SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ १२५ 8 चेतसि भगवदप्रवेशहेतुविचारः * भवति । अत: अविकलं = सम्पूर्ण भवति, तवैकल्यापादकसंज्ञाविष्कम्भणात् । परहिते निरतस्य तथा सदा सर्वकालं गम्भीर उदारश्च भावो यस्य स तथा तस्य । अत इदमविकलत्वाद् विशिष्यते इति भावः ॥५/१०॥ दशसंज्ञाविष्कम्भणमपि दुर्लभं कथं स्यात् ? इत्याह -> 'सर्वज्ञेत्यादि । कल्याणकन्दली तु ज्ञानोपयोग इति । व्यत्ययमन्ये । अन्ये पुनरित्थमभिदधते-सामान्यप्रवृत्तिरोघसंज्ञा लोकदृष्टिः लोकसंज्ञा <- इति प्रज्ञापनाटिप्पणे श्रीहरिभद्रसूरयः । प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरयः -> मतिज्ञानावरणकर्मक्षयोपशमनात् शब्दाद्यर्धगोचरा समान्यावबोधक्रिया ओघसंज्ञा, तथा तद्विशेषावबोधक्रिया लोकसंज्ञा । एवं चेदमापतितं-दर्शनोपयोग ओघसंज्ञा, ज्ञानापयोगो लोक|संज्ञा । अन्ये त्वभिदधति-सामान्यप्रवृत्तिर्यथा वल्ल्या वृत्त्यारोहणमोघसंज्ञा, लोकस्य हेया प्रवृत्तिर्लोकसंज्ञा <- इत्याहुः → रयणीए संकोचो कमलाणं होइ लोकसन्नाए । ओहे चइत्तु मग्गं चढंति रुक्खेसु वल्लीओ ।। - [प्रकरण समुचय-१/ ४] इति संज्ञाकुलके प्रोक्तम् । आचाराङ्गटीकायां च → ओघसंज्ञा अव्यक्तोपयोगरूपा वल्लीवितानारोहणादिलिङ्गा एकसन्तानकीटिकागमनरूपा वा लोकसंज्ञा स्वच्छन्दघटितविकल्परूपा लौकिकाचरिता यथा- 'न सन्त्यनपत्यस्य परे लोकाः, श्वानो यक्षाः, विप्रा देवाः, काका: पितामहाः, बर्हिणां पक्षवातेन गर्भ' इत्यादिकाः <- इत्युक्तम् । आचाराङ्गनिर्युक्तौ तु --> आहार' भय परिग्गह' मेहुण' सुह दुक्ख' मोह वितिगिच्छा। तह कोह' माण' माया” लोहे लोगे'३ य धम्मो हे ||३९।। इति पञ्चदश संज्ञा दर्शिताः । क्वचिच्च प्रत्यन्तरे तत्रैव षोडशी शोकसंज्ञाऽपि दृश्यते इति नानाशास्त्रसन्दर्भा ऊहनीयाः । | अथ प्रकृतं प्रस्तूयते -> एतत्सम्प्रयुक्तमनुष्ठानं सुन्दरमप्यभ्युदयाय, नापवर्गावाप्तये परिशुद्धयभावात् । दशसंज्ञाविष्कम्भणयोगे एव तनिरोधोत्साहे वा = यथाशक्ति संज्ञानिरोधप्रगुणाध्यवसाये वा प्रकृतानुष्ठानं = निरुक्तसदनुष्ठानं सम्पूर्णं भवति । तदुक्तं योगबीजशुद्ध्यधिकारे योगदृष्टिसमुच्चये > उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं म् ।।