Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ १६ प्रथम-षोडशकम् 88 बुधानां हंसकल्पत्वसमर्थनम् 88 यथा बुधैरिदमशुद्धं ज्ञायते तथाऽऽह → गुर्वित्यादि । गुरुदोषारम्भितया तेष्वकरणयत्नतो निपुणधीभिः । सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन ॥१/९॥ गुरून दोषान् प्रवचनोपघातादीनारब्धं शीलं यस्य स तथा तत्त(द्भावस्त)या यो लघुषु सूक्ष्मेषु दोषेष्तकरणयत्नः |= રિહાર:, માતુ, નિqળવીfમ: = શતમિ : || कल्याणकन्दली तादृशं प्रमाविषयीभूतं कर्तुं युज्यत इति, तदन्येषां विशिष्टविवेकशून्यतया तादृशबोधजननेऽसमर्थत्वेन तद्व्यवच्छेदस्याऽप्रसक्ततया एवकारव्यर्थत्वापत्तेः, उत्पन्नस्य तु तादशप्रमात्मकबोधस्यानपलपनीयत्वात् । न च काकतालीयन्यायेन बालादीनां तत्राऽसन्दरत्वप्रकारकप्रमायाः सम्भव इति शङ्कनीयम्, विध्यादिपरिकलितानुष्ठाने यथाकथञ्चिदपि बालादीनामचारुत्वप्रमाया अयोगात्, भवाभिनन्दिनां तत्राऽचारुत्वधीमहामोहनिबन्धनैवेति धर्मपरीक्षकचिन्तायां तद्वहिर्भाव एवेति दिक ॥१/८॥ यथा अम्लद्रव्यस्थानाभिषिक्तविशिष्टतरविवेकशक्तिसमेतचञ्चुस्थानीयविज्ञानशक्तिपरिकलितैः हंसकल्पैः परिशुद्धसमक्षीराऽपरिशुद्धतुल्यनीरप्रतियोगिकभेदग्रहात्मकविवेचनप्रवणैः बुधैः 'इदमशुद्धमिति तदन्याऽपोहेन ज्ञायते तथाह - गुर्वित्यादि । मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> गुरुदोषारम्भितया तेषु अकरणयत्नतः तथा सन्निन्दादेश्च एतत् नियोगेन निपुणधीभिः ज्ञायते॥१/९॥ तया = प्रवचनापभ्राजना-बोधिदुर्लभादिगुरुदोषारम्भितया यः सूक्ष्मेषु समितिभङ्गादिषु दोषेषु परिहारादरः = वर्जनापरिणामोपयोगः, तस्मात् = तमाश्रित्य, 'अपरिशुद्धानुष्ठानं' अवश्यन्तया ज्ञायते इत्यत्राऽप्यन्वीयते । शासनमालिन्यादेः घोरकर्मनिमित्तत्वात् । तदुक्तं मूलकारैरेव अष्टकप्रकरणे -> य: शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थविवर्धनम् ।। [२३/१-२] सम्यग्ज्ञानदर्शनमूलकान्तरचारित्रमोहक्षयोपशमदशायां प्रवचनापभ्राजनादिगुरुतरदोषारम्भस्वभावाऽयोगात् । न चान्तरचारित्रपरिणामसत्त्वेऽपि ज्ञानावरणाद्युदयात्तादृशगुरुतरदोषारम्भित्वमपि स्यादिति शङ्कनीयम्, आन्तरचारित्रपरिणामस्य प्रवचनापभ्राजनादिगुरुतरदोष-परिहार પાણીનો ભેદ કરી શકે છે, બીજા કોઈ નહિ. [૧, ૮] ' વિશેષાર્થ :- સમ્યગ્દર્શન અને સમ્યફ જ્ઞાન જ્યારે બળવાન બને છે ત્યારે તેના સહકારથી ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. તે વિશુદ્ધ આંતર પરિણામ સ્વરૂપ હોય છે. તેનાથી જે સદનુમાન ઉત્પન્ન થાય તે નિયમાં સંપૂર્ણતયા શુદ્ધ જ હોય છે. કારણ કે તેમાં અશુદ્ધિ આવવાનું કોઈ કારણ નથી. જેની સામગ્રી વિશુદ્ધ હોય તે કાર્ય પાર સંપૂર્ણ શુદ્ધ જ હોય. અનાજ, ધી, ગોળ વગેરે વિશુદ્ધ હોય તો તેનાથી બનનાર મિષ્ટાન્ન