Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 53
________________ २. प्रथम-पाड्शकम् 208 कष-छेद-तापपरीक्षाप्रतिपादनम् ? = अत्यर्थ ऐदम्पर्येण = भावार्थेन शुद्धथ, ज तु श्रुतमात्रेणाऽऽविच्छिन्नाकाक्षम् ॥१/१०॥ तदेवमागमतत्त्वमुपन्यस्यति -> 'आत्माऽस्ती'त्यादि । आत्माऽस्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्धिंसाऽहिंसादि तद्धेतुः ॥१/११॥ कल्याणकन्दली इत्युक्तम् । उपलक्षणात् निश्चय-व्यवहारादिसमन्वितमित्यपि ज्ञेयम् [द्वा.द्वा.२/९] । न तु आपातरमणीयातिस्थूलाऽसाराऽतिप्रसिद्धार्थकतया श्रुतमात्रेण = केवलश्रवणेन आविच्छिन्नाऽऽकाक्षं = समन्तात् व्युपरतजिज्ञासम् । कष-छेद-तापपरीक्षात्रितयपरिशुद्धमागमतत्त्वमवगन्तव्यमिति तात्पर्यम् । श्रुतसुवर्णशोधककषादिस्वरूपश्च मूलकारैः पञ्चवस्तुके -> पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो झाणज्झयणाईणं, जो अ विही एस धम्मकसो ।। बज्झाणुट्ठाणेणं जेण न बाहिजई तयं नियमा। संभवइ अ परिशुद्धं, सो उण धम्मम्मि छेउत्ति || जीवाइभाववाओ, बंधाइपसाहगो इहं तावो । एएहिँ सुपरिसुद्धो, धम्मो धम्मत्तणमुवेइ || एएहिं जो न सुद्धो अन्नयरंमि उण सह निब्बडिओ। सो तारिसओ धम्मो, नियमेण फले विसंवयइ ॥ <- [१०२१-२२-२३-२४] इति प्रोक्तम् । सङ्खपतः तत्स्वरूपञ्च धर्मबिन्दौ मूलकारैः -> विधिनिषेधौ कषः । तत्सम्भवपालनाचेष्टोक्तिश्छेदः । उभयनिबन्धनभाववादस्ताप: -धि.बि. २/३५-३६-३७] इत्येवं गदितम् । सोपयोगितया सोदाहरणमन्वयव्यतिरेकाभ्यां कषादिपरीक्षा पञ्चवस्तुकानुसारेणाऽत्र दर्यते । तदक्तं -> सुहमो असेसविसओ, सावज्जे जत्थ अत्थि पडिसेहो । रागाइविअडणसहं झाणाइ अ एस कससुद्धो ।। जह मण-वय-काएहिं परस्स पीडा दढं न कायव्वा । झाएअव्वं च सया रायाइविवक्खजालं तु || धूलो ण सब्वविसओ, सावज्जे जत्थ होइ पडिसेहो । रागाइविअडणसहं न य झाणाईवि तयसुद्धो। जह पंचहिँ बहुएहि व, एगा हिंसा मुसं विसंवाए । इच्चाओ झाणम्मि अ, झाएअव्वं अगाराई ।। <- [पं.व.१०६८-६९७०-७१] छेदमधिकृत्याह -> सइ अपमत्तयाए संजमजोएसु विविहभेएसु । जा धम्मिअस्स वित्ती, एअं बज्झं अणुट्ठाणं ।। पण न बाहिज्जइ, संभवइ अ तं दगंपि निअमेण । एअवयणेण सुद्धो, जो सो छण्णं सुद्धोत्ति ।। जह पंचसु समिईसुं. तीसु अ गुत्तीसु अप्पमत्तेण । सव्वं चिअ कायव्वं जइणा सइ काइगाईवि ।। जे खलु पमायजणया, वसहाई ते वि वज्जणिज्जाउ। महअरवित्ती अ तहा, पालेअब्बो अ अप्पाणो | जत्थ उ पमत्तयाए. संजमजोगेस विविहभेएस । नो । अणणुट्ठाणं तयं होइ ।। एएणं बाहिज्जइ, संभवइ अ तद्गं न णिअमेण । एअवयणोववेओ, जो सो छेएण नो सुद्धो । जह देवाणं संगीअगाइकज्जम्मि उज्जमो जइणो । कंदप्पाईकरणं, असम्भवयणाभिहाणं च ।। तह अन्नधम्मिआणं उच्छेओ भोअणं गिहेगडण्णं । असिधाराइ अ एअं. पावं बझं अगट्टाणं ।। - [पं.