________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) પછી તેને શેકીને દળી નાખવા. આ લેટ ભાત અથવા કોઈ શાક સાથે મસળીને ખાવાથી ઘણે સ્વાદિષ્ટ લાગે છે. તેમજ એ લેટ ઘઉંના લોટમાં ભેળી તેમાં પાણી નાખી પલાળ. - આજ પ્રમાણે તલ લાવી ઘાણીમાં પીલી તેનું તેલ કઢાવવું. આ તેલ અનેક જાતના કામમાં આવે છે. કરી પાળનારને તે નકામું છે.
ગાય ભેંસ અને અકરી એનાં દૂધ, દહીં, માખણ, તથા છારા,
ગાયના દૂધના સામાન્ય ગુણ. ૧. સફેત ગાયના દૂધના ગુણ –ોકરાને, વૃદ્ધ માણસને, પુરાણ વાંચનારને, અને જેને ઘણો શેષ પડવાથી રોગ ઉત્પન્ન થયે હોય તેને આ દૂધ ગુણકારક છે; પરંતુ એ પિત્ત કરે છે ને કધ ઉત્પન્ન કરે છે.
૨. લાલ રંગની ગાયના દૂધને ગુણઃ—–આથી વાયુ થાય છે. ૩. કાળી ગાયના દૂધને ગુણ—કફરોગ જ રહે છે
૪. કપિલા (કાળો અને પળે એ બેના મિશ્રિત સોનાના જેવા રંગવાળી) ગાયના દૂધને ગુણ—-એથી વિદેષ નામને રેગ જાય છે.
ગાયના દૂધના ગુણઃ—નેત્રરોગ, ક્ષય તથા રગતપિત્ત રોગ જાય છે.
૬. અઘાપશુ ––આ ગાયના દૂધને ગુણ સામાન્ય છે.
૧ વાટ (મદાસી). २ पसुविन पाल पदुगुणं (मद्रासी ). ३ मद्रासी.
For Private and Personal Use Only