________________
8 द्रव्य-गुण-पर्यायद्वारा अर्हध्यानस्य मोहनाशकता * समापत्तिर्योगिजः सम्यवत्वादिगुणपुरुषस्य माता = जजनी निर्वाणफलप्रदा च प्रोक्ता तदवेदिभिराचार्य: ॥२/१७॥
उपसंहरन्नाह -> 'इती त्यादि । इति यः कथयति धर्म विज्ञायौचित्ययोगमनघमतिः । जनयति स एनमतुलं श्रोतृपु निर्वाणफलदमलम् ॥२/१६॥
कल्याणकन्दली तत्स्वरूपावलम्बित: । तन्मयत्वमवाप्नोति ग्राह्य-ग्राहकवर्जितः ।।१७४।। यः परात्मा परं सोऽहं योऽहं स परमेश्वरः । मदन्यो न मयोपास्यो मदन्येन च नाऽप्यहम् ॥१७६|| - इत्यादि प्रोक्तम् । आत्मदर्शनगीतायां श्रीब गरसूरिभिरपि -> आत्मैव परमात्मेति भावनानन्दकारिणी। आत्मदर्शनप्राप्त्यर्थं भावनीया मुमुक्षुभिः ||३९|| उन्मनीभावमासाद्य सर्वत्र ब्रह्मनिष्ठया ।। योगिनो निश्चलं नित्यं प्राप्नुवन्ति शिवं पदम् ।।१५।। - इत्युक्तम् । रमणगीतायामपि --> ध्यायतो देवतां मन्त्रमन्यद्वा लक्ष्यमुत्तमम् । ध्येयमात्ममहाज्योतिष्यन्ततो लीनतां व्रजेत् ॥ ७/२५] &- इति गदितम् । यथा विशुद्भकरुणा तीर्थङ्करजननी, समित्यादिः प्रवचनमाता, यतना श्रावकाम्बा तथा समापत्तिः एव --> सम्यक्त्वज्ञानचारित्रयोगः सद्योग उच्यते । एतद्योगाद्धि योगी स्यात् परमब्रह्मसाधकः ।। ८- [ ] इति वचनात् योगिनः = सम्यक्त्वादिगुणपुरुपस्य = नैश्चयिकसम्यग्दर्शनज्ञानादिगुणोपेतस्य जननी, गुणकारणस्यैव तादृशगुणविशिष्टहेतुत्वात् । ततश्च समापत्ति: महोदया, नैश्चयिकस्वानुभूत्युपधायकत्वात् । तदुक्तं प्रवचनसारेऽपि --> जो जाणदि अरिहंते दबत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जाति तस्स लयं ।। - [प्र.सा.१/८०] इति । निर्वाणफलप्रदा च प्रोक्ता तद्वेदिभिः = समापत्तिस्वरूपानुभवितृभिः आचार्यः = योगाचार्यः । श्रीसिद्धसेनदिवाकरेणापि कल्याणमन्दिरस्तोत्रे --> ध्यानाजिनेश ! भवतो भविनः क्षणेन देहं विहाय परमात्मदशां ब्रजन्ति «- [१५] इत्युक्तम् । श्रीहेमसूरिभिः योगशास्त्रे --> मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच तद्ध्यानं हितमात्मनः ॥ ८- [४/११३] इति प्रोक्तम् । इत्थञ्च समापत्तिसंज्ञकासङ्गानुष्ठानफलकस्य वचनानुष्ठानस्याऽज्ञादरद्वारैवोपपत्तेरयमेव गरीयानिति फलितम् । क्रियान्तरे च नैतदुपपत्तिः । न च तदनन्तरं भगवदनुध्यानादुपपत्तिः, अनियमात, अनुषङ्गत एवाऽसङ्गभावाचेति व्यक्तं देशनाद्वात्रिंशिकायाम् [द्वा.द्वा.२/२५]||२/१५॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् ---> इति यः अनघमति: औचित्ययोगं विज्ञाय धर्म कथयति सः अतुलं श्रोतृषु अलं निर्वाणफलदं एनं जनयति ॥२/१६॥