व.१०७२/७३/७४/७५ ७९] तापविधिमाह --> जीवाइभाववाओ, जो दिखेट्ठाहिं णो खलु विरुद्धो। बंधाइसाहगो तह, एत्य इमो होइ तावोत्ति ॥ एण्ण जो विसुद्धो, सो खलु तावेण होइ सुद्धो त्ति । एएण वा असुद्धो, सेसेहि वि तारिसो वेओ ।। संतासंत जीवे, णिच्चाणिञ्चायणेगधम्मे अ । जह सुहबंधाईआ, जुज्जति न अण्णहा निअमा ।। संतस्स सरूवेणं, पररूवेणं तहा असंतस्स । हंदि विसिट्ठत्तणओ, होति विसिट्टा सुहाइया । इहरा सत्तामित्ताइभावओ कह विसिट्टया एसिं । तयभावम्मि तयत्थे हंत पयत्तो महामोहो || - [१०८०/८१/८२/८३/८४] इत्यादि ॥१/१०॥ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> आत्मा अस्ति, स परिणामी, विचित्रेण सत्कर्मणा बद्धः, तद्वियोगाच मुक्तः, हिंसा:કરનાર આગમ પ્રત્યક્ષવિરુદ્ધ છે. “આત્મા એકાંતે નિત્ય છે' એમ જણાવનાર આગમ અનુમાનવિરુદ્ધ છે. પોતાના જ એક શાસ્ત્રમાં ‘હિંસા ન કરવી’ આમ જણાવી હિંસાપ્રચૂર યજ્ઞનું વિધાન કરનાર આગમ ઇટવિરુદ્ધ છે. તેમ જાણવું. તે ઉપરાંત આગમતત્ત્વ ઉત્સર્ગ અને અપવાદથી યુકત હોવું જોઈએ. એકાંતવાદથી = માત્ર ઉત્સર્ગ વચનોથી દુષ્ટ ન હોવું જોઈએ. અને તેના ભાવાર્થો અત્યંત શુદ્ર = એકાંત હિતકાર હોવા જોઈએ. સાંભળવા માત્રથી આગમવચનના પદાર્થમાં થોતાની જિજ્ઞાસાનું સંપૂર્ણ રીતે શમન થઈ જાય; શ્રોતાને ઉહાપોહ-મીમાંસા કરવાની કોઈ તક જ ન મળે તેવા સામાન્ય પરચૂરણ ચીલાચાલુ પદાર્થનું પ્રતિપાદક ન હોવું જોઈએ. મતલબ કે ગંભીર અને શુદ્ધ એવા પદાર્થનું નિરૂપાણ જે ગ્રંથમાં હોય તેને જ આગમ તત્વ કહી શકાય. જેમાં માત્ર શબ્દના મોટા આડંબર હોય એવા અર્થહીન વિસ્તૃત વાક્યોથી મહાકાયશરીરવાળા બનેલ હોવાના લીધે કોઈ ગ્રંથ આગમતત્ત્વ બની શકતો નથી. શબ્દોની સંગ્રહણી અને વિચારોની કબજીયાતવાળા વાક્યોથી સમૃદ્ધ શાસ્ત્રને આગમતત્વ માની ન શકાય. [૧૧૦] પ્રસ્તુત ગાથાના ટીકાર્યને બતાવવામાં વિશેષાર્થની વિચારણા આવશ્યક હોવાથી ત્યાં જ સંક્ષિપ્ત વિશેષાર્થ આવી ગયો છે. માટે સ્વતંત્રરૂપે આ ગાથાની ટીકાનો વિશેષાર્થ બતાવવામાં આવતો નથી. આ રીતે આગળ પણ અનેક સ્થળે સમજી લેવું. આ રીતે આગમ તત્ત્વનું લક્ષણ બતાવ્યા પછી આગમ તત્ત્વના સ્વરૂપને બતાવતાં મૂલકારથી જણાવે છે કે – ગાચાર્ય :- આત્મા છે. તે પરિણામી છે. વિચિત્ર એવા વાસ્તવિક = પૌગલિક કર્મથી તે બંધાયેલ છે અને તેના [કર્મના |વિયોગથી તે મુક્ત થાય છે. હિંસા અને અહિંસા વગેરે [ક્રમશ:] બંધ અને મોક્ષના હેતુ છે. [૧/૧૧] For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240