આસપાસ ભક્તિવાળા ઘર હોય, છતાં સુપાત્રદાનનો લાભ મેળવવા પોતાના અતિદૂરસ્થ ઘરે સાધુ ભગવંતને આગ્રહપૂર્વક લઈ જઈને ગોચરી વહોરાવવી, ગ્લાન સાધુ ભગવંતને મીઠાઈ વગેરે ઉત્તમ દ્રવ્ય વહોરાવવાનો આગ્રહ રાખવો; પર્યુષણના દિવસોમાં પરિવારમાં બધા માંદા હોય અને તેમની સેવા-ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે સ્વયં અઠ્ઠાઈ સહિત ચોસઠ પહોરી પૌષધ લઈને ઉપાશ્રયમાં બેસી જાય... વગેરે મધ્યમ આચારના દ્રષ્ટાંતો છે. વિધિ, યતના વગેરેથી યુક્ત એવો પણ ઔત્સર્ગિક આચાર જો બળવાન અપવાદના સ્થાનમાં આવે તો તે મધ્યમાચાર બની જાય છે; ભલે તે સ્વસ્થાનમાં ઉત્કૃષ્ટ કહેવાતો હોય. તથા બે ઉત્સર્ગ ક્રિયામાંથી એક જ ક્રિયા જે સમયે થઈ શકતી હોય તે સમયે લાભાનુલાભવિષયક વિશિષ્ટ વિવેકદૃષ્ટિ ન હોવાથી થતી ઔત્સર્ગિક ક્રિયા પણ મધ્યમ આચાર બને. દા.ત. જિનવાણીશ્રવણના સમયે જ અષ્ટપ્રકારી પૂજા કરવી. / પંડિત જીવને જાણી લો < પંડિત = માર્ગાનુસારી = જ્ઞાનાદિત્રિતયાનુસારી અર્થાત્ પ્રધાન વ્યાજ્ઞાસ્વરૂપ તે તે કક્ષાએ જ્ઞાનાદિત્રિતયને અનુસરનાર આવા પ્રકારના પંડિતપણાનો સંભવ પ્રાયઃ વિશુદ્ધ અપુનર્બંધક અવસ્થાથી શરૂ થાય. ૪-૫ ગુણઠાણે મોટા ભાગના જીવોને હોય. તથા ૬-૭ ગુણસ્થાનકે આવ-જાવ કરી રહેલા મહામુનિઓમાં નિયમા હોય. આગમોક્ત રીતે ઉત્સર્ગસ્થાનમાં વિધિ, યતના આદિથી યુક્ત ઉત્સર્ગાચાર અને અપવાદના સ્થાનમાં પોતાની શક્તિ છૂપાવ્યા વિના આવશ્યક આપવાદિક પ્રવૃત્તિ દ્વારા રત્નત્રયની આરાધના કરનાર પરિણત [અતિપરિણત કે અપરિણત નહિ] જીવને જ વાસ્તવમાં પંડિત જીવ જાણવો. ગ્લાન સાધુની સેવાના અવસરે પોતાના સ્વાધ્યાયને ગૌણ કરવો, પર્યુષણા વગેરેમાં સંઘની આરાધનામાં સહાય કરવા માટે પોતાની અક્રમની આરાધના આગળપાછળ કરવી, બીજાને વિશિષ્ટ પ્રકારના ગ્રંથો ભણાવવાનો અવસર હોય ત્યારે પોતાના સ્વાધ્યાય-તપ-જપ વગેરે યોગોને ગૌણ કરવા, સ્વયં વિશિષ્ટ પ્રકારના દુર્લભગ્રંથાધ્યયન અવસરે ઉત્કૃષ્ટ તપ વગેરે યોગોને ગૌણ કરવા, પોતાના આશ્રિત વર્ગને તાત્ત્વિક માર્ગબોધ કરવાની પ્રવૃત્તિને મુખ્ય રાખી અવાર નવાર થતા મહોત્સવ પ્રસંગો વગેરેને ગૌણ કરવા, પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240