લેશ પણ અશુદ્ધ ભેળ-સેળવાળું ન જ હોઈ શકે. તેમ સમ્યમ્ દર્શનજ્ઞાનમૂલક ચારિત્રપરિણામથી જે સદનુકાન ઉત્પન્ન થાય તેને આંશિક રીતે પણ અશુદ્ધ બનવાને કોઈ જ અવકાશ નથી રહેતો. | પરંતુ સ્વર્ગાદિની પ્રાપ્તિની ઈચ્છાથી કે બાહ્ય સત્કાર-સન્માન મેળવવાના ઉદેશથી અથવા યશ-કીર્તિ-નામનાની કામનાથી અભવ્ય, દૂરભવ્ય, અચરમાવર્તી વગેરે જીવો પાગ નિર્મળ રીતે સંયમચર્યાનું પાલન કરતા હોય છે. અધ્યાત્મદષ્ટિએ સાધુની જે ભૂમિકા હોવી જોઈએ તે અપેક્ષાએ ચારિત્રના મુખ્ય ફળ તરીકે સ્વર્ગાદિની કામના કે માન-સન્માન આદિને મેળવવાની વૃત્તિ એ મલિન આશય કહેવાય. આવા અશુદ્ધ આશયથી પ્રયુકત હોવાના લીધે વસ્તુતઃ તે ચારિત્રાચાર પણ અશુદ્ધ જ હોય છે. પરંતુ બાહ્ય દષ્ટિએ તો તેવા ચારિત્રાચાર-સંયમચર્યા પણ વિશુદ્ધ ચારિત્રાચાર-સંચમચર્યાતુલ્ય ભાસે છે. સાધુજીવનના શુદ્ધ આચાર અને અશુદ્ધ આચારના બાહ્ય દેખાવમાં કોઈ પણ ફરક ઉપલક દૃષ્ટિએ જણાતો ન હોવાથી બાલ જીવ કે મધ્યમ જીવ તે બે વચ્ચેની ભેદરેખાને ઓળખી શકતા નથી. તે ભેદરેખાને જાણવા યોગ્ય સામર્થ્ય તેમની પાસે નથી. પ્રકૃઢ વિકસિત વિવેકદૃષ્ટિ હોવાના લીધે પંડિત જીવો જ તે ભેદરેખાને પારખી શકે. જેમ દૂધ અને પાણી પરસ્પર ભળી ગયા હોય ત્યારે પાણીને છોડી કેવળ દૂધની ઉપલબ્ધિ માટેની હંસ જ સમર્થ હોય છે, કારણ કે તેની ચાંચમાં ખટાશ હોય છે. બીજા પશુ, પક્ષી વગેરે મિથ થયેલા દૂધ અને પાણીને સ્વયં છૂટા પાડી ન શકે. તે જ રીતે શુદ્ધ ચારિત્રાચાર અને અશુદ્ધ ચારિત્રાચાર વચ્ચેની ભેદરેખાને જાણવા માટે કેવળ બુધ-પંડિત જીવો જ જેિનું સ્વરૂપ દ્વિતીય-તૃતીય ગાથામાં આંશિક રીતે જણાવેલ છે] અધિકારી હોય છે, સમર્થ હોય છે, કેમ કે તેમની દૃષ્ટિમાં જ પ્રકૃઢ વિવેકશક્તિ રહેલી હોય છે. X-Ray જેવી વેધક વિવેકદૃટિના પ્રભાવે જ પંડિત જીવો બાહ્યથી સમાન દેખાતા શુદ્ધ ચારિત્રાનુકાન અને અશુદ્ધ ચારિત્રાનુકાનના બાહ્ય સ્વરૂપને ઓળંગી તેના આંતર સ્વરૂપવિશેષને પારખી શકે છે. બાહ્ય ચારિત્રાનુકાનને જ ધર્મનું મુખ્ય માપદંડ માનવાના લીધે તાવિક ધર્મ-ધર્મીનો નિર્ણય કરવામાં થાપ ખાઈ શકાય તેવી શક્યતા રહેલી હોવાથી તેવા ધર્મપરીક્ષકને મધ્યમબુદ્ધિ તરીકે જણાવેલ છે, નહિ કે પંડિત જીવ તરીકે- આ નિષ્કર્ષ છે. [૧/૮] પંડિત જીવ સદનુકાનને = ચારિત્રાચારને જે રીતે અશુદ્ધ રૂપે જાણી શકે છે તે રીતને બતાવતા મૂલકારથી ફરમાવે છે કે – માથાર્થ :- મોટા દોષોને આચરવા દ્વારા નાના દોષને ન કરવાના પ્રયત્નથી તથા સજજનોની નિંદા વગેરેથી અપરિશુદ્ધ અનુષ્ઠાન નિયમાં નિપુણબુદ્ધિવાળા વડે જાણી શકાય છે. [૧૯]. ટીપાર્થ :- શાસનહીલના વગેરે મોટા દોષોને આચરવાના સ્વભાવથી નાના સૂક્ષ્મ દોષોને છોડવાની તત્પરતાને આપીને For Private & Parsanal Use Only Jain Education Intemational www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240