________________
१२४ पञ्चमं षोडशकम्
08 दशविध-पञ्चदशविधसंज्ञानिर्देशः 08 रूपस्य हेतुः = फलोपहितकारणमिति कृत्वा आगमवचनपरिणामोऽधिक्रयते ॥५/9|| क: पुन: सद्बोधपूर्वानुष्ठाની વિશેષ: ? ત્યાદિ – 'ઢશે'ત્યાર |
दशसंज्ञाविष्कम्भणयोगे सत्यविकलं ह्यदो भवति । परहितनिरतस्य सदा गम्भीरोदारभावस्य ॥५/१०॥ दशानां संज्ञानां विष्कम्भणं = यथाशक्तिनिरोधः तद्द्योगे तन्निरोधोत्साहे वा हि = यत: अदः = प्रकृतानुष्ठान
ન શાસ્ત્રી = विघ्नविरहेण सदनुष्ठानस्य = विरतिरूपस्य = षष्ठादिगुणस्थानककालीन-सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मकस्य चारित्रस्य फलोपहितकारणं = स्वोत्तरत्वविशिष्टसामानाधिकरण्यसम्बन्धेन निरुक्तफलोत्पत्तिव्याप्यम् । ततश्च नातिप्रसङ्गः । उपक्रमोपसंहारविरोधपरिहारायाह --> इति कृत्वा आगमवचनपरिणामो लोकोत्तरतत्त्वसम्प्राप्तौ अधिक्रियते, न विषयप्रतिभासज्ञानवान् भवाभिनन्दीति
મ્યમ્ ૧/૧ ___ मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> हि परहितनिरतस्य सदा गम्भीरोदारभावस्य दशसंज्ञाविष्कम्भणयोगे सति अदः अविकलं भवति ॥५/१०॥ दशानां संज्ञानामिति । तदुक्तं प्रज्ञापनायां → कइविहा णं भंते सन्नाओ पन्नत्ताओ ? गोयमा ! दस सन्नाओ पन्नत्ताओ तं जहा आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, परिग्गहसन्ना, कोहसन्ना, माणसन्ना, मायासन्ना, लोहसन्ना, મોભી, ઢોર સેના ઉત્ત – [.સંજ્ઞા ૫-૮/સૂ. ૪૭] રૂતિ | સંજ્ઞાડની નીવ તિ સંજ્ઞા વિરોષ | आहारसंज्ञादय: स्पष्टाः । नवरं तत्र दर्शनोपयोग ओघसंज्ञा, ज्ञानोपयोगश्च लोकसंज्ञा इति [१०/सू.७५२] स्थानाङ्गवृत्तिकारः । अन्ये तु -> ज्ञानोपयोग ओघसंज्ञा दर्शनोपयोगश्च लोकसंज्ञा - इत्याहः। > लोभोदयोपशमाच्छब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रियैव संज्ञायतेऽनयेति ओघसंज्ञा, तथा तद्विशेषावबोधक्रियैव संज्ञायतेऽनयेति लोकसंज्ञा । ततश्चौघसंज्ञा दर्शनोपयोग: लोकसंज्ञा
આગમવચનની પરિણતિવાળો જીવ લોકોત્તરતન્ય સંપ્રાપ્તિના અધિકારી તરીકે બતાવાયેલ છે. [૫]
ત્રણ પ્રકારના જ્ઞાનને સમજી લો. તેમાં વિશેષાર્થ :- આગમવચનની પરિણતિ = અનન્ય શ્રદ્ધાયુકત યથાવત આગમોકત અર્થપ્રકાશ - એટલા માટે જરૂરી છે કે અનુકાન કેવી વિધિથી કરવું ? એનું પરિણામ શું આવે ? આ બધું ચર્મચક્ષુથી ન જાણાવાના લીધે એના દટા પુરુષનું શરાણ લઈને- એમના વચનનું આલંબન લઈને જ સાચા અર્થમાં આરાધના થઈ શકે છે. જેમ રોગી વૈઘવચનને અનુસરીને ઔષધના સેવનથી નીરોગી બને છે. તેમ ઉપરોકત આગમવચનપરિણતિથી જ કર્મરોગ નાબુદ થાય છે. પ્રસ્તુતમાં આત્મપરિણતિવાળા જ્ઞાનને આગમ-વચનપરિણતિ તરીકે ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ હોવાથી જ્ઞાનના ભેદ પ્રાસંગિક રીતે સમજી લઈએ. જ્ઞાનના ત્રણ પ્રકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે અષ્ટક પ્રકરણમાં બતાવેલ છે. ૧. વિષયપ્રતિભાસ જ્ઞાન, ૨. આત્મપરિગતિવાળું જ્ઞાન અને ૩.|| નવસંવેદન જ્ઞાન. નીચેના કોટક દ્વારા તેની જાણકારી થઈ જશે. જો કોટક – નામ | વિષય પ્રતિભાસ જ્ઞાન આત્મપરિણતિવાળું જ્ઞાન
તત્ત્વસંવેદન જ્ઞાન કારાગ | અજ્ઞાનાવરણ ક્ષયોપશમ જ્ઞાનાવરાનો ક્ષયોપશમ
સંજ્ઞાનાવરણ ક્ષયોપશમ સ્વરૂપ |
ઉપાદેયત્વ-યત્વઅવિષયક ઉપાદેયત્વ-હેયવિષયક શુદ્ધ નેયિક ઉપાદેયસ્વાદિવિષયક ૪.| ઓળખાણ બાળકના ઉપલકબોધ જેવું પ્રાજ્ઞ વ્યક્તિના સ્પષ્ટ બોધ જેવું સ્વસ્થ-સ્પષ્ટ-પ્રશાંત બોધ જેવું સ્વામી મિબાદષ્ટિ સમકિતદષ્ટિ
વિરતિધર પાપકર્મબંધ-ભવભ્રમણ
કર્મનિર્જરા સાક્ષાત-વિરતિયોગક્ષેમ; પરંપરાએ-મોક્ષ ઉપરોક્ત ત્રણ જ્ઞાનમાંથી દ્વિતીય જ્ઞાન અહીં આગમવચનપરિણતિરૂપે ઉપાધ્યાયજી મહારાજને માન્ય છે. તેના સાતત્ય-પરિશીલનપરિમાર્જન-સંવર્ધન દ્વારા તત્ત્વસંવેદન નામનું તૃતીય જ્ઞાન પ્રાપ્ત થાય છે. [૫/૯] -> “સોધપૂર્વકના અનુકાનની વિશેષતા શું છે ?' – આ શંકાનું સમાધાન આપતાં મૂલકારશ્રી કહે છે કે –
Es .... તો સંપૂર્ણ સદનુકાન સંભવે ? ગાથાર્થ :- પરહિતમાં ડૂબેલ અને સદા ગંભીર અને ઉદાર આશયવાળા જીવને દશ પ્રકારની સંજ્ઞાનો નિરોધ થાય ત્યારે પ્રસ્તુતમાં સદનુકાન સંપૂર્ણ થાય છે. [૫/૧૦]
ઢીકાર્ય :- દશ સંજ્ઞાઓનો યથાશક્તિ નિરોધ થયે છતે અથવા તેના પ્રતિરોધનો ઉત્સાહ હોતે છતે પ્રસ્તુત સદનુકાન સંપૂર્ણ
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org