________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) છે. વળી આ દૂધ ઓષધના અનુપાન તરીકે ઘણું ઉપયોગી થઈ પડે છે.
કાળા વર્ણની સ્ત્રીનું દૂધ આંખનું ઔષધ કરવામાં કામ આવે છે. બીજા કોઈ ઔષધમાં આ દૂધ નિરૂપયેગી છે. ગારવર્ણની સ્ત્રીના દૂધથી વાતાદિ ત્રિદોષ જાય છે.
ભાજણ, મેથીને ભૂકો ઈત્યાદિ પદાર્થ, ભાજણીનો લોટ –આઠ રૂપિયા ભાર સારા છડેલા ચોખા લાલ થાય ત્યાં સુધી એક પેણીમાં શેકવા. પછી એક નાની ઠીબમાં દોઢ રૂપિયા ભાર મરી, ત્રણ રૂપિયા ભાર મરચાં, અને મીઠા લિંબડાની બે ડાંખળીનાં પાંદડાં એ ત્રણ વાનાં જુદાં જુદાં શેકી ઉપર કહેલા ચોખામાં મેળવવાં. પછી આ ભાજણી દળીને રાખી મૂકવી, અને જોઈએ ત્યારે શાકમાં નાખી તેને ઉપયોગ કરવો.
મેથીને ભૂકે–પિણ ચાર રૂપિયા ભાર હળદર, બાર રૂપિયા ભાર મેથી, પાંચ સૂકાં મરચાં, અને એક રૂપિયા ભાર જીરૂ, એટલા પદાર્થ એક થાળીમાં જુદા જુદા મૂકી, તે થાળી એક કલાક સૂધી તડકે મૂકવી. પછી આ પદાર્થો જાદા જુદા શેકવા. પછી તે સઘળા એકઠા કરી તેમાં એક મૂઠી ભરીને મીઠા લિંબડાનાં પાંદડાં નાખી સઘળું ઝીણું વાટી નાખવું. આ ભૂકે મીઠું દીધેલી કાચલીમાં અગર આમલીના કેળબુમાં નાખવામાં આવે છે.
તેલંગી ભાજણી –ત્રણ રૂપિયા ભાર ચોખા, ત્રણ રૂપિયા ભાર ચણાની દાળ, અને ચાર રૂપિયા ભાર લીલા મગની
૧ મિrave (મદ્રા). ૨ માવ (મદ્રાસી ). રે તેઢા માવ (મા).
For Private and Personal Use Only