Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
जिनबिम्बकारणविधिः काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्याऽर्पणमनस्य शुभेन भावेन ॥ ७ / २॥ जिनबिम्बकारणविधिः अभिधीयत इति वावयशेषः । काले = शुभमुहूर्त्तादौ पूजा भोजन-पत्र - पुष्प-फलादिना
कल्याणकन्दली
| इति प्रोक्तम् ।
इदञ्चात्रावयम् -> बिम्ब-प्रतिमा-चैत्य-मूर्त्तीत्याद्यनर्थान्तरम् । जिनबिम्बञ्च पञ्चविधं भवति [१] गृहे त्रिकालं पूजाद्यर्थं प्रतिमायां क्रियमाणायां भक्तिचैत्यम् । [२] गृहद्वारोपरिवर्तितिर्यक्काष्ठस्य मध्यभागे जिनबिम्बे निष्पादिते मङ्गलचैत्यम् । [३] यत् गच्छस्य कस्यापि सत्कं स एव गच्छः तत्र प्रतिष्ठादिप्रयोजनेष्वधिक्रियते तत् निश्राकृतचैत्यम् । [४] सर्वेऽपि गच्छा यत्र प्रतिष्ठा - प्रव्राजन मालारोपणादीनि कुर्वन्ते तत् बिम्बं अनिश्राकृतचैत्यम् । [ ५ ] शाश्वती च मूर्त्तिः शाश्वतचैत्यमित्युच्यते । तदुक्तं प्रवचनसारोद्धारे -> 'भत्ती 'मंगलचेइय ' निस्सकड अनिस्सकडचेइयं वावि । 'सासयचेइय पंचममुवइहं जिणवरिंदेहिं ||६५९ ॥ - इति ।
जिनबिम्बस्वरूपञ्च बृहत्संहितायां आजानुलम्बबाहुः श्रीवत्साङ्कः प्रशान्तमूर्तिश्च । दिग्वासास्तरुणो रूपवांश्च कार्योऽर्हतां | देवः ।। [५८/४५] <- इत्युक्तम् । पीताम्बरादिविरहापेक्षयाऽत्र दिग्वासत्वोक्तिरवगन्तव्या ॥७ / १॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> जिनबिम्बकारणविधिः = काले पूजापुरस्सरं अनघस्य कर्तृः शुभेन भावेन विभवोचितमूल्यार्पणं ॥ ७ / २ || इयं कारिका धर्मसङ्ग्रहवृत्त्युपदेशपदवृत्त्युपदेशरहस्यवृत्त्यादी [ध. सं. गा. ६८ / उप.पद.८६७/उप.रह.गा. १६१] वर्तते । जिनबिम्बकारणविधिः त्रयोदेशश्लोकपर्यन्तं अभिधीयत इति वाक्यशेषः । विधिपदेनाविधिकृतपूजा नाभिमतेति द्योतितम्, तदुक्तं पूजापञ्चाशके -> विहिणा उ कीरमाणा, सव्वच्चिय फलवति भवति चेट्टा । इहलोइआ किं पुण जिणपूया उभयलोगहिया ||२|| <- इति काले शुभमुहूर्त्तादौ न त्वकाले, उचितकाले क्रियमाणस्यैव बहुफलत्वात्, तदुक्तं पूजापञ्चाशके -> 'कालंमि कीरमाणं किसिकम्मं बहुफलं जहा भणियं । इअ सव्वचिअ किरिआ, निअ-निअकालंमि कायव्वा ॥ <- [४/ ४] तदुक्तं दानद्वात्रिंशिकायां कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटिर्वृथान्यथा ||८|| | सुत्तनिपातेऽपि खणातीता हि सोचन्ति - [२/२२ / ३] इत्युक्तम् । पूजा भोजन पत्र - पुष्प फलादिनेति । वेधवास्तुप्रभाकरे तु यज्ञमण्डपयोः मध्ये मण्डलं कारयेच्छुभम् । पट्टाच्छादनं कृत्वा स्वस्तिकञ्च समालिखेत् ॥ सूत्रधार - सूत्रासने पाद प्रक्षाल्य सादरम् । कुङ्कुमाऽऽलेपनं कृत्वा दिव्यवस्त्रमावर्णयेत् ॥ - • इत्यादिना शिल्पिपूजनविधिः प्रोक्तः । यथोक्तं स्तवपरिज्ञायां -> जिनबिम्बकारणविही काले संपूइऊण कत्तारं । विहवोचियमुल्लप्पणमणघस्स सुण भावेण <- ||२१|| भक्ति| द्वात्रिंशिकायामपि विभवोचितमूल्येन कर्तुः पूजापुरस्सरम् । देयं तदनवस्यैव यथा चित्तं न नश्यति || [ ५/११]
->
સ્વામીયુક્ત બનાવવાથી ઉત્પન્ન થયેલ પુણ્ય દેરાસરની પ્રકૃષ્ટ વૃદ્ધિને-વિસ્તારને-મહિમાને કરે છે. [૭/૧]
વિશેષાર્થ :- કોઈ પણ સારી વસ્તુ અંતર વગેરેથી અધિષ્ઠિત થઈ જાય છે. તેથી દેરાસર બનાવ્યા પછી તેમાં જો ઘણા લાંબા સમય સુધી જિનપ્રતિમા પધરાવવામાં ન આવે તો વ્યંતર વગેરે હલકા દેવો દેરાસરનો કબજો લઈ લે છે. આથી તે દેરાસર મિથ્યાત્વવાસિત થઈ જાય છે, તેવા દેરાસરમાં પાછળથી પ્રભુપ્રતિમા પધરાવવામાં આવે તો પણ તે જિનાલય હલકા અંતરના વાસવાળું હોવાથી તે દેરાસરમાં રોજ ઝઘડા-ક્લેશ વગેરે થયા કરે. આ પણ એક હેતુ છે વહેલી જિનપ્રતિમા પધરાવવામાં, પીર, તર વગેરેથી અધિષ્ઠિત થયેલી અમુક જિનપ્રતિમાઓ અને જિનાલયો વર્તમાનમાં વિદ્યમાન છે. તે પીર, અંતર વગેરે પૂજા, સત્કારનો આનંદ મળવાને લીધે ત્યાંથી હટતા નથી- આમ કેટલાક સાધકો કહે છે. [૭/૧]
જિનપ્રતિમા કરાવવાની વિધિને મૂલકારથી જણાવે છે કે ~
ગાથાર્થ :- જિનિબંબ બનાવવાની વિધિ मूल्य आप [७/२]
Jain Education International
-
યોગ્ય સમયે પૂજા કરવા પૂર્વક વ્યસનમુક્ત શિલ્પીને શુભ ભાવથી વૈભવચિત
निप्रतिमा तैयार हरवानी विधि
ટીકાર્ય :- જિનપ્રતિમા બનાવવાની વિધિ કહેવાય છે. ક્રિયાપદ મૂળ ગાથામાં ન હોવાથી તેનો અધ્યાહાર કરવાની ટીકાકારશ્રી સૂચના આપે છે. સારા મુહૂર્ત વગેરેમાં વ્યસનમુક્ત એવા શિલ્પીને ભોજન, પત્ર, પુષ્પ, ફળ વગેરે પૂર્વક પૂજા-સત્કાર કરી પ્રશસ્ત અધ્યવસાયથી પોતાની સંપત્તિને અનુસારે મૂલ્ય આપવું. [૭/૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240