________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૧)
૧૧. ઘેબર. ૨૫ રૂ. ભાર ચણુને કિવા ૧૦ રૂ. ભાર ઘી.
ચોખાને લેટ અથવા ૨૦ રૂ. ભાર દૂધ. દળેલ .
૨૫ રૂ. ભાર ઘી. ના શેર ખાંડ, પચીસ રૂપિયા ભાર ચણાને કિવા ચેખાને લેટ અથવા ઝીણે દળેલ રે લઈ, તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખી મસળ, ને ડું પાણી નાખી ઘટ્ટ બાંધી એક દિવસ દબાવી મૂક. બીજે દિવસે તે લેટમાંથી છેડે થોડે લેટ કથરેટમાં લઈ તેમાં દૂધ નાખી તાર આવતાં સૂધી સારી પેઠે ફીણવે. પછી જેમાં ત્રણ ઉંડા ખાડા હોય એવા ઘેબર કરવાના વાસણને ચૂલ ઉપર મૂકી, તે ત્રણ અર્થે અર્ધ ભરાય તેમ પચીસ રૂપિયા ભાર નીમાંથી ઘી નાખવું. અને તે તપે એટલે એક કડછીમાં ઉપરને ફીણેલે લેટ લઈ દરેક ખાડા આગળ કડછી રાખી લોટની ધાર રેડતાં રડતાં હાથ ધીમે ધીમે ઊંચે કરતાં જ, એટલે ઉભરાઈને ઉપર આવશે નહીં. કદાપિ ઉપર આવ્યું તે ધાર લગાર બંધ રાખી ફરી રેડવી. એવી રીતે ઘેબર પાડી તેને ફેરવી ઊંધું પાડવું. પછી દોઢ શેર ખાંડની ચાસણી કરી તેમાં તેને બળવું, અને ચાસણી સારી ભરાય એટલે તે કાઢી લેવું.
For Private and Personal Use Only