તે વિવક્ષિત સંબંધવિશેપસ્વરૂપ બને છે; જેને ભગવન્સમાપત્તિ તરીકે અહીં બતાવેલ છે. આ સમાપત્તિ જ સમ્યકત્વાદિગુણયુકત એવા યોગી પુરુષની માતા છે અને મોક્ષસ્વરૂપ ફલને આપનાર છે -એમ સમરસાપત્તિના જાણકાર યોગાચાર્યો કહે છે. [૨/૧૫]
* મહંતના ઇશાને અરિહંત બની જશો . વિશેષાર્થ :- પ્રત્યેક વિચાર, વાણી, વર્તનમાં “મારા ભગવાને આમ કહ્યું છે આ રીતે જિનાગમને આગળ કરવાથી ભગવાન હૈયામાં વસી જાય છે અને તે જ વાસ્તવમાં ભગવાનનું સ્થાન છે. કાળક્રમે દઢ બનતાં તે સાધકને ભગવાનસમાન બનાવે છે.) માટે જ “અરિહંતના ધ્યાને અરિહંત બની જશો.’ આવું કહેવામાં આવે છે. જ્ઞાનવિમલસૂરિ મહારાજે પણ આ જ વાત કરી|| છે કે - ઈલી ભમરીસંગથી, ભમરીપદ પાવે, જ્ઞાનવિમલ પ્રભુપ્લાનથી, જિનઉપમા પાવે...- પ્રારંભમાં જિનાજ્ઞા યાદ કરવા દ્વારા निध्यान परत भगवस्१३५ना उपयोगमा मेयता माये. (= तात्स्थ्य) पछी ते जिनध्यान ४८ जनतindi, यातi, udi, पीतi पास वित्तम मगवान रायमान थय। ३. मन भगवानमय बनी य. (= तदञ्जनता) याने योगाथार्थो सभापति કહે છે. જેમ નિર્મલ સ્ફટિકમાં સામે રહેલ વસ્તુનું પ્રતિબિંબ પડે છે. તેમ દરેક ક્રિયામાં ભગવાનની આજ્ઞાને યાદ કરવાથી ભગવાન પ્રત્યે વિશિષ્ટ પ્રકારનો અહોભાવ, આદર પ્રગટવાથી મનની મલિન વૃત્તિઓ ક્ષીણ થાય છે અને આ રીતે નિર્મલ બનેલ મનમાં [આત્મામાં ભગવાન પ્રતિબિંબિત થાય છે. તેથી સાધક મારામાં ભગવાનનું સ્વરૂપ રહેલું છે', “હું જ ભગવસ્વરૂ૫ છું' ઈત્યાદિ પ્રતીતિ - દૃઢ અનુભૂતિ કરે છે. આવી સમાપત્તિ દ્વારા શયિક સમ્યગ્દર્શન આદિ ગુણોનો પ્રભાવ થાય છે અને તેના દ્વારા જ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. Starting Point છે દરેક ક્રિયા કરતાં “મારા ભગવાને આ કાર્ય આ રીતે કરવાનું કહેલ છે' એવો मा२युत उपयोग. Ending Point छ भुतिप्रालि. Middle Point अनेछ नेवि सभ्यनिनो आविधा२. वो मनोमा છે આ યોગમાર્ગ ! ચાલો, આપણે આ પાવન પંથે પ્રગતિશીલ પ્રયાણ કરીએ. [૨/૧૫]
ઉપરોકત દેશનાપદ્ધતિનો ઉપસંહાર કરતાં મૂલકારથી જણાવે છે કે –
માણાર્શ :- આ પ્રમાણે જે નિર્દોષબુદ્ધિવાળા ગુરુ ઔચિત્યયોગને જાણીને ધર્મ કહે છે તે બેનમુન અને શ્રોતાઓને વિશે || આત્યંતિક રીતે નિર્વાણ ફલદાયી એવા ધર્મને ઉત્પન્ન કરે છે. [૧૬].
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org