२५।। <- इति । ___ अतः = संज्ञाविष्कम्भणप्रयुक्ताऽवैकल्यशालिनः प्रकृतानुष्ठानस्य गम्भीरोदारपरिणामोपेतपरहितनिरतकर्तृकत्वात् इदं = गम्भीरोदारपरिणामशालि-परहितनिरतकर्तकं निरुक्तसदनष्ठानं अविकलत्वात विशिष्यते = विशिष्टं भवति। ततश्च गम्भीरोदारपरिणामपरिणत-परहितनिरतकर्तृकं निरुक्तसदनुष्ठानं संज्ञानिरोधेऽविकलं सम्पद्यत इति भावः । अर्थत इदमापद्यते यत् बाह्यदृष्ट्या निरतिचारमपि सदनुष्ठानं मोघं यदि दशविधसंज्ञा-दरिद्रता-कृपणता-तुच्छतादिदोषाणामनिरुद्धप्रसरो विलासश्चेतसि समुज्जृम्भते, दरिद्रकुले कृपणकुले तुच्छकुले वा तीर्थङ्करजन्माऽसम्भववत्, -> स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला <- [४९] इति થાય છે, કારણ કે સદનુકાનમાં ન્યૂનતા લાવનારી સંજ્ઞાઓનો નિરોધ થયેલ છે. સંપૂર્ણ સદનુકાનનો સ્વામી પરહિતમાં મગ્ન હોય તથા હંમેશા ગંભીર અને ઉદાર આશયવાળો હોય. તેથી આ સદનુમાન અવિકલત્વથી વિશિષ્ટ કરાય છે. [અર્થાત પરહિતરત અને સદા ગંભીર-ઉદાર ચિત્તવાળા જીવનું સદનુકાન સંજ્ઞાનિરોધ થયે છતે સંપૂર્ણ થાય છે.] [૫/૧૦] विशार्थ :- [१] मारा , [२] मया , [3] मैथुनसंहा, [४] परिसंal, [4] ओसंl, [६] मानसंवा, [७] मायासं, [८] सोमसंस, [४] सोधसंत, [10] सो संसारीते १० संगो छ. ते सानुबानमा त्रुटि सा छे. या સંજ્ઞાઓ દૂર થવાથી જ સદનુકાનની ન્યૂનતા દૂર થાય છે. જો ૧૦ સંજ્ઞાઓ ઉછાળા મારતી હોય, સ્વાર્થવૃત્તિ પોષાતી હોય, ક્ષુદ્રતા-તુચ્છતા-કૃપાગતા ધામા નાખીને બેઠી હોય તો ખરેખર સમજી લેવાની જરૂર છે કે બાહ્યથી સંપૂર્ણ - નિરતિચાર જણાતું અનુકાન પણ પાંગળું છે. માત્ર કાયક્લેશસ્વરૂપ છે. અનાદિકાળથી સંજ્ઞાઓ એવી અભ્યસ્ત થઈ ગઈ હોય છે કે વિના પ્રયત્ન તે સહેજે ઊઠી આવે છે. તેથી જો એનો નિગ્રહ કરવામાં ન આવે તો અનુષ્ઠાન વખતે પણ એમાંથી કોઈને કોઈ સંજ્ઞા ઉદયમાં આવીને ચિત્તવિક્ષેપ-મનો માલિન્ય નીપજાવીને અનુકાનને બગાડે, વિપ્નમાં ચિત્તચંચળતા-વિહ્વળતા લાવે. માટે તેનો નિગ્રહ જરૂરી છે. લોકોત્તર અનુષ્ઠાનમાં અવિધિ, બેપરવાઇ, ખેદ-ઉગ વગેરે દોષોને ખેંચી લાવનાર તુચ્છ સ્વાર્થવૃત્તિને તોડવા પરોપકારવૃત્તિ જરૂરી છે. ગંભીર ચિત્ત લોકોત્તર અનુષ્ઠાનની મહત્તાઓને પરમ તાત્વિકતાથી સમજે છે, એનાં સહકારી કાર પ્રત્યે ખાસ ધ્યાન રાખે છે. આથી અનુમાન પ્રત્યે દોષદૃષ્ટિ કે તુચ્છનાભરેલ ઇર્ષા ન રાખતાં એનું ગૌરવ કરે છે. વિધિમ્બલના કરનારને, એના હૈયાના તાર તૂટી ન જાય એનું ખાસ લક્ષ રાખી, કોમળતાથી મધુર માર્ગદર્શન આપે છે. તેમ જ અનુકાન ન કરનારમાં લાગણીપૂર્વક સાનુબંધ સદનુકાનનો વિનિયોગ કરે છે. આમ સદનુકાન પરિપૂર્ણ બને છે. [૫/૧૦]. -> દશ પ્રકારની સંજ્ઞાનો પરિહાર પણ દુર્લભ છે. તે કેવી રીતે પ્રાપ્ત થાય ?' - આ પ્રશ્નના જવાબમાં શ્રીસૂરિજી જણાવે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy