Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 157
________________ १२४ पञ्चमं षोडशकम् 08 दशविध-पञ्चदशविधसंज्ञानिर्देशः 08 रूपस्य हेतुः = फलोपहितकारणमिति कृत्वा आगमवचनपरिणामोऽधिक्रयते ॥५/9|| क: पुन: सद्बोधपूर्वानुष्ठाની વિશેષ: ? ત્યાદિ – 'ઢશે'ત્યાર | दशसंज्ञाविष्कम्भणयोगे सत्यविकलं ह्यदो भवति । परहितनिरतस्य सदा गम्भीरोदारभावस्य ॥५/१०॥ दशानां संज्ञानां विष्कम्भणं = यथाशक्तिनिरोधः तद्द्योगे तन्निरोधोत्साहे वा हि = यत: अदः = प्रकृतानुष्ठान ન શાસ્ત્રી = विघ्नविरहेण सदनुष्ठानस्य = विरतिरूपस्य = षष्ठादिगुणस्थानककालीन-सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मकस्य चारित्रस्य फलोपहितकारणं = स्वोत्तरत्वविशिष्टसामानाधिकरण्यसम्बन्धेन निरुक्तफलोत्पत्तिव्याप्यम् । ततश्च नातिप्रसङ्गः । उपक्रमोपसंहारविरोधपरिहारायाह --> इति कृत्वा आगमवचनपरिणामो लोकोत्तरतत्त्वसम्प्राप्तौ अधिक्रियते, न विषयप्रतिभासज्ञानवान् भवाभिनन्दीति મ્યમ્ ૧/૧ ___ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> हि परहितनिरतस्य सदा गम्भीरोदारभावस्य दशसंज्ञाविष्कम्भणयोगे सति अदः अविकलं भवति ॥५/१०॥ दशानां संज्ञानामिति । तदुक्तं प्रज्ञापनायां → कइविहा णं भंते सन्नाओ पन्नत्ताओ ? गोयमा ! दस सन्नाओ पन्नत्ताओ तं जहा आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, परिग्गहसन्ना, कोहसन्ना, माणसन्ना, मायासन्ना, लोहसन्ना, મોભી, ઢોર સેના ઉત્ત – [.સંજ્ઞા ૫-૮/સૂ. ૪૭] રૂતિ | સંજ્ઞાડની નીવ તિ સંજ્ઞા વિરોષ | आहारसंज्ञादय: स्पष्टाः । नवरं तत्र दर्शनोपयोग ओघसंज्ञा, ज्ञानोपयोगश्च लोकसंज्ञा इति [१०/सू.७५२] स्थानाङ्गवृत्तिकारः । अन्ये तु -> ज्ञानोपयोग ओघसंज्ञा दर्शनोपयोगश्च लोकसंज्ञा - इत्याहः। > लोभोदयोपशमाच्छब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रियैव संज्ञायतेऽनयेति ओघसंज्ञा, तथा तद्विशेषावबोधक्रियैव संज्ञायतेऽनयेति लोकसंज्ञा । ततश्चौघसंज्ञा दर्शनोपयोग: लोकसंज्ञा આગમવચનની પરિણતિવાળો જીવ લોકોત્તરતન્ય સંપ્રાપ્તિના અધિકારી તરીકે બતાવાયેલ છે. [૫] ત્રણ પ્રકારના જ્ઞાનને સમજી લો. તેમાં વિશેષાર્થ :- આગમવચનની પરિણતિ = અનન્ય શ્રદ્ધાયુકત યથાવત આગમોકત અર્થપ્રકાશ - એટલા માટે જરૂરી છે કે અનુકાન કેવી વિધિથી કરવું ? એનું પરિણામ શું આવે ? આ બધું ચર્મચક્ષુથી ન જાણાવાના લીધે એના દટા પુરુષનું શરાણ લઈને- એમના વચનનું આલંબન લઈને જ સાચા અર્થમાં આરાધના થઈ શકે છે. જેમ રોગી વૈઘવચનને અનુસરીને ઔષધના સેવનથી નીરોગી બને છે. તેમ ઉપરોકત આગમવચનપરિણતિથી જ કર્મરોગ નાબુદ થાય છે. પ્રસ્તુતમાં આત્મપરિણતિવાળા જ્ઞાનને આગમ-વચનપરિણતિ તરીકે ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ હોવાથી જ્ઞાનના ભેદ પ્રાસંગિક રીતે સમજી લઈએ. જ્ઞાનના ત્રણ પ્રકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે અષ્ટક પ્રકરણમાં બતાવેલ છે. ૧. વિષયપ્રતિભાસ જ્ઞાન, ૨. આત્મપરિગતિવાળું જ્ઞાન અને ૩.|| નવસંવેદન જ્ઞાન. નીચેના કોટક દ્વારા તેની જાણકારી થઈ જશે. જો કોટક – નામ | વિષય પ્રતિભાસ જ્ઞાન આત્મપરિણતિવાળું જ્ઞાન તત્ત્વસંવેદન જ્ઞાન કારાગ | અજ્ઞાનાવરણ ક્ષયોપશમ જ્ઞાનાવરાનો ક્ષયોપશમ સંજ્ઞાનાવરણ ક્ષયોપશમ સ્વરૂપ | ઉપાદેયત્વ-યત્વઅવિષયક ઉપાદેયત્વ-હેયવિષયક શુદ્ધ નેયિક ઉપાદેયસ્વાદિવિષયક ૪.| ઓળખાણ બાળકના ઉપલકબોધ જેવું પ્રાજ્ઞ વ્યક્તિના સ્પષ્ટ બોધ જેવું સ્વસ્થ-સ્પષ્ટ-પ્રશાંત બોધ જેવું સ્વામી મિબાદષ્ટિ સમકિતદષ્ટિ વિરતિધર પાપકર્મબંધ-ભવભ્રમણ કર્મનિર્જરા સાક્ષાત-વિરતિયોગક્ષેમ; પરંપરાએ-મોક્ષ ઉપરોક્ત ત્રણ જ્ઞાનમાંથી દ્વિતીય જ્ઞાન અહીં આગમવચનપરિણતિરૂપે ઉપાધ્યાયજી મહારાજને માન્ય છે. તેના સાતત્ય-પરિશીલનપરિમાર્જન-સંવર્ધન દ્વારા તત્ત્વસંવેદન નામનું તૃતીય જ્ઞાન પ્રાપ્ત થાય છે. [૫/૯] -> “સોધપૂર્વકના અનુકાનની વિશેષતા શું છે ?' – આ શંકાનું સમાધાન આપતાં મૂલકારશ્રી કહે છે કે – Es .... તો સંપૂર્ણ સદનુકાન સંભવે ? ગાથાર્થ :- પરહિતમાં ડૂબેલ અને સદા ગંભીર અને ઉદાર આશયવાળા જીવને દશ પ્રકારની સંજ્ઞાનો નિરોધ થાય ત્યારે પ્રસ્તુતમાં સદનુકાન સંપૂર્ણ થાય છે. [૫/૧૦] ઢીકાર્ય :- દશ સંજ્ઞાઓનો યથાશક્તિ નિરોધ થયે છતે અથવા તેના પ્રતિરોધનો ઉત્સાહ હોતે છતે પ્રસ્તુત સદનુકાન સંપૂર્ણ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240